________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ શીશાંતિજિન- વંદન. ( )
હરિગીત જય શાંતિ જિનવર સેળમા,
અચિરા તણા સુત આપ છો; નૃપ વિશ્વસેન તણા તનય,
નિશ્ચય વડે નિષ્પાપ છે. એ ભવ્યજન! વંદન કરો,
પ્રભુ કલ્પવૃક્ષ સમાન છે; લાંછન બિરાજે મૃગતાણું,
વય લક્ષ વર્ષ પ્રમાણ છે. તે ૧ . નગરી મનહર હસ્તિના,
પ્રભુ સર્વ સદ્ગણ ખાણ છે; ચાલીશ ધનુષની કાયને,
પ્રેમી તણા તો પ્રાણ છે. વિપુ ચંદ્ર સમ શીતલ અતિ,
જિનધર્મના પ્રતિપાળ છે, શ્રી અજીતસૂરિ વિનવે,
ભગવાન દીન દયાળ છે. મે ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only