________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
અને ડુખીયા અમે. આશા॰ ૩ પરસુખ વિષે સુખીયા નથી, પરદુ:ખમાં દુ:ખીયા નથી; દુ:ખ દાયી સ્વાર્થ પ્રપંચમાં, પડીયા અને ખુડીયા અમે. આશા. ૪ ગુરૂજી ઉગારે શિષ્યને, અમને ઉગારો એ રીતે; હેમેન્દ્ર કહે કલિકાળમાં, પડીયા અને ડુમીયા અમે. આશા૦ ૫
ए जैननुं कर्त्तव्य छे. ( ક્વાલી. )
મહાવીરના સંદેશ છે,
ભગવાનના ઉપદેશ છે;
સાદા જીવનથી ચાલવું, એ જૈનનુ કર્તવ્ય છે.
ઉપકાર અન્ય તણા કરે,
www.kobatirth.org
સાચીજ વાણી ઉચ્ચા;
દિલમાં દયાને આદરા, એ જૈનનુ કર્ત્તવ્ય છે.
મહા॰ ૧
મહા૦ ૨
For Private And Personal Use Only