Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi
Catalog link: https://jainqq.org/explore/023117/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ || શ્રી મદાનીર પરમામને નમઃ || . પૂ॰ ઉપા॰ શ્રી લાવણ્યવિજય ગણિ નિર્મિત સ્વાપજ્ઞવૃત્તિ-પ્રાચીન અવસૂરી સહિત શ્રી પ્ય પ્રર્તાતા ગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે દહેરાસર–ઉપાશ્રય આદિ ધર્મસ્થાનાના શાસ્ત્રીય વહીવટી તંત્રનું માર્ગદર્શન ॥ सच्चस्स आणाए उवट्टिए मेहावी मारं तरइ ॥ વીર નિર્વાણ ૨. ૨૪૯૪ વિક્રમ સંવત ૨૦૨૪ rese – પ્રકાશક — શ્રી જૈન શ્વેતામ્બર સંઘની પેઢી પિપલી બજાર ઇંદૅાર સીટી [ મ. પ્ર. ] મૂલ્ય રૂા. ૧૦ (૬શ) આગમા, સં. ૧૯ પ્રથમાવૃત્તિ ૧૦૦૦ nenes ધર્મસ્થાનાના દરેક વહીવટદારોએ ગુરૂગમથી માસ આ ગ્રંથ વાંચવા જરૂરી છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસતતિકા ગ્રંથના સંપાદક સાક્ષરશિરોમણિ વિદ્રત્યે સૂક્ષ્મવિચારક : પંડિત શ્રી પ્રભુદાસભાઈનું મનનીય સાહિત્ય (જેનું પ્રકાશન શ્રી અખિલ ભારતવર્ષીય જૈન સંસ્કૃતિ રક્ષક સભા, ચાણસ્મા દ્વારા થયેલ છે. પ્ર.) ૧ દિવ્ય પ્રકાશ ૧૨ ધર્મ કઈ રાજ્યસત્તાને તાબે નથી ૨ શ્રી જે. મૂ. જૈન કોન્ફરન્સને માર્ગ માટે જ ધર્મ સર્વોપરી છે. દર્શન ૧૩ ટ્રસ્ટ એકટ અને ટ્રસ્ટીઓને ધર્મ ૩ થનારી ચૂંટણીના લાભાલાભ १४ सुप्रीम कोर्ट का निर्णय ૪ મનનીય નિબંધ સંગ્રહ (ટ્રિો મૌર સંઘેગી) ૫ પંડિત સુખલાલજીને હાર્દિક શુભેચ્છા- ૧૫ શ્રી જૈન શાસન સંસ્થા (હન્દી) સૂચકપત્રનું આમંત્રણ ૧૬ જગતના તાતને હાર્દિક અપીલ ૬ શાસ્ત્રીય પુરાવા ૧૭ મહાવીર પ્રભુનું ત્રિકરણ મેગે પ્રણિધાન ૭ પૃશ્યતા-અસ્પૃશ્યતા અને જેને ૧૮ મુંબઈ ટ્રસ્ટ એકટ અંગે ઉગ્ર વિરોધ ૮ ધાર્મિક ખાતાના વહીવટ કરનારાઓને ૧૯ અહિંસાના કેટલાક મૂળભૂત સિદ્ધાંત ઉતાવળ ન કરવાની વિનંતી ૨૦ દહેરાસરમાં (ઈલેકટ્રીક) લાઈટે બંધ ૯ પ્રજાના ભલા માટે વિનોબાજીને કરવા અંગે થયેલ ઠરાવ ખુલે પત્ર ૨૧ સાત ક્ષેત્ર વ્યવસ્થા ૧૦ હિન્દુ ધર્મસ્વ આયેગ (પ્રશ્નાવલી) ૨૨ ખેડુત અને મજુર વર્ગને આજે તે ૧૧ શ્રી જિનપૂજા પદ્ધતિ સમાલોચના દુરુપયોગ [ અનુસંધાન ટાઇટલ પેજ ત્રીજા પર ] Page #3 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ વાચકપ્રવર પૂ॰ શ્રી લાવણ્યવિજયજી મ૦ ગણી વિરચિત સ્વાપરૢ ટીકા અને પ્રાચીન અવસૂરિ સાથે 5 શ્રી વ્યસાતકા ગ્રંથ (ગુજરાતી અનુવાદ સાથે ) ધર્મસ'સ્થાઆની સફળ વ્યવસ્થિત કાર્યવાહી માટે શાસ્ત્રીય સચાટ માર્ગદર્શન આપનાર પેાતાની શૈલિના અત્યુત્તમ અદ્વિતીય ગ્રંથ 66 आणाप्पहाणो द्वि પ્રકાશક : શ્રી જૈન શ્વે૦. સંઘની પેઢી પિપલી બજાર ઇંદાર સીટી (મ. પ્ર.) વીર નિ૦ સ′૦ ૨૪૯૪ મૂલ્ય ૧૦ રૂપિયા પ્રથમાવૃત્તિ ૧૦૦૦ मोह સાઉથક સહાયક : મારા ખાતાની જૈન પેઢી મહેસાણા( ઉ.ગુ.) વિ૦ સ૦ ૨૦૨૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ —: પ્રાપ્તિસ્થાના : (૧) શ્રી જૈન શ્વે૦ સઘની પેઢી પિપલી મજાર ઇંઢાર સીટી ( મ. પ્ર. ) (૩) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપાળ અમદાવાદ-૧ પ્રકાશક : શ્રી જૈન શ્વે॰ સંધની પેઢી વતી શ્રી ધેવરમલજી મહેતા અને માનમલજી માંત પિપલી બજાર ઈન્દ્રાર સીટી ( મ. પ્ર. ) (૨) સુધારા ખાતાની જૈન પેઢી મુ. મહેસાણા ( ઉ.ગુ.) (૪) સામાભાઈ પાપટલાલ ગજરાવાલા નીલધારા, એલિસબ્રીજ અમદાવાદ–૬ (૫) માસ્તર સેવતીલાલ જૈન જૈન પાઠશાળા લાલમાગ ભૂલેશ્વર, સુબઈ-૪ મુદ્રક સંસ્કૃત વિભાગ : શ્રી કૃષ્ણ આ પ્રિન્ટરી બ્યાવર (અજમેર) માં બાકીનું બધું : શ્રી જયંતિ ધ્યાલ વસંત પ્રિન્ટિંગ પ્રેસ શ્રીકાંટા ઘેલાભાઈની વાડી અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- ________________ એ પ્રાસ્તાવિક છે ૧. શ્રી શાસન સંસ્થા અને શ્રી સંઘ સુગ્ય આત્માઓને મુક્તિ આપવામાં પ્રબળ સાધનરૂપ પાંચ આચાર. રૂપ-સામાયિકમય–મોક્ષમાર્ગની–એટલે કે ધર્મની એગ્ય જીવેને સુલભતા કરી આપવા માટે મહાવિશ્વ-વત્સલ મહા અહિંસામય મહા કરુણયુક્ત શ્રી તીર્થકર ભગવંતે એ જ તીર્થની મહાશાસન સંસ્થાની સ્થાપના કરી છે, બીજા કોઈ કરી શકે નહીં. એવી મહાશાસન સંસ્થા હોય છે. એટલે કે-સર્વ પ્રકારના વિધિવિધાને પૂર્વકની વિશ્વની સર્વોત્કૃષ્ટ મહાધર્મ શાસન સંસ્થાઓ સ્થાપી છે. તેનું મહા સંચાલન તે ધર્મ માગના યથાશક્તિ આરાધના કરનારાઓમાંથી યોગ્ય અધિકારો સાથેના શ્રી ગણધર આદિ સુયોગ્ય મહા અધિકારીઓ અને ભક્ત–સેવક–અનુયાયીઓ-યુક્ત શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તેને પ્રભુજ સંપતા હોય છે. તે પ્રમાણે, પોતાના શાસનનું સંચાલન, અંતિમ તીર્થકર ભગવંત પરમાત્મા શ્રી મહાવીર વર્ધમાનસ્વામીએ વૈશાખ સુદિ ૧૧ ને દિવસે જ પોતે સ્થાપેલા શ્રી ચતુર્વિધ સંઘને સોંપેલું છે. જેમાં મુખ્ય ગૌતમ ગોત્રીય શ્રી ઇદ્રભૂતિ પહેલા મહા શ્રમણ ભગવંત મુખ્ય હતા. (૨) બાળ બ્રહ્મચારિણી મહાઆર્યા શ્રીમતી શ્રમણ ભગવંતી શ્રી ચંદનબાળાજી હતા. એજ પ્રમાણે (૩) મુખ્ય શ્રાવક શ્રી શંખ અને (૪) મુખ્ય શ્રાવિકા શ્રી રેવતીજી હતા. તે શ્રી સંઘ અને શ્રી શાસનની મૂળ પરંપરા આજ સુધી ચાલી આવે છે. ૨. શ્રી જૈનશાસનની ધાર્મિક ભકિત? એ રીતે-(૧) શ્રી શાસન સંસ્થા. (૨) શ્રી સંઘ. (૩) ધર્મમાર્ગ. (૪) પ્રભુના ઉપદેશ તથા આદેશ વિગેરેમય ધર્મશાસ્ત્રો પણ પરંપરાગત રીતે ચાલ્યા આવે છે. (૫) તે ચારેયને લગતા-સાધન, ઉપકરણે, સ્મરણ ચિહ્નો, સ્મરણ સ્થાને આરાધ્ય તીર્થો ભૂત અને ભવિષ્યની અને વર્તમાન વીશીઓની બાબતે, આરાધનામાં સહાયક, પ્રતીકે, ભક્તિથી સમર્પિત ભેટે, વિગેરેમય દ્રવ્ય અને ભાવરૂપ જેને શાસનની માલિકીની, અને શ્રી સંઘના સંચાલન નીચેની અનેક વિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપ ધાર્મિક મિત્તે સદાકાળ અવશ્ય સંભવિત છે, જે વિશ્વમાં યથાયોગ્ય રીતે સર્વ ક્ષેત્રમાં પથરાએલી હોય છે. ૩. એ મિતો વિષે શ્રી સંઘની જોખમદારીઓ (૧) તેની વિધિ પૂર્વક શ્રી સંઘને પ્રાપ્તિ, (૨) તેને સંગ્રહ. (૩) તેનું સર્વમુખી રક્ષણ (૪) યથા યોગ્ય રીતે વહીવટી સંચાલન (૫) સંઘવર્ધન, Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨] રાગ્ય વિનિયેાગ, ચેાગ્ય ઉપયાગ વિગેરે વિગેરે. વિષેની તમામ કાર્યવાહી જવાબદારી અને જોખમદારી પૂર્વક સંભાળવાની ફરજને તે કાળના, ને તે ક્ષેત્રના શ્રી સંઘની હેાય છે. તે અનુસાર વર્તમાન કાળે વમાન શ્રી સંઘની એ ફરજ છે. ૪. શ્રી દ્રવ્યસસતિકા ગ્રંથના વિષય તે ફરજ કેવી રીતે ખજાવી શકાય? કાણુ ખજાવી શકે? તેમાં શી શી હરકતા ઉભી થાય ? હરકત કરનારા કયા તત્ત્વા હોય ? ક્રૂરજ બજાવવાથી શા ફાયઠ્ઠા ? કેવા કેવા બાહ્ય અને આંતરિક ફાયદા થાય ? કાણુ તેવા ફાયદા મેળવી શકે ? વિગેરે વિગેરે વિષે ગર્ભિત રીતે નિશ્ચય નયની દૃષ્ટિ પૂર્વકની વ્યવહાર નયની દૃષ્ટિથી તથા શિષ્ટ પુરુષાના લેાક વ્યવહારની દૃષ્ટિથી અને તાત્ત્વિક રીતે આ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં