________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
થશે; પ્રારબ્ધ સારાં હોય તેનાં, હૃદય પણ નિર્મળ હશે; નિર્મળ પ્રભાવ સમર્પજે, પરમાર્થમાં પ્રેરણ કરે; મુજ આત્મ મણિ પ્રગટાવજે, જડતા બધી જીરણ કરે.૪. વાણું વિમળ આપે અને,-સત્સંગ નિર્મળ આપજે, મુજ ઊગામી જીવનમાં, દુ:સંગ સઘળા કાપજે;
અજિતસાગર આપને, વિનવે હવે કાને ધરે; મુજ નાથ છો મુજ તાત છે, મુજ ભ્રાત છે કરૂણ કરે. પ.
श्री धर्मजिन स्तवन. છંદવસંતતિલકા.
આ હિન્દ દેશ અતિ કષ્ટ અનુભવે છે, પુણ્યાત્મભાવ તજી પાપ પદે સ્તવે છે; હિંસા તણું મતિ નથી થતી નાથ! ખારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only