________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
મન ભ્રમર સુજાણ. શાંતિ. ૨. શાંતિ માગું હારા નેત્રમાં, માગુ વાણીમાં શાંતિ; હૃદયમાં શાંતિ સમર્પજે, ભાગી ભય કેરી બ્રાંતિ. શાંતિ. ૩. ભવ દુઃખ કારણુ ભ્રાત છે, સાચા શાંતિ છો તાત; કરૂણા કરો નિજ બાળ પર, વિનવું જેડી બે હાથ. શાંતિ. ૪. શાંતિ નથી ત્યાંહી શું કરે, કોટિ કીધેલાં કર્મ, શાંતિ નથી તેને શું કરે, કોટિ ધારેલા ધર્મ. શાંતિ ૫. અખંડ આનંદ લ્હારા આંગણે, રમે જ્ઞાનને રાસ; નિત્ય નવ ન આપતો, હડા માંહી ઉલ્લાસ. શાંતિ૬. આપના ગુણ રૂપ જળ વિષે, મન હારૂં છે મીન, અજીતસાગર કેરી વિનતી, પ્રેમપંથે પ્રવીણ શાંતિ છે. શ્રી યુનિ –સ્તવન. (૭)
રાગગરબી. જય જય કુંથુ જિનેશ્વર નાથ કે, હૈડે
www.kobatirth.org
For Private And Personal Use Only