________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
કષ્ટ કાપે રે, ઉત્તમ અભિનવ આનંદસાગર, ઊર્ધ્વ ગતિને આપે છે. આદિ–૪. પ્રાણ થકી પ્રિય પાતળિયાજી ! નયનથી નવ રહે ન્યારા રે, આપ ચરણ વિણ બીજે દેખ્યા, શિવસુખના ઊધારા રે. આદિ-પ. સ્વર્ગ તણાં સુખડાં ન માગું, જગસુખ પણ નવ મારું રે; પુત્ર કલત્ર કશું નવ મામું, આપ ચરણ અનુરાણું રે. આદિ-૬. નાભિ પુત્ર તીર્થકર નિર્મળ, અજીત અગોચર આવે રે; મેહ મમત માયાને કાપે, માટે મૃત્યુને દા રે. આદિ-૭. પ્રતિનિ-સ્તવન.(૨)
રાગ ઉપર. અજીત જિનેશ્વર અંતરજામી, અરજ કરૂં શિર નામી રે; ભટકીને ભવવનમાંહીથી, શરણે વૃત્તિ જામી રે. અજીત–૧. સિહ ભરખ શિયાળ
www.kobatirth.org
For Private And Personal Use Only