________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
બુદ્ધિ સાગર સૂરિ કેરી મૂર્તિ તિહાં આપે,
પ્રપંચ જગત કેરાં ત્યાગે હો શ્યામ. ૫ જ્ઞાન ભક્તિ દીપ તમે પદ્મ પ્રભુ આપે, - લક્ષ લાગે નિર્મળ વૈરાગે હો શ્યામ. ૬ મેહક મૂર્તિને દેખી સ્થિર મન થાય છે,
લ૯મી સીંધુ મોક્ષ સુખ માગે છે શ્યામ. ૭ वरसोडाना वासुपूज्य स्वामी.
રાગ રસિયાને. વરસોડાના વાસુપૂજ્ય પ્રભુ, દેખી મન લલચાય; પ્રભુ દર્શન પામીને મહારે, આત્મકતારથ થાય;
વ્હાલા આત્મ કૃતારથ થાય. વર૦ ૧ ઉમર અભિમુખ દેવળ દીપે, ઊંચી ધવજ ફફડાય; હેમકળશ શિખર પર શેશે, હાલા! હૈડું અતિ
હરખાય. વર૦ ૨ તત્વત્રયી મુજને પ્રભુ આપો, રોગ મેહને જાય; હસ્ત આપનો શિરપર સ્થાપ, આત્મ અનુભવ થાય;
વહાલા આત્મ અનુભવ થાય. વર૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only