જેમ બને તેમ સુચેગ્ય રીતે નિરૂપણુ કરવામાં આવ્યુ છે. કેમકે–શાસન, સંધ, ધર્મ શાસ્ત્રો અને ધાર્મિક સંપત્તિઓને લગતા અતિ ગહન વિષયે છે, તથા વ્યવહાર નયની દૃષ્ટિથી તાત્ત્વિક રીતે સમજુતી પૂર્વક આ દ્રવ્ય સસતિકા ગ્રંથમાં–સંક્ષેપમાં પણ સચાટ રીતે અને શાસ્ત્ર પ્રમાણુ સિદ્ધ રીતે નિરૂપણુ કરવામાં આવ્યું છે. તેથી નાના છતાં આ ગ્રંથ ઘણા જ મહત્ત્વના બની રહે છે. જૈન શાસનના મહાતીર્થં; મદિરા, ઉપાશ્રયા, જ્ઞાનભંડારા, ચતુર્વિધ સંઘની ધાર્મિક આરાધનામાં ઉપયાગી ઉપકરણા, સાધક દ્રવ્ય, ક્ષેત્ર,−કાળ અને ભાવાત્મક સાધનાં ધર્મશાળાઓ વિગેરે વિગેરે કરાડા-અબાનુ બાહ્ય મૂલ્ય ધરાવે છે. તથા આંતરિક મૂલ્યની અપેક્ષાએ અમૂલ્ય-અચિંત્ય મૂલ્ય ધરાવતા પદાર્થો રૂપ તે હાય છે. ધાર્મિક સંપત્તિના પદાર્થીની પ્રાપ્તિ, સંગ્રહ, સંવર્ધન, ભક્તિભેટ, આત્મ સમર્પણ, વહીવટી સચાલન, આત્માથી જીવેાના આત્માના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય તે રીતે આજ્ઞા અને વિધિપૂર્વક વિનિયેાગ, વિગેરે શાસ્ત્રીય પદ્ધતિસરનું માર્ગદર્શન આ ગ્રંથમાંથી મળી શકે તેમ છે. ૫. મહત્ત્વના સમજવા જેવા પ્રશ્ન આ જગમાં ધન વગેરેના સંચય, વપરાશ, વહિવટ વિગેરે બહારથી જો કે સાંસારિક કાર્યોં ગણાય છે. પરંતુ તેમાં સમજવા જેવું એ છે કે— સાંસારિક કાર્યાં કે–મેક્ષ માર્ગોમાં સહાયક ધામિક કાર્યાં, એ ખન્નેય મન-વચન– કાયાની બાહ્ય પ્રવૃત્તિએથી થઈ શકે છે. અન્નેયમાં તેની જરૂર પડે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [ ૩ કોઈને લાત મારવામાં પણ કાયાથી કામ લેવું પડે છે. અને પૂજ્ય ગુરુ મહારાજશ્રીને વંદના કરવાનું કામ પણ શરીરથી જ થાય છે. એટલે કે-કેાઇ પણ કામ પછી તે સાંસારિક હાય કે ધાર્મિક હાય, પરંતુ તે બન્નેય પ્રકારના કાર્યાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ વિના શકય નથી. તેથી–રત્નત્રયી ( સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર)ના સાધક કાઇ પણ કાર્યોમાં લગાડેલી મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ અને શુદ્ધ પ્રવૃત્તિ ગણાય છે. તેથી હિંસા, અસત્ય વિગેરે પણુ જો પરપરાએ-રત્નત્રયીની સાધક હાય, તા પણ તે–ધમ કૃત્ય હાય છે. ગુરુ વંદન કરવા જનાર ભક્ત પગે ચાલીને જાય તેથી હિંસા વિગેરે દોષ અનિવાર્ય રીતે પાપ થતા દેખાતા હૈાય છે. પરંતુ તે રત્નત્રયીના સાધક હાવાથી હિંસા રૂપ નહીં પશુ અહિંસા-ધ-રૂપ બની રહે છે. આ રહસ્ય સમજવા જેવું છે. એજ કામેા રગદ્વેષ પૂર્વક કરવામાં આવે, તે મહારથી હિંસા રૂપન જણાવા છતાં, હિંસા વગેરે રૂપે ફળ આપતા હાય છે. આ વિવેક જો સમજ પૂર્ણાંક અથવા ગુરુ આજ્ઞાથી ન કરવામાં આવે, તે જૈન શાસનની પ્રાપ્તિ સફળ થતી નથી. આ કારણે આજ્ઞા, વિધિ, યતના, ભક્તિ, વિગેરે પૂર્ણાંક આત્મવી ફારવીને કરવામાં આવે, તે અશુભના આશ્રય રૂપ ને બનતાં, અનાશ્રવરૂપ, શુભઆશ્રવરૂપ, કર્મના સંવર રૂપ, કર્માંની નિરારૂપ, કર્મોની મહા નિર્જરારૂપ બની રહે છે. અને એ રીતે એ શ્રી તીર્થંકર નામ ક્રમના બંધના કારણરૂપ તથા મેાક્ષના કારણરૂપ બની રહે છે. જો, આમ ન હોય તેા અનુમાઢવા લાયક માક્ષની કોઇ ક્રિયા મળી શકશે નહીં. ૬. ગ્રંથ કર્તાની વિશિષ્ટ ચાગ્યતા 66 આ ગ્રંથના કર્તા-વાચક શ્રી લાવણ્ય વિજયજીએ વિ॰ સ૦ ૧૭૪૪ માં આ ગ્રંથની રચના કરી છે. દેવાદિકના દ્રવ્યાં વિષેની સમજ આપવાના વી€લ્લાસ જણાઈ આવે છે, જેથી તે ખાખતમાં આ વ્યવસ્થા ન પ્રવર્તે, અથવા અટકે.” આ પ્રમળ ભાવના જણાઈ આવે છે. ખુબી એ છે, કે-આમાં સ્વરચિત બહુ જ થાડી ગાથાએ હશે. માટેભાગે–શ્રી આગમા, પંચાંગી, તથા પૂર્વના સુવિહિત આચાર્ય –મહા રાજાના પ્રથા વિગેરેની ગાથાઓના સગ્રહ કરીને ૭૧ ગાથમાં ગ્રંથની રચના કરી સકૃતિકા નામ સાથક રાખ્યુ છે. આ ઉપરથી સમજી શકાશે, કેગ્રંથ રચના ભટ્ટે ૧૭૪૪માં થઇ છે, પર`તુ તેમાંને વિષય પ્રાચીન છે. ગાથાઓનુ Page #8 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્થળ ક્યાં ક્યાં છે? તે ઘણે ભાગે ગ્રંથકારશ્રીએજ ઠામ ઠામ બતાવેલ છે. તેથી આ દેવ-દ્રવ્યાદિકને લગતે વિચાર હાલમાં ૨૫૦-૩૦૦-૪૦ વર્ષો -- પૂરત જ જુને છે.” એમ ન સમજવું. અજ્ઞાન ભાવ ધરાવતા જી ગમે તેમ સમજે એ જુદી વાત છે. ખરી વાત એ પ્રમાણે નથી.----- તેથી અજ્ઞાન ભાવ ધરાવતા સામાન્ય સમજતા લેકે ગમે તેમ સમજે કે બોલે, તે અપ્રામાણિક વાતે તરફ લક્ષ્ય આપી શકાય નહીં. ૭. વિષયની ગંભીરતા ગ્રંથકારશ્રીએ આ વિષયને અભ્યાસ ઘણે વખત ગાળીને કરેલ હોય, એમ જણાઈ આવે છે. અને દરેકેદરેક બાબતેની બહુ જ ચોકકસાઈથી ચેગ્ય નેંધ લીધી છે. આ ગ્રંથનો વિષય ધાર્મિક મિલ્કતને લગતે છે. કથા વાર્તા કે તત્વ ચર્ચાને લગતો નથી જેથી કેટલેક અંશે નિરસ વિષય લાગશે પણ કાયદાના પુસ્તકની માફક આમાં પણ વ્યવસ્થિત રીતે ગૂઢ વાતે બતાવવાનું લક્ષ્ય છે. વ્યાખ્યાઓ, પારિભાષિક શબ્દ, ભેદ, પેટા ભેદો, ઉત્સર્ગ અપવાદ, અપવાદના પણ અપવાદ, વિધિ, નિષેધ, વિકલ્પ, શાસ્ત્ર પ્રમાણ, યુક્તિ, ઉપપાદન, સાબિતીઓ, પ્રમાણે વિગેરે કઈ પણ વિષયના રીતસર શાસ્ત્રની શાસ્ત્રીય પદ્ધતિ પૂર્વકની રચના પ્રમાણેની રચના મળી આવે છે. ૮ આ વિષયની વિશાળતા જેમ-શાસન-સંઘ-ધર્મ-તત્વજ્ઞાન-પદાર્થ વિજ્ઞાન, શાસ્ત્ર, સ્વાદુવાદ વિગેરે વિષ સાથે સંબંધ ધરાવતી બાબતે જેમ વિશાળ પ્રસ્થાન ધરાવે છે, તેમ આ વિષયનું નિરૂપણ પણ ખૂબ વિશાળ પ્રસ્થાન ધરાવે છે. અને તેની સ્કૂલ સમજની માફક સૂક્ષમ સમજ પણ હોય છે. કેમકે–આમાં બતાવેલા દ્રવ્યના ભેદમાં, બીજી રીતે, જૈન ધર્મના બીજા અંગે વિગેરે સ્વાદુવાદ દષ્ટિથી સમાવેશ પામતા હોય છે. તે તથા–પ્રકારના ગુરુ મહારાજની સાન્નિધ્યમાં રીતસર અભ્યાસ કરવાથી સમજી શકાય તેમ છે. દા. ત. દેવ-ગુરુ-ધર્મશાસ્ત્રમાં તથા ચાર પ્રકારના સંઘના ધર્મ પ્રેરક દ્રવ્યમાં દરેકને સમાવેશ થઈ શકે તેમ હોય છે. શું બાકી રહે તેમ હોય છે? તેથી જૈન શાસનની ધાર્મિક મિત્તેની વિસ્તૃત સમજમાં–શાસન-સંઘ-ધર્મ, શાઓ, તથા મિલ્કતની રક્ષા વિગેરેના નિયમો વિગેરે સમાવેશ થઈ શકે તેમ હોય છે. આટલી બધી વિશાલતા છે. ગ્રંથકારે–મુખ્યપણે વ્યવહાર નય તથા વ્યવહારથી નિરૂપણ કરેલું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ છતાં-નિશ્ચય નયથી સમજવા જેવી બાબતો તરફ દુર્લક્ષ્ય રાખેલ નથી. ક્યાંક ક્યાંક એ દષ્ટિથી પણ નિરૂપણ કરેલું છે.' મુદ્રિત આવૃત્તિઓ અને આ સંસ્કરણ આ ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે જુદી જુદી રીતે બહાર પડેલે છે. છતાં, તે વાંચવો ને વિચારો દુર્લભ રહ્યો છે., તેથી જેમ બને તેમ આ સંસ્કરણ, વાંચવા સમજવામાં સરળતા પડે, તેવી રીતે વિષયે છુટા પાડીને છપાવવા કોશીષ કરી છે. પરિશિ અનુક્રમણિકા, પ્રસ્તાવના વિગેરે પણ સરળતાથી ગ્રંથ સમજવામાં સહાયક થાય, તેવી કોશીષ કરી છે. એમ વાંચકો બરાબર જોઈ શકશે. ગ્રંથકારશ્રીએ પોતે જ લીધેલા જુદા જુદા શાસ્ત્ર ગ્રંથ વિગેરેના અવ તરણે જેમ બને તેમ નામનિર્દેશ સાથે જુદા જણાઈ આવે તેમ બતાવવા કોશીષ કરી છે. - - ૧૦. હજી વધારે વિશિષ્ટ સ્વરૂપનું સંપાદન જરૂરી છે છતાં કહેવું જોઈએ કે–હજી આ ગ્રંથનું પુનઃસંપાદન એવું થવું જરૂરી જણાય છે, કે–થકારના દરેક અવતરણે, શાસ્ત્ર ગ્રંથાતરના પાઠે વિગેરેના પૂરા નામ અને યોગ્ય સ્થળના નિદેશે સાથે સંપાદન કાર્ય થવું જોઈએ. તથા ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિમાં પણ બીજા શાસ્ત્રોમાંથી ઘણા પાઠે લીધેલા જણાય છે. તે આ સંસ્કરણમાં બધા સ્પષ્ટ રીતે જુદા પાડી બતાવાયા નથી. તે જુદા પાડી બતાવવા જરૂરી ગણાય. ઉપરાંત, શ્રી આગમોથી માંડીને, શ્રી પૂર્વાચાર્ય મહારાજાઓના અનેક શાસ્ત્ર ગ્રંથમાં આ વિષયને લગતી બાબતોના પાઠે, સમજ પડે તેવી રીતે પાછળ પરિશિષ્ટમાં બતાવવા જરૂરી ગણાય. જેથી આ વિષયની રજુઆત બહુ જ સારી રીતે થઈ ગણાય. જોકે–આ સંસ્કરણમાં તે દિશામાં થોડા પ્રયત્ને દેખાય છે. પરંતુ તે પૂરાં થાય તે યોગ્ય ગણાય. તેમ છતાં ચાલુ વ્યવહારમાં આ બાબતે ટૂંકમાં સમજવા માટે ગ્રંથ ઘણે જ ઉપગી છે. તેમજ સહાય કરનાર છે. તેમાં બે મત નથી. ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિની રચના લગભગ ૯૦૦ લેકમાં સમાવી અતિસંક્ષેપમાં કર્યો છે, છતાં ઘણું ઘણું સમજાવી દીધું છે. ૧૧. ગ્રંથનું નામ જૈન શાસન ધર્મદ્રવ્યવ્યવસ્થા વિચાર સમિતિક આ નામથી Page #10 -------------------------------------------------------------------------- ________________ '; 1 ગ્રંથના વિષય સ્પષ્ટતાથી સમજી શકાય તેમ છે. પરંતુ તેને ટુંકાવીને “ દ્રવ્ય સપ્તતિકા નામ રાખવામાં આવ્યું છે. ૧૨. ધક્ષેત્રમાં આજની ઇરાદાપૂર્વકની અન્યાય પૂર્ણ ડખલા. (૧) સ ંત સાહી જૈન શાસનને બદલે તેમાં અસૈદ્ધાંતિક લાક શાસનની વિનાકારણ દરમ્યાનગીરી પ્રવેશાવાય છે. પર પરાગત શ્રી સંઘના અધિકારાના બદલે (૨) પબ્લીક ટ્રસ્ટ એકટના કમીશનર તથા આડકતરી રીતે રાજ્યના બીજા ખાતાંઓની અને અમલદારે ની દરમ્યાનગિરી પ્રવેશાવાય છે. (૩) પાંચ આચારમય ધર્મ કાર્યમાં વાપરવાને બદલે બીજા દુન્યવી કાર્ચમાં વાપરવા આ મિલકતા તક મળે લઈ જવાના આદર્શો અને દૂરગામી ઉદ્દેશે। રાખવામાં આવે છે. (૪) બહારના દેશના અમુક જ લેાકેાના હિતના આદર્શીના કાયદાને મુખ્ય સ્થાન આપવા ખાદ શાસ્ત્રાજ્ઞાઓને સ્થાન આપવાની કામ ચલાઉ નીતિ રખાયેલી છે. જેથી શાસ્ત્રાજ્ઞાએ બાધિત થતી રહે છે. અને (૫) ધામિઁક મિલકતા જૈન ધર્મની છતાં, તેને જાહેર જનતાની મિલકતા ગણાવી. તેને આધારે રાજ્યતંત્રની સરકારી પાતે પાતાના કબજો અને ગર્ભિત માલિકી તેના ઉપર માની, વહીવટ ચલાવરાવતા હૈાય છે. ને ત્રીજી ઘણી ડખલેા પ્રવેશાવાતી હૈાય છે. તેની વિગતવાર સમજ લખાણના ભયથી અહીં આપી નથી આથી વિશેષ અન્યાય ના જુલ્મના બીજા દાખલા મળવા સંભવિત જણાતા નથી. આવું કદી જગતમાં બન્યું નથી. રાજ્યતંત્ર નાકરી કરતા ચેકીયાતની જેમ રક્ષણમાં સહાયજ થઈ શકે છે. પરંતુ દરમ્યાનગિરી કે થાડી પણ માલિકી ન સ્થાપી શકે. તે પછી સર્વેÖસર્વાં તેની માલિકી સ્થાપવાની તા વાત જ શી ? આ અન્યાયની નાગચૂડમાંથી જૈન ધર્મના ધાર્મિક સ્ત ંભે અને ધાર્મિક સ ંપત્તિઓ છેડાવવા માટે પેઢી દર પેઢી સતત જાગ્રત રહેવું જોઇશે. જયારે આજના આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલેા કે–આજના આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્રના વિશ્વ અદાલતના તાખામાં જગતની બધી ભાખતા હેાવાનુ મનાય છે, તે તે ન્યાયતંત્ર પણ કાઈ પણ દૂરની મહાસત્તાને તાબે હાવું જોઇએ. અને જો એમ હાય તા, એવી રીતની સત્તા અને માલિકી ચાલુ કરવી, એ ચેાગ્ય ન્યાયની પાયા ઉપર શી રીતે સંભવી શકે તેમ છે ? તા એ રીતે અન્યાયના પાયા ઉપરના કાયદાના ધેારણેાથી સર્વાધિકાર, સત્તા માલિકી વિગેરે શી રીતે સ્થાપી શકાય ? તેને ચેાગ્ય ન્યાયના કોઈ પણ સિદ્ધાંતના ટેકે નથી. એમ પ્રાચીન શેાધ ઉપરથી જણાય છે, આર્થિક, સામાજિક, તથા રાજ્યકીય તંત્રના ઉત્પાદક મૂળ તેા ધમ જ છે. તે ધમ અને તેના તે એ અંગેા ઉપર રાજ્યકીય સત્તા વિગેરે સંભવી શકતા જ નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ L[ ૭ છતાં, વિદેશીય સત્તાની અસર ભારતના ધર્મો ઉપર પણ જેમ તેમ કરીને પણ ગમે તે હાનાથી ઠોકી બેસાડવામાં આવેલ છે. તેમાં ન્યાય શી રીતે સંભવે છે ત્યારે–ખ્રીસ્તી ધર્મના મુખ્ય કેન્દ્ર રૂપ વડા ધર્મગુરુ પિપ, તથા તેની વેટીકન રાજ્યધાની વિગેરે ઉપર આ જગતનું કઈ પણ પ્રકારનું નિયંત્રણ રખાયેલ જ નથી. તો ભારતના પ્રાચીનતમ મહાન ધર્મો ઉપર શા આધારે ઠેકી બેસાડાયેલ છે? તેના સાચા કારણે કેઈ બતાવી શકતા નથી. છતાં લેકેના અજ્ઞાનથી, લાલચે બતાવીને, તથા ગુપ્ત ગોઠવણેથી, આપણે થોડા વખત પહેલાના આગેવાનેને યુક્તિ પ્રયુક્તિથી તે જાળમાં બહારવાળાઓએ દૂર દૂરના પ્રયત્નોથી ફસાવી લીધેલા છે. તે એક આ દુનિયામાં મહા ન અન્યાય શરૂ થાય છે. તેમાંથી સર્વ પ્રભુનું શાસન છુટે, તેવી હંમેશ સદ્દ ભાવના ભરી ભાવના ભાવતા રહી, તે સુ-દિવસની રાહ જોતા રહેવું જોઈએ. ૧૩. દેવાદિ દ્રવ્ય વિષે કુતર્ક ન કરવા જોઈએ. કેટલાક ભાઈઓ-બગરીબ અને બેકાર જૈન બંધુઓને આજીવિકા માટે દેવ દ્રવ્ય વિગેરે કેમ આપી ન શકાય! આવા પ્રશ્નો ઉઠાવે છે. અનેક રીતે સાધર્મિક ભાઈઓની દયા ચિતવે છે તે શી રીતે ગ્ય છે? સાધાર્મિક બંધુઓની ભક્તિ કરવી, તે ઘણું યોગ્ય છે પરંતુ તેની પાછળ વિવેક વિગેરે હોવા જોઈએ કે નહીં? ખરી વાત એ છે કે–એ ભાઈઓ ધાર્મિક દષ્ટિથી વિચાર કરતા નથી કેમકે તે બાબતને તેઓને અભ્યાસ નથી હોતે. તથા સાધર્મિક ભાઈઓ ગરીબ અને બેકાર બને છે, તેમાં વિદેશીય ધંધા દ્વારા લુંટ તથા શોષણ કારણભૂત હોય છે. તે રોકવા પ્રચાર કરવાને બદલે ધાર્મિક દ્રવ્ય તરફ નજર દોડાવવાનું પણ બહારવાળાઓ જ શીખવ્યું હોય છે, જેથી તે જાતના કાયદા કરવામાં આ જાતના પ્રચારથી લેકમત મેળવવાને નામે કાયદા કરી શકાય અને ભારતીય ધર્મ ક્ષેત્રમાં સત્તાપૂર્વકની દરમ્યાનગીરી કરી શકાય. . -- --- \ અને એ રીતે ધાર્મિક દ્રવ્ય સાધને મિલકતે ઉપર નિયંત્રણ આવવાથી તથા તેને બીજા કામે ઉપયોગ થવાથી તે ધર્મક્ષેત્ર નબળું પડતું જાય, જેથી બહારના ધર્મના પ્રચારને મોટા પ્રમાણમાં અવકાશ મળતું જાય. આવા કેટલાક દુરગામી હેતુઓને ધ્યાનમાં રાખીને બહારવાળાઓએ પિતાની તરફેણમાં લેકમત કેળવવા ઘણી ઘણી બાબતે ફેલાયેલ છે. તેની Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮]. આગળ પાછળની કુભાવના સમજ્યા વિના ઘણે ભાઈઓ ઉપાડી લે છે. અને પછી એવા અજાણ બંધુઓનું જુથ રચીને ધાર્મિક દ્રવ્ય ઉપર આઘાત પહોંચા ડનારા કાયદાને આવકારી ધર્મની મહા આશાતના પાપના ભાગીદાર બને છે. એક મુનિ મહારાજશ્રીને બે રોટલી દાનમાં વહરાવી, તેમાંથી એક પાછી માગવા જેવી વાત ધાર્મિક નાણું દુન્યવી કામમાં ખર્ચવા લઈ જવાની વાત બની રહે છે, તે ભાઈઓએ વિચારવું જોઈએ. ધમંતંત્રના આગળ પાછળના અંગ પ્રત્યંગ વિગેરેની વ્યવસ્થાને ન સમજનારા કેટલાક ભાઈઓને સાથે મળી જાય અને એ શ્રીમંત કે પદવીધર હોય તેથી શું ? તેમની સાથે વગર વિચારે કેમ બેસી જવાય? શાંતિથી કંઈપણ ધર્મના ધર્મિષ્ઠોએ આ વિચારવા જેવું નથી? તે પછી જૈનશાસનના અનુયાયિઓ તેની ઉપેક્ષા શી રીતે કરી શકે? ૧૪. આ ગ્રંથને સદ્દઉપગ છેવટે વિવેકી સુજ્ઞ ધાર્મિક ખાતાઓ (ક્ષેત્ર-ખિન્નાઈ) ના વહીવટ કરનારાઓને અને શાસન ભક્ત પૂજ્ય વર્ગ વિગેરેને ભારપૂર્વક જણાવ્યા વિના રહી શકાતું નથી કે-આ ગ્રંથને માત્ર કબાટ કે ગ્રંથભંડારની શોભા રૂપ ન બનાવી દેતાં ધાર્મિક વહીવટેમાં માર્ગદર્શક રૂપે સમજી અધિકારીઓની દરવણ તળે રહસ્ય સમજવા પૂર્વક ગ્રંથને ગ્ય રીતે સદુપયોગ કરે, કેમકે-આની જરૂર વારંવાર પડે તેમ છે. વિશેષમાં એ પણ રજુઆત કરવી અસ્થાને નથી કે–આજે વહીવટમાં ગુંચવણે વહીવટદારોને ન મુંઝવે, માટે ગ્ય રીતે મલીને તેવી બાબતમાં આજ્ઞા સંગત રીતે ગ્ય માર્ગદર્શન આપનારી સ્પષ્ટતાએ કરી લેવી જોઈએ. જેથી શ્રાવક વર્ગ સારી રીતે સરળતાથી વહીવટ કરી શકે. ૧૫. ધાર્મિક વહીવટ એ એક જાતની ધાર્મિક ક્રિયા છે. જેન ધાર્મિક મિલક્તના ખાતાઓને વહીવટ કરે, એ પણ એક જાતની ધાર્મિક વિધિ છે. ધાર્મિક અનુષ્ઠાન છે. ધર્મ-ક્રિયા છે. પાંચ આચારમાં તેને લગતી બાબતે જોડાયેલી મળી આવે છે તેથી તીર્થકર નામ કમ જેવું મહા પુણ્ય કર્મ બંધાય છે. તથા તેમાં ખામી રાખવામાં આવે તે તેના પ્રાયશ્ચિત લાગે છે. તેના માટે પ્રાયશ્ચિત પણ બતાવવામાં આવેલા છે. આ સ્થિતિ છે આજના કાયદાના જાણકારોને સત્ય સમજાવવા આપણે સક્રિય અને સફળ કેશીસ કરવી જોઈએ આમ હોવાથી તેમાં હસ્તક્ષેપ એ ધર્માચરણમાં હસ્તક્ષેપ રૂપ બની રહે છે. આ બાબત કાયદાના જાણકાર મારફત આપણે તથા પ્રકારના Page #13 -------------------------------------------------------------------------- ________________ નિષ્પક્ષપાતી અધિકારીઓને સમજાવવાની વ્યવસ્થિત કોશીષ કરવી જોઈએ. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના શાસન અને શ્રી સંઘ ઉપર નિયંત્રણ એ “ર મૂત જ અવિષ્યતિ જેવી એક આશ્ચર્યકારક દુર્ઘટના બની છે. એમ સચોટ રીતે સમજવાની જરૂર છે. ૧૬. શ્રમનિરાસ રાજ્ય સત્તાની દરમ્યાનગિરીથી વહીવટો વધારે સારા રહે છે.” એ વાહિયાત દલીલ છે. તે વિના પણ શાસન અને સંઘ શું ન રાખી શકે? આજ સુધી લાખે વર્ષોથી શી રીતે ટકતું આવ્યું છે? ખરી રીતે દરમ્યાનગીરીની પાછળ ધાર્મિક દ્રવ્યની રક્ષાને શુદ્ધ ઉદ્દેશ કયાં છે ? તક આવે બીજે ખેંચી જવા માટે કબજે કરી રાખવાની નેમ નથી એ કોણ સાબિત કરી શકે તેમ છે? કે તેમાં જરૂરી સેવા રાજ્ય સ્થાપિત કરવાની બાબત વિષેનું દુઃખ જણાવવામાં આવે છે. શ્રી શંખેશ્વરજી મહાતીર્થ સં. ૨૦૨૪ જે. વ. ૨ ને પૂ૦ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય મુનિશ્રી અભયસાગર ગણી ચરણે પાસક નિરૂપમસાગર Page #14 -------------------------------------------------------------------------- ________________ આ સંપાદકી ય છે. જિનશાસનની વ્યવસ્થા પદ્ધતિ આદર્શ છે, ગમે તેટલા કાળના ઝપાટા આવે તે પણ શ્રી તીર્થકર ભગવંતેએ સ્થાપેલ વ્યવસ્થા તંત્ર અટૂટ છે. કેમકે રાગભાવના પાયા પર મંડાયેલ સંસારની જડ ઢીલી કરનારા વીતરાગ ભાવને મુખ્ય રાખીને જિનશાસનની સઘળી વ્યવસ્થા ગોઠવાયેલ છે. આવી આદર્શ વ્યવસ્થાની માહીતી પૂરો પાડતો આ ગ્રંથ સુવ્યવસ્થિતપણે પુનર્મુદ્રિત બની શ્રી સંઘ સમક્ષ ઉપસ્થિત કરાય છે. આ ગ્રંથન સંપાદનમાં મહેસાણાની અવયુરિવાળી પ્રત તથા છાણી અને સુરતના જ્ઞાન ભંડારની હસ્તલિખિત પ્રતિની ઘણે સહવેગ મળે છે. વર્તમાન કાળે બુદ્ધિવાદને દુરુપયોગ કરવાના અનેક સાધને વધી રહ્યા છે. જિનશાસનની અંતરંગ વ્યવસ્થામાં પણ બુદ્ધિવાદની વિકૃતિથી નાણાંકીય વહીવટને વ્યાવહારિક કાર્ય માની શાસ્ત્રનિરપેક્ષતા આજના વહીવટદારોમાં કાળ બળે પાંગરતી જાય છે. તેને અટકાવવા આવા ગ્રંથનું વાંચન, મનન, પરિશીલન જરૂરી છે. આ દષ્ટિકોણથી પ્રસ્તુત ગ્રંથરત્નનું સંપાદન કર્યું છે. શક્ય પ્રયત્ન આમાં શુદ્ધિ પરત્વે પુરતું ધ્યાન આપ્યું છે છતાંય છઘ સ્થતાના કારણે કે દષ્ટિદેષ આદિથી રહી ગયેલી ભૂલે માટે મિથ્યા દુષ્કૃતમાંગવા પૂર્વક પ્રસ્તુત ગ્રંથના પઠન-પાઠનાદિથી પુણ્યાત્માઓ જિનસાનની આદર્શ વ્યવસ્થા પદ્ધતિને મર્મ સમજે એ મંગલ કામના. લી. ૨૦૨૪ ) જે. સુત્ર ૧૫ / સંપાદક, Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી... ... 66 "" દેવગુરૂ કૃપાએ ચતુવ ધ શ્રી સંઘ સમક્ષ ધમ દ્વ્યની શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે સુરક્ષા કરવાની માહીતી આપનાર શ્રી દ્રવ્ય સપ્તતિકા ગ્રંથ વિશિષ્ટ પદ્ધતિથી સંપાદન કરેલ અને સરળ ગુજરાતી અનુવાદ સાથે પ્રસ્તુત કરતાં ખૂબ જ આનંદ થાય છે. જિન શાસનની આરાધના દ્વારા વીતરાગ ભાવની કેળવણી દરેક ધર્મના અનુષ્ઠાનામાં ગૂંથાયેલી હાય છે, વિશેષ કરીને અથ−કામની દુનિયામાં રહેનારા ગૃહસ્થાને વીતરાગ ભાવ તરફ વધારવા માટે કાંટો કાંટાને કાઢની જેમ ધર્મસ્થાનાના નાણાં તંત્રની સફળ વ્યવસ્થા કરવાની આદશ પદ્ધતિ વિચારક પુણ્યાત્મા માટે આદરણીય બતાવી છે. આ પદ્ધતિનું સફળ રેખાચિત્ર આ ગ્રંથમાં મામિક રીતે છે. ધસ્થાનાના વહીવટદારો માટે આ ગ્રંથ મા દક-ભામિયા રૂપ છે. જો કે આ ગ્રંથમાં જણાવાયેલી કેટલીક વિગતા આગમિક અને ગહન છે. ગુરૂગમની જરૂર તેા પડવાની જ, છતાં એકંદર આ ગ્રંથ ધર્મ દ્રવ્યના સાનુખ ધ સંરક્ષણુ માટે ખૂબ જ ઉપયાગી માર્ગદર્શન આપનાર છે. આ ગ્રંથ સસ્કૃતમાં પ્રતાકારે પ્રથમ પ્રસિદ્ધ થયેલ છે તેમ જ ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયેલ છે. પણ આજના 'વિસંવાદી વાતાવરણમાં યાગ્ય માર્ગદર્શન આપી શકે તેવું તે ગ્રંથનું સંપાદન કાð-મુદ્રણ કાર્ય ન હેાઈ પૂ. આગમ સમ્રાટ, ધ્યાનસ્થ સ્વગત આગમાદ્ધારક આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ. પટ્ટધર વાત્સલ્યસિંધુ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિકયસાગરસૂરીશસામ્રાજ્યે પૂ. આગમા. શ્રીના પરમ વિનેય શાસન પ્રભાવક આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર શિષ્યરત્ન પૂ. શાસન સુભટ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધસાગરજી મ.ની હાડે।હાડ શાસન રક્ષાની ભાવના અને તમન્ના ભરી પ્રેરણાથી વિવિધ શાસન રક્ષાના કાર્યો કરનારી શ્રી જૈન સંસ્કૃતિ રક્ષક સભા ચાણસ્મા હસ્તે બામ્બે પબ્લિક ટ્રસ્ટ એકટની સુપ્રિમ હાઈ કાટ દિલ્હીમાં અપીલ વખતે આ ગ્રંથે ખૂબ જ મહત્ત્વના સહયાગ આપેલ. તે પ્રસંગે પૂર્વ ઉપાધ્યાય ભગવતે આ ગ્રંથ વ્યવસ્થિત રીતે છપાવીને ધમ સ્થાનેાના વહીવટદારાને સુયેાગ્ય જાણકારી પ્રાપ્ત થાય તેની ભાવના થયેલી તે મુજબ પૂ. ઉપાધ્યાય મહારાજશ્રીની પ્રેરણાથી ઘણા કામેામાં ગુંથાએલા અને નાદુરસ્ત તબીયત છતાં તાત્ત્વિક વિચારક વિદ્વદ્વરત્ન સાક્ષર શિરામણ ૫. પ્રભુદાસભાઇએ સ`પાદનના ભાર સ્વીકાર્યાં આ ગ્રંથ ઉપરની પ્રાચીન હ॰લિ॰ અવસૂરિવાળી પ્રત મહેસાણા યશેવિ. જૈન પાઠશાળાના જ્ઞાન ભંડારમાંથી મળી આવતાં ખૂબ જ અનુકુળતા રહી. