________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૫
મદદે રહેજો મ્હારી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરજી કરતાં કામળ થનારી.
श्री सुपार्श्वजिन स्तुति. લલિત.
પ્રભુ સુપાર્શ્વને પ્રેમ વંદના, સહુ જના અમે દાસ આપના; સૂરિ અજિતને નવ વિસારતા,
પ્રણતના દિલે લક્ષ લાવતા. સકળ સિદ્ધને છે નમસ્કૃતિ,
મુજ વિષે બીજી સાધના નથી; સકળ દેવનાદેવ આપ છે,
છે
સકળ સુરિના સેબ્ય ખાપ છે. વિમળતા ભરી આપ વાણી છે, સુર મુનિ જનાએ પ્રમાણી ભવ સમુદ્રની નાવ રૂપ છે, અજિતસૂરિના હાવ રૂપ છે.
www.kobatirth.org
૪.
૧.
૩.
For Private And Personal Use Only