________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખી–સુખસાગર! તીર્થકર ! શંકર
દેવતણું પણ દેવ ! સુરવર નરવર શિવસુખકારણ,
શુભ ભાવે કરે સેવ. મહને ૫ સાખી-કરૂણપતિ ! કરી કરૂણું કમઠપર,
ધીરતાથી ધરી ધ્યાન, ઉગાર્યો આગથી બળતા અહિને,
આપ્યું અનુભવ જ્ઞાન. મહને ૬ સાખી-કમળાપતિ! પુરો કિંકર જનની,
કેમળ ભાવથી આશ; અજિત નાથ નિરજન યાચે, આપ શિવ સુખ વાસ. મહને-૭ દેવાનાર્જ તવના, (૨)
(રાગ કલ્યાણ) પૂજે ભાઈ! ભટેવાજી પાર્શ્વને, પૂરે પૂજકજનની આશને. પૂજે કેસર ચન્દન મૃગમદ
www.kobatirth.org
For Private And Personal Use Only