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] - સંપાદકશ્રીએ છાણી, સુરત આદિ જ્ઞાન ભંડારની હ૦ લિ. પ્રતિએ મેળવી યથાશય સંશોધનમાં ખૂબ જ પ્રયત્ન ઉઠળે છે. છેવટે ખૂબ જ શ્રમ ઉઠાવીને આ ગ્રંથને અવસૂરિ સાથે નવેસરથી સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરી આપે. આ રીતે આ ગ્રંથને વધુ ઉપયોગી બનાવવા સંપાદકશ્રી એ અવર્ણનીય શ્રમ ઉઠાવ્યું છે. તે બદલ અમે તેમના ઋણી છીયે. આ ગ્રંથના સંશોધનનું કાર્ય બનતી કાળજીથી કરવામાં આવ્યું છતાં દષ્ટિદેષ આદિથી રહી ગયેલ ભૂલનું પરિમાર્જન તથા બીજી પણ ગ્રંથને વ્યવસ્થિત પ્રકાશિત કરવાની અનેક જવાબદારીઓને પૂ-ઉપાય શ્રી મ૦ ના નિદે. શાનુસાર પૂ-ઉપાય ભગવંતના શિષ્ય મુનિ અભયસાગર ગણું શિષ્ય સેવાભાવી મુનિ શ્રી નિરૂપમસાગરજીએ સહર્ષ ઉઠાવી છે. તે બદલ અમે તેઓને ભાવભરી વંદના પૂર્વક અનુમોદના કરીએ છીએ આ ગ્રંથના પ્રકાશનને ખર્ચ મહેસાણા જૈન સુધારાખાતાની પેઢીના કાર્યવાહકોએ જ્ઞાન ખાતામાંથી આપીને અપૂર્વ ધર્મપ્રેમ દાખવ્યો છે. તે બદલ અમે તેઓના ધર્મપ્રેમની નોંધ લઈએ છીએ. આ ગ્રંથને સંસ્કૃત વિભાગ ખ્યાવર (અજમેર) પ્રેસમાં છપાએલ છે. બાકીને ગુજરાતી વિભાગ આદિ અમદાવાદમાં વસંત પ્રેસમાં છપાએલ છે. આ મુદ્રણકાર્યમાં હાર્ટએટેકની નાજુક તબિયતે પણ ધકકા-ફેરા તથા કાળજી રાખીને સક્રિય સઘળે સહકાર આપનાર સેવાભાવી શ્રી સારાભાઈ પિપટલાલ ગજરાવાલાના ધર્મપ્રેમની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. - પૂરે ખર્ચ આ પ્રકાશનમાં મળેલ છતાં કિંમત કેમ? એ પ્રશ્ન અસ્થાને નથી. પણ તેને ખુલાસો એ છે કે જ્ઞાનખાતામાંથી આ ગ્રંથ છપાયે છે. તે સાધુ-સાધ્વીજીને જ આ ગ્રંથ કામ આવી શકે. ગૃહસ્થીઓએ તે નકરે-કિંમત આપ્યા વિના દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની ચીજ વાપરી શકાય નહીં તેથી પડતર ખર્ચની કિંમત રાખી છે. તે રકમ જ્ઞાન ખાતે જમા થશે. જેમાંથી બીજા ગ્રંથનું પ્રકાશન થઈ શકશે. છેવટે છદ્મસ્થતાના કારણે કે દષ્ટિદેષથી રહી ગયેલી ભૂલે માટે ક્ષમાયાચના સાથે ચતુવિધ શ્રી સંઘને નમ્ર વિનંતિ છે કે આ ગ્રંથને સદુપયેગ વધુ પ્રમાણમાં કરે-કરાવે અને સંપાદકના અને અમારા પ્રયાસને સમૃદ્ધ બનાવે. વીર નિ. સં. ૨૪૯૪ લી. વિ. સં. ૨૦૨૫, જેઠ સુદ ૨ | પ્રકાશક પીપલી બજાર, ઈન્દર (સીટી) 1 શ્રી જૈન સંઘકી પેઢી નં. ૨ (મ. પ્ર.) | Page #17 -------------------------------------------------------------------------- ________________ गाथा १ मंगलाचरण विषय वृत्तिसह मूल देव-गुरु-स्वरुप संबंध प्रयोजन માથા ૨ देवादि द्रव्य-व्याख्या कदा न देवादि द्रव्य ? મુ-શ્રાવ થા न देवादि द्रव्य दृष्टांत માથા રૂ सप्त द्वार द्वार-प्रयोजन सप्त द्वार १ मेद द्वार गाथा ४ पञ्च भेद भेद - व्याख्या भेद-भावार्थ साधारणગ-ધર્મ-દ્રવ્યમેવ गाथा ५-६ मुख्याधिकारी विशेषाधिकारी २ वृद्धि-द्वार ગાથા ૧-૨ देवादि द्रव्य - चिन्ताधिकारी अनुक्रमणिका पृष्ठानि ૩-૧ ३ ३ ५ ૭-૧૧ “ A ८ ८ १० १२-१३ १२ १३ १४-१७ ૧૩ ૧૪ ૧૪ १६ -१७- ५१ ५-११ १७-१८ ૧૭ ૧૮ અનુવાદ ગાથા ૧ મોંગલાચરણ દેવગુરુનું સ્વરૂપ સબંધ પ્રયેાજન ગાથા ૨ દેવા દ્રવ્યાની વ્યાખ્યા વાદિ દ્રવ્ય ક્યારે ન ગણાય ? મૃગ શ્રાવકની કથા દેવા'દ દ્રવ્ય ન થાય, તેનાં દૃષ્ટાન્ત સાત દ્વારા ગાથા ૩ સાત દ્વારા દ્વારાનું પ્રયાજન ૧. ભેટદ્વાર ગાથા ૪ દ્રવ્યના પાંચ ભેદા ભેદાની વ્યાખ્યાઓ ભેદેાના ભાવા સાધારણ અને ધમ દ્રવ્યની જુદી જુદી સમજ ર. બુદ્ધિદ્વાર ગાથા ૫ થી ૧૧ દૈવાદિ, દ્રવ્યની સાર સંભાળ કરનાર અધિકારી ગાથા ૫-૬ મુખ્ય અધિકારી વિશેષ અધિકારી ૐ7” = ૫-૮ * * G ८ ૮-૯ ફ્ ૧૦૧૨ ૧૦ ૧૦ ૧૦ ૧૨ ૧૩-૩૨ ૧૩ ૧૩–૧૫ ૧૩ ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૨-૨૨ गाथा ७ પુષ્ઠssmને રક્ષણે .. साध्व-अधिकार गाथा ८ દ્વિ-વિનાશ-મૂઢ-ગ विधि-अविधि-व्याख्या वृद्धि-स्वरूप વૃદ્ધિ - ન્ન ૨૧ ૨૮-૭ સત્તર . દ્વિ-મુહચ વિધિ વારિ-વ્ય-કૃદ્ધિ સુ-awાર વિધિ-દ્ધિ-રોષ. विधि-महत्ता ઇ-પુત્ર દ્રય, જવા अनिवार्य-अविधि विधि-जाग्रती ૨૧ ગયા છે ૧૫-૧૭ ખાસ પ્રસંગે સાધુઓને પણ રક્ષણ કરવાને અધિકાર - ૧૭ ગાથા ૮ ૧૭ થી ૨૪ - વૃદ્ધિ અને વિનાશના મૂળ બીજ ૧૮ વિધિ અને અવિધિની વ્યાખ્યા ૧૮ વૃદ્ધિનું સ્વરૂપ ઉદ્ધિ વિષેની ચર્ચા ૧૪ ઉત્તરવૃદ્ધિ કરવાનો મુખ્ય વિધિ ૧૪ વૃદ્ધિ અને સાર, સંભાળને મુખ્ય વિધિ ૧૯ દેવ-કળ્યાદિની વૃદ્ધિના ઉત્તમ પ્રકારે ૨૦ અવિધિથી વૃદ્ધિ કરવાના ષો વિધિની મહત્તા શેઠના બે પુત્રની કથા ૨૨ અનિવાર્ય અવિધિ વિધિ માટે સાવચેત રહેવાનું ગાથા ૯ ૨૪-૩૦ વૃદ્ધિ કરવાના ઉપાય તેમાં વિધિ અને અવિધિથી વૃદ્ધિ . ‘કરવાના સ્વરૂપો જીર્ણોદ્ધારના વિશિષ્ટ લાભો સાર, સંભાળ, રાખવાનું વિશિષ્ટ સ્વરૂપ ઉઘરાણીમાં પૂરતી કાળજી રાખવી સાર-સંભાળ કરવામાં ઉપેક્ષા રાખવા વિષે- મહેન્દ્રપુરના શ્રાવકેની કથા ૨૮ દેવાદિ દ્રવ્યનું દેવું વિગેરે તુરત જ આપી દેવું જોઈએ ૨૮ ઋષભદત્ત શ્રાવકની કથા નકર વિગેરેની સારી રીતે, સાર ૩૦ સંભાળ કરવાના લાભ ૩૦ ગાથા ૧૦-૧૧ દેવાદિ દ્રવ્યની વૃદ્ધિ કરવાની પ્રશંસા કરવાના કારણે ૩૦ माथा ९ वृद्धिकरणोपाय विधि-अविधि-वृद्धि स्वरूप जमोदार विशिष्ट-लाभ . ૪૨ चिन्ता-विस्तृत विशिष्ट स्वरुप ૧૨ उद्ग्राहिणी-चिन्ता ४४ चिन्ताकरणोपेक्षा-महेन्द्रपुर-श्रावक कथा ४५ વારિ-ય-વ્ય-શીઘ-દાન ऋषभ-दत्त कथा सुचिन्ता-करण-लाभ ૧૦૧૨ ગાથા ૨૦, ૨૨ વારિ-દૂષ્ય>વૃત્તિ-રાંણા-જારા उत्तम-अधिकारि-योग्यता-स्वरूप Page #19 -------------------------------------------------------------------------- ________________ અધિકાર-૩ સંવર' ' જિલ્લા વિશે વિચાર गाथा १२ વિરૂ-૭૨ (૧) (હેવાતચ) भोग-उपभोग-स्वरूप उचितोपभोगो ५४ उचित अनुचितोभोगोपभोग निर्माल्य-व्यवस्था अभिषेक-जलवन्द्यता પાર્થ-ચોથોપયોં अस्थानोपयोग दोष-निवारण देवसेन-मातृकथा ઉત્તમ અધિકારીની યોગ્યતાનું સ્વરૂ૫ ૩૧ અધિકારીને ઉપસંહાર ૩૨ વૃદ્ધિના દ્વારમાં વિશેષ વિચારવા જેવું ગાથા ૧૨ ૩ થી ૪૪ (૧) (દેવ દ્રવ્યના) ભોગ અને ઉપભેગનું સ્વરૂપ ૩૨ દેવ દ્રવ્યના વપરાશ રીત ૩૩ ઉચિત્ત ભેગ અને ઉપભેગ... ૩૩ અનુચત ભેગ અને ઉપભેચ. નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર અભિષેક જળને વંદન પદાર્થોને એગ્ય ઉપયોગ અસ્થાને વાપરવાથી દેશે, અને તેના નિવારણ દેવ સેનની માતાની કથા ૩૮ (૨) જ્ઞાન દ્રવ્યને ઉપયોગ (૩) સાધારણ દ્રવ્યને ઉપયોગ (૪) ગુરુ દ્રવ્ય વિષે ગુરુ દ્રવ્યના વપરાશની વ્યવસ્થા વિષે (૫) ધર્મ દ્રવ્યને જુદે ઉપયોગ બીજાના દ્રવ્યની વપરાશ કરવાની (२) ज्ञान द्रव्योपयोग (૩) સાધાર- વ્યોયોની (2) સુર ગ્ય ૬૬. વ્યવસ્થા () ગુરુપૂણાચ विनियोग व्यवस्था धर्मद्रम्य पृथग् व्यय । अन्य व्यकिदव्योपयोग-विधि अन्त्याऽवस्था-दान विनियोग विधि ६७ आभड-श्रेष्ठिकथा अमारी द्रव्य व्यवस्था उच्चक्षेत्रे ज्ञानद्रव्यऽऽदि व्यवस्था - १ द्रव्यलिङ्गि व्यय-व्यवस्था धर्मोपकरण