________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭.
પ્રેમરૂપ પુષ્પ એમ ખીલ, કરો અમને અશંક.
પદ્મપ્રભુ-૬ મેંઘી માતાના મેંઘા હાલમારે ?
કુડી કાપ જાળ; પાણી પહેલી પ્રભુ? પાળ બાંધજે, દીન બંધુ દયાળ.
પદ્મપ્રભુ–૭ જગત તણું સુખ ઝાંઝવારે,
એમાં નથી આનંદ અજિત સૂરિની સાચી વિનતિ, સ્વામી ? સદા સુખકંદ. પદ્મપ્રભુ-૮
શ્રીસુપાર્શ્વલિનાસ્તવન. (૭) અલિ સાહેલી? જંગમ તીરથ–એ રાગ એ મનમેના? વનવનમાં
અથડાતાં ભવ વહી જાશે; સુપાર્શ્વતણું ગુણ ગાઈશ તે, નિર્મળ તુજ ભવ થાશે. એ ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only