________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શ્રેયાંના તવન. (૬) મેતાજીરે શું મહી મૂલ બતાવું-એ રાગ.
પ્રભુ શ્રેયાંરે મનહરિ લીધું હારું, જન્મ મૃત્યુનું કાપ્યું છે લ્હારું. એ ટેક. જોગી જોગ કરીને સાધે રે, અતિ કઇ કરી આરાધે રે, મહારા મનમાં રે, ધ્યાન કરીને ધારૂં, હુને પાનું પડ્યું છે મારું, પ્રભુ–૧. સહુ સુખ કરે છે સાગર રે, નિષ્કામી અને નટ નાગર રે; મોહ મમતા રે, ગુરૂ કરૂણાથી મારૂ, મર્યું હવે મ્હારૂં અને હારૂં. પ્રભુ–૨. છે શ્રેયાંસ આતમ રાજારે, મુનિ રાખે છે જેની માજ રે; યમ નિયમ રે, હવે થકી નવ હારૂ , હું તો આન દે આતી ઉતારૂં. પ્રભુ-૩. તમે બાહ્ય ભાવે શીદ ખોળે રે, તજી ચંદન ખાખ ન ચેળે રે; પિતા વિષ્ણુનું રે, નામ ઘણું છે મારું, હું તો અખંડ અરજ ગુજારૂં. પ્રભુ–૪. માતા જેનાં વિષ્ણુ નામે રાણી રે, એ અનહદ કેરી વાણી રે, ઘણું ગાજે રે, અનહદ ગૂઢ
www.kobatirth.org
For Private And Personal Use Only