स्थान स्थापना છેલ્લી અવસ્થામાં દાન અને વપરાશનો વિધિ આભડ શેઠની કથા અમારી દ્રવ્ય વ્યવસ્થા જ્ઞાનાદિ દ્રવ્યને ઉચ્ચ સ્થાને જ , , ઉપગ . દ્રવ્ય લિંગિના દ્રવ્યને ઉપયોગ, અને વ્યવસ્થા કે ધર્મોપકરણ સારી રીતે સાચવીને, તેના યોગ્ય સ્થાને મુકવા ૪૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] ૩. વિનાશદ્વાર ગાથા ૧૩. દિ દ્રવ્યના ૩ વિનાશકાર गाथा १३ ' જેવ-દ્રવ્ય ૧. મUT २. उपेक्षा ३. प्रज्ञापराध गाथा १४ दोहन ગાથા ૨૫ आदान-भङ्ग निन्दा भयजन्य चिन्ता कर्तृक उपेक्षा दोष गाथा १६ उपेक्षा कर साधु दोष विनाश मेद ११२ गाथा १७ विनाश प्रेरक आंतरिक दोष संग्रह विनाशक स्वपक्ष, परपक्ष स्वरुप પર ८२ ૧. ભક્ષણ--- ૨. ઉપેક્ષા ૩. પ્રજ્ઞાપરાધ ગાથા ૧૪ દોહન-દોહવું ગાથા ૧પઆવકને ભંગ કરવો નિન્દાના ભયથી સાર-સંભાળ કરનારે, તે કાર્ય કરવાની ઉપેક્ષા કરવાના-દેષ ૪૯ ગાથા ૧૬ ૫૦ સાધુને પણ ઉપેક્ષા કરવાને લાગતે દેષ ૫૧ વિનાશના ૧૧૨ ભેદે ' પર ગાથા ૧૭ વિનાશ પ્રેરક મૂળ આંતરિક દોષને સંગ્રહ વિનાશ કરનારા, સ્વપક્ષે અને પરપક્ષનું સ્વરૂપ. ગાથા ૧૪ ચિત્યાદિ દ્રવ્યની બાબતમાં સાધુ મહારાજની ત્રિકરણ શુદ્ધિ શી રીતે રહે? તે વિચાર, ગાથા ૧૯, ૨૦ ઉત્તર ત્રિકરણની શુદ્ધિના વિકલ્પ વિનાશ નિવારવા માટેના સાધુએ. કરવાના પ્રયત્નોની આવશ્યકતા જૈન શાસન સંબંધી ઉપકારક કર્તવ્યોની મહત્તા પુષ્ટાલમ્બનમાં પ્રમાણ સંદેહ દેલાવલી વૃત્તિ શ્રી પન્નવણ સૂત્ર વૃત્તિ गाथा १८ साधु त्रिकरण शुद्धि विचार ૮૩–૮૨ જાથા ૨૨, ૨૦ उत्तर, त्रिकरण शुद्धि विकल्प विनाश-निवारक साधु प्रयत्न आवशक्यता जिनशासनोपकार कर्तव्य महत्ता पुष्टालम्बने प्रमाण दर्शन (१) संदेह दीलावठी वृत्ति (૨) શ્રી સૂત્રકૃતિ (3) THIRS (રાગ VVVV Page #21 -------------------------------------------------------------------------- ________________ ૮૮ (४) आवश्यक प्रत्याख्यान अध्ययन (५) सुनक्षत्र सर्वानुभूति मुनि द्रष्टान्त उत्सर्गाऽपबाद-मार्ग व्यबस्था ८८ ८९ * ४ गुणद्वार गाथा २१, २२ वृद्धि कारक उत्तम लौकिक फल જાથા ૨૨, ૨૪ लोकोत्तर उत्तम फल सागर श्रेष्ठि कथा गाथा २५ तात्विक उत्तम फल ૧૦૧ ઉપાશક, દશાંગક, પ્રમાણુ , , ૫૯ આવશ્યક પ્રત્યાખ્યાન અધ્યનું પ્રમાણ સુનક્ષત્ર, સર્વાનુભૂતિ મુનિ દૃષ્ટાન્ત ૬૦ ઉત્સર્ગ અને અપવાદ માગની વ્યવસ્થા ૪ ગુણદ્વાર ગાથા ર૧-૨૨ વૃદ્ધિ કરનારને લૌકિક ઉત્તમ ફળ ગાથા ૨૩–૨૪. લકત્તર ઉત્તમ ફળો સાગર શેઠની કથા ગાથા ૨૫ તાત્વિક ઉત્તમ ફળો દોષ દ્વારા ગાથા ૨૬ વિનાશકને ભવાતરમાં પ્રાપ્ત થનારા દેષો ગાથા ૨૭ બધિ દુર્લભપશુને મેટ દેષ ક૭ ગાથા ૨૮ ફરીથી સમકિત ગુણ પામવામાં વિલંબ થવા રૂ૫ દેશનાં વિચાર ગાથા ૨૯-૦૦. દેષ કરવાથી કેવા કેવા દુષ્ટ ફળ, વિપાકે પ્રાપ્ત થાય? સંખ્યાતા ભની પરંપરા ચાલવા વિષે સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત અસંખ્યાત ભવ સુધી પરંપરા ચાલવા વિષે રૂદ્રદત્તની કથા દિમબર સંપ્રદાયના તથા અન્ય દર્શનના ધર્મ ગ્રંથોના પ્રમાણે દેવ દ્રવ્યાદિના વિનાશકને આ ભવમાં તથા પરભવમાં તથા પરભવમાં પ્રાત થતા દોષો गाथा २६ देवादि-द्रव्य-विनाशक प्राप्त परभबिक -दोष दर्शन १०४ মাথা ও बोधि दुर्लभता महा पापदर्शन । गाथा २८ पुनः सम्यग् दर्शन प्राप्ति विलम्ब दोष विचार ૧૦૪" જાથા ૨૧, ૨૦ दोष जन्य दुष्ट विपाक संख्यात-भव सानुबन्धता विषये संकाश दृष्टान्त - - ૧૧ असंख्यात-भविक-सानुबंधतारुद्रदत्त कथा " ૧૧ . दिगम्बरीय-अन्य-दर्शनीयधर्मग्रन्थ प्रमाण ११८ इह भव-भवान्तर दोष प्राप्ति १२० ૨ १११ ૧૧૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૮ ] TI ૨૧, ૨૨, ૨૩, ૨૪૨૨૦-૨૨૪ चोरित - देवादि द्रव्योपयोग दोष. दोषपात्र मुनि માથા ૩૧, ૨૬, ૨૭ विशेष - दोष-दर्शन ૧. આજ્ઞા મ २. अनवस्था ३. अनाचार ૪. મિથ્યાહ્ન વૃદ્ધિ-વિરાધના ५. संयम विराधना ६. आत्म विराधना ૭. પ્રવચન વિરાધના ८. जैन शासन हेला ९. सत्सङ्ग- स्वरुप तत् कर्तव्यता दुःसङ्ग-त्याग ગળ્યા ૨૮, ૨૨, ૪૦, ૪૩, ૪૨, ૪૩ सत्संग स्वरुप अर्थे - शुद्धि मूल-व्यवहार शुद्धि व्यवहारशुद्धि रहितता - दोष ધર્મ નિર્ાत्यागोपदेश સુદ-વર્ગ १२० १२३ १२४ १२६ गाथा ४५ आलोचना दान प्रतिक्रमण गाथा ४४ धर्म - निन्दा - कारण त्यागोपदेश ६ प्रायश्चित द्वार १२४ १२४ १२४ १२४ १२६ १२६ १२६ १२७ १२८ ૩૩-૧૪૪ १३१ चन्द्रकुमार कथा १३४ देवाssदि द्रव्य भोग संसर्गादि त्याग १३९ १२९ १३० १४५ १५५ १५५ १५५ ગાથા ૩૧, ૭૨, ૩, ૩૪, ચેારેલી. દેવાદ દ્રવ્યને કરવામાં દેષા મુને પણ દેષ પાત્ર થાય. ગાથા ૩૫, ૩૬, ૩૭ વિશેષ દેજે! ૧. પ્રભુ આજ્ઞાને ભગ ૨. અનવસ્થા ૭૬ થી ૭૮ ઉપયાગ ૩. અનાચાર ૪: અનાચારથી મિથ્યાત્વમાં વધારે ૫. સંયમ વિરાધના ૬. આત્મ વિરાધના ૭. પ્રવચન વિરાધના ૮. જૈન શાસન–નિન્દા ૯. સત્સંગ કરવા દુ:સંગ તજવા ગાથા ૩૮ ૩૯, ૪, ૪૨, ૪૨, ૪૩ સત્સંગનું સ્વરૂપ વ્યવહાર શુદ્ધિ શુદ્ધ ધન, શુદ્ધ આહાર, શુદ્ધ શરીર, શુદ્ધ ધર્મ યાગ ગાથા ૪૫ આલાયના દેવી પ્રતિક્રમણુ * * % ૨૬ ૧ થી ૯૦ ૮૧ ૮૨ વ્યવહાર શુદ્ધિ વિના ઉત્પન્ન થતાં ધનિંદા આદિ દાષા ધર્મની નિંદા કરાવવાથી થતુ પરિણામ દાષનના સંસર્ગ ના ત્યાગ કરવા ચંદ્ર કુમારની કથા વાદિ દ્રવ્યને ઉપભોગ કરનારના સંબંધ વિગેરેને પણ ત્યાગ કરવા e ગાથા ૪૪ ૯૦ થી ૯૧ ધર્મ નિંદાના કારણે ના, ત્યાગના ઉપદેશ ૯૦ ૬ઠ્ઠું· પ્રાયશ્ચિત્ત દ્વાર ૯૨ થી ૯૩ ર સર ૮૩ ८४ .. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તની વિધિથી શુદ્ધિ કરવાનું ફળ ૯૨ प्रायश्चित्तविधि शुद्धि-फल प्रायश्चित्त विधान शिघ्रतोपदेश १५५ गाथा ४६ १५६ प्रायश्चित्त विधि-द्वार संग्रह . નાથા ૭, ૪૮ (१) आलोचक योग्यता द्वार १५७ गाथा ४९ १६०-१६६ (૨) મોરના રાન-ગુય દ્વાર - ૧ गाथा ५० પ્રાયશ્ચિત્ત-દાન- विस्तृत विचार गाथा ५१, ५२ (૨) મોરના-મ गाथा ५३ ૧૬૭૮ (૨) સભ્ય-ssોજના દ્વાર गाथा ५४, ५५ (૫) ટૂવ્યાદ્રિ-શુદ્ધિ ૧૮૦ द्रव्यादि ૧૮૦ गाथा ५६ निःशल्याऽऽलोचना-कर्तव्यता ૧૮૨ गाथा ५७ १८३-१८५ आलोचना-शुद्धि-फल-गुण-प्राप्ति १७६ ૧૦૫ ૧૭૮ ૧૮૦ ગાથા ૪૬ પ્રાયશ્ચિત્ત વિધિના દ્વારને સંગ્રહ ૯૩ ગાથા ૪૭-૪૮ ૯૩ થી ૯૬ (૧) આલાયકની ગ્યતાનું દ્વાર ૯૩ ગાથા ૪૯ (૨) આલેચના કરાવનાર ગુરુ ૯૬ ગાથા ૫૦ પ્રાયશ્ચિત્ત આપનાર ગુરૂને વિસ્તારથી વિચાર ગાથા ૫૧–પર ૧૦૪ (૩) આલોચના કરવાના ક્રમનું દ્વાર ૧૦૪ ગાથા ૫૩ (૪) સારી રીતે આલોચના કરવાનું દ્વાર ૧૫ ગાથા ૫૪-૧૫ ૧૦૫ થી ૧૦૮ (૫) વ્યાદિ શુદ્ધિ ૧૦૬ દ્રવ્યાદિ ૧૦૭ ગાથા ૫૬ ૧૦૮ શલ્પ રહિતપણે આલયના કરવી ૧૦૮ ગાથા ૫૭. ૧૦૯ થી ૧૧૧ આલોચનાની શુદ્ધ રાય અને, ગુણોની પ્રાપ્તિ ગાથા ૫૮ ગુરુ દ્રવ્યના ઉપયોગનું પ્રાયશ્ચિત્ત ૧૧૧ ગાથા ૫૯ દેવ દ્રવ્ય, અને સાધારણ, દ્રવ્યના ઉપગનું પ્રાયશ્ચિત્ત ૧૧૧ ૭, દૃષ્ટાન્ત દ્વાર ગાથા ૬-૦૦ ૧૧૬ થી ૧૨૦ દૃષ્ટા આપવાનું પ્રજન, આ ભવના દૃષ્ટાન્તોમાં સિદ્ધપુર શ્રાવકવર્ગ ૧૦ ૨૮૨ गाथा ५८ ગુદ-5-રિમોન-કાશ્વત गाथा ५९ - સાધારણ–દેવ-દ્રવ્યોગમો વાષિત ૧૮૨ ૨૮૩_ . ૧૮રૂ ७ दृष्टान्त द्वार જાથા ૬૦, ૬૭ दृष्टान्त-प्रयोजन इह-भविक दृष्टान्त सिद्धपुरीय श्रावक-वर्ग Page #24 -------------------------------------------------------------------------- ________________ .