________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ નથી પડતી, મેહ મદિરા કેરી કેફ અતિશય નડતી, હું ભૂલ્યા હું ભગવાન માફ કરી લેજે, ગણી પુત્ર પિતાને ન્યાય રહેમ કરી રહેજે, કરી જ્ઞાન ભાનુનું તેજ વહાલ વરસા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવે. ૩ સત્સંગ સહારા સંત તણે મહને આપે, સેવક જનના સંતાપ કૃપાધન ? કાપે, તમે માતા પિતા સુત ભ્રાત બધામાં પોતે, મહેં નિરખું જગના નાથ? સર્વ સુખ જે તે, છે નિર્ધનિયાના નાથ? હવે તો બચાવ, અરનાથ? આજ મહારાજ ? અરજ ઉર લા. ૪
શ્રી નીતિનસ્તવન. (૨૨) લાવણ–બીનકાજ આજ મહારાજ
એ રાગ, સુણે મલ્લીનાથ ? ભગવાન્ ? વિનતિ અમ્હારી, રાખે મુજ ઉપર પ્રેમ દયા દીલ ધારી. એટેક. તજી સત્ય પંથ સુખધામ અસત્ય
www.kobatirth.org
For Private And Personal Use Only