२२ ] संकाश - श्रावक भवान्तर दृष्टान्त ज्ञान-साधारण- द्रव्य-विनाशेकर्मसार- पुण्यसार-दृष्टान्त देव-गुरु- द्रव्य - विनाशे कालमहाकाल - आदि दृष्टान्त संकाश - दृष्टान्त विशेष -विचार गाथा ६८ विधि-मार्ग - आदर गाथा ६९ ग्रन्थकार नम्रता गा० १ थी ७ गा० ८ उपसंहार गा० ९,१०,११ गा० १२ गा० १३, २० गा० २१-२५ १८९ १९५ " २०३ २०९ २०४ २१४ २१४ २१४ २१४ ३ विनाश द्वार अवचूरिनागु० अनुवादमां ४ गुण द्वार गाथा ७०, ७२ अन्तिम मङ्गल ग्रन्थकार - गच्छ प्रन्थकार गुरु-परंपरा- ग्रन्थ रचना स्वरुप २१५ मङ्गल - भावना २१५ वृत्तिकार प्रशस्ति २१६ १८५ तः पृष्ठ - अशुद्धि वास्तवतया १८५- २२२ - शुद्धिः । अशुद्ध पृष्ठ दर्शनार्थ - चिह्नम् । विषय पृ० मंगल व्याख्या द्वारो २२ १ भेदद्वार - अधिकारी वृद्धिद्वार २८ २ वृद्धिद्वार अधिकारी ५२ ७६ ભવાન્તર દૃષ્ટાન્ત્રમાં સકાશ શ્રાવકનું दृष्टान्त કર્રસાર–પુણ્યસાર જ્ઞાન અને સાધારણુ દ્રવ્યને વિનાશ કરવામાં કસાર પુણ્યસારના દૃષ્ટાન્તા દેવ-દ્રશ્ય સુરુ કાજ વિનાશમાં કાળ, મહાકાળ વિગેરેના દૃષ્ટતે સંકાશ દૃષ્ટાન્ત વિષે, વિશેષ વિચાર ઉપસંહાર अवचूरिका अनुक्रमणिका १५३ १०२ ગાથા કેટ વિધિ ભાગમાં આદર કરા ગાથા ૯ ગ્રન્થકારની નમ્રતા ગાથા ૭૦-૬૧ અંતિમ મ ́ગળ ગ્રંથકારના ગચ્છ, ગ્રંથકારની ગુરુપરંપરા, ગ્રંથ રચનાનું સ્વરૂપ, મગલમય ઈચ્ન વૃત્તિકારની પ્રશસ્તિ ૧૨૭ ૧૨૬ ૧૨૬ ૧૨૬ ૧૨૬ ૧૨૬ ૧૨૬ થી ૧૨૭ विषय ५ दोष द्वार ६ प्रायश्चित्त द्वार गा० २६-४४ गा० ४५-४९ गा० ५० गा० ५३-५४-५५ गा० ५६-५९ गा० ६०-६४ गा० ६५-६७ ૧૨૦ ૧૨૩ ૧૨૮ वृत्ति - प्रशस्ति पृ० १४७ १६५ १७४ १८२ १८८ २०८ २१२ २१६ Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ૧૫ ૧૩૪ અવચૂરિ–ગુજરાતી ભાષા પર્યાય અનુક્રમ મંગળ-વિષય વિગેરે ૫. દેાષ દ્વાર ગા. ૧ ગા. ૨૬ દેવાદિદ્રવ્યની વ્યાખ્યા ગા. ૨૭ ગા. ૨૮ ગા૦ ૨ ગા૦ ૨૯-૩૦ મુખ્ય ભેદો ગા૦ ૩૪ ૧૬૦ ગા૦ ૩ ગા૦ ૩૭ ૧૬૦ ગા૦ ૩૮-૩૯-૪૦ ૧૬૨ ૧. ભેદ દ્વારા ગા૦ ૪૧-૪૨ ૧૬૪ ગા. ૪ ૧૩૫ ગા૦ ૪૩ ૨. વૃદ્ધિદ્વાર અધિકારી ગા૦ ૪૪ ૬. પ્રાયશ્ચિત્તદ્વાર ગા૦ ૫-૬ ૧૪૭ ગા. ૭ ૧૪૭ ગા૦ ૪૫ ગા૦ ૮ ૧૪૭ ગા૦ ૪૬ ગા૦ ૯-૧૦–૧૧-૧૨ ૧૪૮ ગા૦ ૪૭-૪૮ ૩. વિનાશદ્વાર ગા૦ ૪૯ ગા. ૫૦ ગ૦ ૧૩ ૧૫૫ ગા. ૫૩ ૧૪ ૧૫૬ ૧૫૬ ગા૨ ૫૮ ૧૭-૧૮-૧૦-૨૦ ૧૫૭ ગા૦ ૫૯ ૪. ગુણકાર ગા. ૬૦ ગા. ૨૧-૨૨ ૧૫૮ ગા૦ ૬૨-૬૩ ગા. ૨૩-૨૪ ગા- ૬૪-૬૫-૬૬-૬૭ ગા. ૨૫ ૧૫૯ વૃત્તિની પ્રશસ્તિની અવસૂરિ ૧૬૯ ૧૫ hh ofic th olc Page #26 -------------------------------------------------------------------------- ________________ મૂલગ્રંથ : સુધારીને વાંચે શુદ્ધિ પાનું લીટી પાનું લીટી શુદ્ધિ ७५ दब कत्थ चये भगवद द्रव्य ॥ ८२ ८५ धण्ण अहंदा औदासीन्य इति भणिओ प्रमादो जिग्गहेणं म्लेच्छ वसुदत्त बध्नाति चैत्य शुद्धेः रोधः वैशयो णरो Sग चौरा गृहणाति तप्पच्चया खिसा चिय पुरश्च चैत्या सणिवेसे ८५ भावतीर्थ १०४ ऽथं १०६ चेइय १०६ लक्षणा ૧૧૩ वर्तिनः १२० ऽऽदिद्वारा १२२ तद १२२ बिन्दु १२३ सशूकस्ये १२४ व्बुड्नी ૧૨૭ अणुहवेऊण १३० ऽऽदि ૧૩૭ दौ.स्थ्या १३८ अर्हच्चैत्य १४१ संघेन नियोजिता १५॥ चिन्ता १५२ अन्यदऽपि १५२ °पभोग १५८ नैवेद्य १० णिम्मल्लं ११२ ऽऽआरोपितं ૧૬૩ १६६ णे १११ पुष्टा ११७ ओरसिक १६८ णिय १७१ चैत्य १७१ मूनि अर्थ राजकीय राजकीय सामाचारी . पकुव्वी व्यवच्छेदा ऽतिचाराणां सामाचारीके णर १४ आचार्या पश्चात् पश्चात् सूत्रा चैत्य Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ 2 2 2 ૨૦૫ | ૨૩ પાનું શુદ્ધિ પાનું શુદ્ધિ વર્માનિ ૨૦૧ चतुर्विंशति ૧૭૫ लिगिणो २०३ TI. ૬૭ ૧૭૫ ૨૦૪ दर्शितम् वैपरीत्य ૧૭૫ (अयं हि गीतार्थ ૨૦૫ II. ૬૭ ' निश्रयोहनीयः) युवयोर्भाग्यम् ૧૮૩ ૨૦૬ वि-पक्षे Rા. ૬૭ ૧૮૩ Wા. ૬૭ परस्यैव अर्पित ૧૮૯ २०७ विमृश्य ૧૯૧ ऽर्थ Rા. ૬૭ ૧૯૨ शत्रुञ्जय शान्तनों ૧૯૩ अपुपूजन् ૧૯૫ જા. ૬૪ ૧૯૫ दव्वुवओगी જા. ૬૪ ૧૯૯ ૨૨ - વિશુદ્ધ ૨૧૭ चैत्य ૧૯૯ ૨૨ sseટ્ટો ૨૧૮ ૧૮ मुद्रिते પા. ૧૮૯ થી ૨૧૪ સુધી પાના નંબર ખોટા છે. ને શુદ્ધિ પત્રમાં શુદ્ધ નંબર પ્રમાણે ૧૮૫ થી ૨૨૦ છે. એ પ્રમાણે શુદ્ધિઓ લખી છે. છે 2 २८७ तत्थ २०८ જ જ ર તથૈવ ૨૧૧ અદ્વિતં ૨૧૫ પાનું લીટી ગુજરાતી અનુવાદ : સુધારીને વાંચે શુદિ પાનું લીટી ૪૧ થાય ૪૪ ૧૬ ૧ ૧ धण्ण ૪૪ ૧૪ पमहुं ४७ ૨૮ ૧૫ સાક્ષી જાવજીવ ૫૧ ૫૩ ૫૪ ૨૧ एए -- -- પ૯ મહારાજને ભેગમાં દેવદ્રવ્ય અથવા ચૈત્ય 최해 બતાવે પા૫ મુંઝાયેલે થયા થયા રો તે વિરોધી किरचं . હિત ઉચિત. ----પીડા સહન માટે શ્રાવકે ૭૨ ૧૩ ७४ गर ৩৬ ૨૮ णे દેવસેનની ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ FF & & ૧૦૩ ૧૦૯ ૧૯ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૨ ૧૨૪ ૧૨૪ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૮ ૧૩૦ ૧૩૧ ૧૩૫ ૧૩૬ ૧૩૬ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૧ ૧૪૧ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૩ લીટી ૩ ૧૨ ૧૯ ન છે ? ” ૧૫ ૫ ૫ ૧૪ ૧૬ ૧૯ २७ ૧૪ ૧૭ ૩૧ ' ૩૦ . ૪ ७ ૨૫ ૨૯ ૨૯ ર ૨૮ ૩૧ ૨૩ ૨૪ ૧૧ ૨૨ २८ ૩૩ ૩૩ શુદ્ધ પનું ઉત્સૂત્ર ૧૪૪ ૧૫૩ स्त्रा વીતી આલાચના ક્ષયાપશમ ક્ષયે પશમ જાવવ ખીજ जावज्जीवाए જાવજીવને જાવવા संपत्ति સંપત્તિ ક્ષયાપશમ કરતા જણાવ્યા પિંડસ્થ શત્રુંજય માહાત્મ્ય પામ્યા વિશુદ્ધિ પ્રતિકા તેની સાધુપણા ગણીને ક્ષેત્રની જ વાપરી ભંગાકિ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૬૦ ૧૬૨ ૧૬} ૧}} ૧૬ ૧}} ૧૭૦ ૧૭૯ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૧ ૧૭૧ હાય હરાજી હરાજી હરાજી શત્રુ જય ૧૧ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૦૩ ૧૭૩ ૧૭૩ અપેક્ષાએ ૧૭૩ ગર્ભાપાત કહેવડાવાય ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૫ ૧૭ લીટી ર ૨૦ ૩૩ ૩૪ ૨૫ ૧૧ ૨૧ ૪ ૩૧ ૧૬ २० ૨૬ २८ ૧–૧૦ ૧-૧૫ ૧-૨૩ ૧૦૨૫ ૨-૪ ૨-૧૯ ૧-૧૧ ૨-૧૦ ૨૦૧} ૨-૨૫ ૧-૨૬ ૧-૩૩ ૧-૩૪ ૧–૧૧ ૧-૧૯ ૨-૩ ૨-૬ ૨૦૧૩ ૧–૧૧ ૧-૨૪ ૧–૨૭ ૨-૨૦ ૧-૪ શું હું બંધારણ -कथञ्चन खलु ऽभिधानं ટ્વ-વિષ્ય निगम વ્રતને પ્રતિમાં જોઈ એ દ્રવ્યલિ ગ એ લિંગી લિગ એ પ્રકારે हारवं सो बुद्धीए जोगे इच्छह णेयं ववहारेण धम्म षोडशकादि बृहच्छान्ति छेद भाष्य निशीथादि पंचाशक धनेश्वर अनुद्धरा शतक सम्यक्त्व विजय लुम्पाक गंधीला भावनगर वर्धमान देवसेन Page #29 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ श्री जिना य नमः ॥ - वाचक - श्री - लावण्य - विजय विरचिता स्वो प-ज़-वृत्ति-यु ता अन्य - क तृ' का ऽव चूरिका सहिता च - श्री - द्रव्य - सप्तति का [ द्रव्य - सित्तरी 1 - Page #30 --------------------------------------------------------------------------  Page #31 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ श्री - पर मा • ऽऽ त्मने नमः ॥ * इह ग्रन्था-ऽऽरम्भे उपक्रमः। ग्रन्थ शिष्ट-समय-परिपालनाय विघ्नोपशान्तये श्रोतृ-प्रवृत्तये च मङ्गला-ऽदिकं प्रतिजानीते :सिरि-वीर-जिणं वंदिय धम्म-गुरु तत्त-बोहगं धीरं, । देवा-ऽऽइ-दव्व-तत्तं सुआ-ऽणु-सारे णिरूवेमि ॥१॥ "सिरि-वीर” ति। श्री देव-गुरु- + "श्री वर्धमान-जिनं मङ्गलं विषय स्व-धर्मा-ऽऽचार्य च वन्दित्वा सम्यग्-मनो-वाक्-कार्यनत्वा __"प्रणिधाय" इत्य-ऽर्थः, देवा-ऽऽदि-द्रव्य-तत्त्वम्-देवा-ऽऽदि-द्रव्यस्य स्व-रूपम् निरूपयामि-विविच्य वक्ष्ये" इति-क्रिया-कारक-संटङ्कः । श्रुत-परम्परा- केन ?" श्रुता-ऽनुसारेण श्राड-दिन-कृत्वा-ऽऽदि-ग्रन्था-ऽनुसारेण । अत्रप्राकृतत्वात्-तृतीया-ऽर्थे सप्तमी। निर्देशश्च। जगत-शास्त्रसम्बन्धः। Page #32 -------------------------------------------------------------------------- ________________ ४ ] १ मङ्गला - SSदिकम् देव-पुर्वोः सर्वा- † “की-दृशं वीर - जिनं गुरु ं च ?" ऽतिशायि महत्त्वं सर्वोप कारित्वं च । चतुर - ऽतिशय स्पष्टता । तत्त्व बोधकम् अनुग्रह-धी- प्रयुक्त सदा ऽऽगमोपदेशतः ? तथा - भव्यानां यथाऽऽवस्थित - बोध - जनकम् । अनेन - उभयत्र परम्परया साक्षाच + "पुनः कीदृशम् ?" परोपकारित्वं दर्शितम् । धीरम् = मरणाऽन्त-कष्टोपनिपातेऽप्यनुत्सूत्र प्ररूपक स्व-भावम् । अनेन - उभयत्र सु-गुरुत्वं सूचितम् । यदुक्तम् : श्री- विशेष - SSवश्यके "उस्सुत्त -भासगाणं बोहि - णासो अण-त-संसारो . । पाण- Soचये वि धीरा उस्सुत्तं तो न भासंति. ॥ १ ॥” तत्त्वतः स्वोपकारकत्वमऽपि * भाषितम् । "श्री - वीर - जिनम्, तच्च बोधकं च" + अत्र [ गाथा - १ इति-पद-द्वयेन सद्-भूताऽर्थ- प्रतिपादन- परेण चत्वारो भगवद:- Sतिशयाः प्रकाशिताः । Page #33 -------------------------------------------------------------------------- ________________ गाथा-१ ] १ मङ्गला-ऽऽदिकम् 1 तद्- . . तत्र१. "श्री"-शब्देन-ज्ञाना-ऽतिशयः। २. "वीर"-इत्य-ऽनेन-पूजा-अतिशयः। ३. "जिनम्" इत्य-ऽनेन-अपाया-उपगमा-ऽतिशयः । ४. “तत्त्वबोधकम्" इत्य-ऽनेन-वचना-ऽतिशयः । पारमा-ऽर्थिक- फल-गर्भमङ्गल __ "एवम्रहस्यं प्रयोजनं च। चतुर-ऽतिशय-प्रतिपादन-द्वारेण उभयोरेकत्व-दर्शनेन च गुरु-देवयोः - पारमा-ऽथिको फलोपहित-प्रणिधान योग्यताऽभिहिता"-इति-भावः । ग्रन्थ-प्रयोजना. + तथाधिकारिणोः प्रयोजना-ऽऽदि-निरूपणं चसूचनम् । "लोकादू" भाव्यम् । इति ॥१॥ TOD Page #34 -------------------------------------------------------------------------- ________________ ६] १ मङ्गला - SSदिकम् अवचूरिका [गा. १] १ आज्ञा २ [ तृतीय-गाथोक्त-भेदाऽऽदि-द्वार- प्रतिपादितं स्व-रूपम् ] ३ [ मार्गा - sनुसारिणाम ] ४-५ [ श्री वीर - जिन-धर्म-गुर्वोः ] ६ " साक्षाद् - * परमे - ष्ठि- गुरुत्वम्" इत्यऽर्थः । ७ [ तद् = इति पद्स्य " तस्मात् = उपरोक्त व्याख्यानेन निम्नोक्तः भावः ज्ञायते" इत्य-Sर्थध्वनेः " इति भावः" इत्य ऽनेन सह संबन्धो विज्ञेयः । को भावः ? एवम् - गाथा - पूर्वा ऽर्द्धेन, “गुरु- देवयोः T-Sर्थिकी फल- जनक- प्रणिधानस्य पारमा योग्यताऽभिहिता भवति" इति भावः । ] I-sपेक्षतयाss ८ [ गुरु- देवयो: - “ नय-सा-S सन्नोपकारित्वेन गुरु-पदस्य पूर्व-पदनिपातः” इति सम्भाव्यते । [ गाथा - १ 2 [ आदि - पदेन " अधिकारी" ग्राह्यः । परमेष्ठि-कुरुत्वं साक्षाद् - गुरुत्वं च - ( छा० ) Page #35 -------------------------------------------------------------------------- ________________ गाथा- २ ] देवादिद्रव्य व्याख्या | देवा - ssदिद्रव्यत्वं कदा न स्यात् ? + अथ २. देवा - SSदि द्रव्य - व्याख्या देवाऽऽदि द्रव्य-वाच्यमाऽऽह ओहारण बुद्धी देवा - SSईणं पकप्पिअं च जया । जं धण-धन्न - प्पमुहं, तं तदव्वं इहं णेयं ॥२॥ त्ति यत्= धन-धान्या - SSदिकम् = वस्तुयदा=यत्-काला-ऽवच्छेदेन प्रकल्पितम् = "ओहारण०" † अवधारण–बुद्ध्या = भक्त्या ऽऽदि विशिष्ट नियम- बुद्धया देवा-SSदिभ्यो= "उचितत्वेन देवा sse sर्थ एवेदम् अहंदा - ऽऽदि-पर-साक्षिकम् - व्यापार्यम्, न तु मदाऽऽद्य ऽर्थे" इति - प्रकृष्ट-धी- विषयी - कृतम् : तदा तद्= इह = अत्र प्रकरणे “निश्री - कृतम्” इति यावत्, तद्-द्रव्यम्- - तेषां देवा ssदीनां द्रव्यम् - देवा ssदि- द्रव्यम् ज्ञेयम् = "बुधैः" इति शेषः । + एवं सति - "संकल्पित-मात्रम् [ अर्हदा - SSदि-दृष्टि-मात्र-पतितं चदेवा ssदि द्रव्यं न भवति " इति तत्त्वम् । ७ Page #36 -------------------------------------------------------------------------- ________________ २ द्रव्या-ऽऽदि-द्रव्य-व्याख्या [गाथा-२ + तेननैवेद्य-पूजा-ऽर्थ सङ्कल्पितमऽपि स्व-निश्रितमऽशनाःऽऽदिकं स-परिकर-मृगा-ऽभिध-द्विज-श्राद्धेन । साधुम्यो विधिवद् दत्तं महा-फलायाऽभूत् , अन्यथा उमयेषां स्फुटं दोषोपपत्तिः स्याद् । यदुक्तम्वसु-देव-हिण्डी-दितीय-खण्डे सङ्घा-ऽऽचार-वृत्तौ च :"कोसल-जण-वए “संगय-सन्निवेशे " जिण-भत्तो " गास-च्छायण-मित्त-भोई मिगो-नाम-बंभणो परिवसइ। .. " तस्स ता-रिसी “मइर" त्ति पिया। " सुया “वारुणि" त्ति। " कयाइ मिगेणाऽणुन्ना " भद्दे ! करेहि देव-कए भत्तं । " जओ चउहाऽऽगमे पूआ भणिया। " तथाहि" "तित्थ-यरो अरिहंतो । " तस्स चेव भत्तो कायव्वा । साय पूआ-वंदणा-ईहिं भवइ । Page #37 -------------------------------------------------------------------------- ________________ गाथा-२] २ देवा-ऽऽदि-द्रव्य-व्याख्या . पूर्य पि पुप्फा-ऽऽमीस-थुइ-*पडिवत्ति-भेयओ चउ-विहं पि जहा-सत्तीए कुज्ज "त्ति" * अत्र यथा-संभवम् ___ अ-विकला-ऽप्तोपदेश-परिपालना प्रतिपत्तिः। " तओ- - " "पुष्फ-पूआओ विज्ज-पूआ पवर" त्ति " मण्णंतीए तीए देव-कज्जे सज्जियं भोयणं । " साहवो य उवागया पच्चक्ख-मुक्ख-मग्गो इव । " तिण्हं पि जणाण समवाओ-"पडिलाभेमु" त्ति । - वड्डमाण-भावेहि तेहिं साहवो पडिलाभिया । " गिण्हंति मुणी वि किंचि .. " तेसि सुह-भाव-वुड्डि-ऽत्यं ।" अत्र विशेषा-ऽर्थो बृहत-कल्प-भाष्यतो भाव्यः :तो पूआ-दाण-फलेणेवं तिहं पि तेसिं संजायं । राय-कुले भोग-फलं जम्ममम्मिं. "अ] हो पूअ-माहप्पं " ॥१॥ तथातव-णियमेण य मुक्खो, दाणेण य इंति उत्तमा भोगा, देव-ऽच्चणेण रज्जं, अणसण-मरणेण इंदत्तं. ॥ २ ॥ " ततः. भवा-ऽन्तरे च- मृग-द्विजा-ऽऽदयो मुक्ति प्रापुः । इति ।" Page #38 -------------------------------------------------------------------------- ________________ १०] २ देवा-ऽऽदि-द्रव्य-व्याख्या [गाथा-२ विधि-निषेध- स्पष्टते। अत एव"पूजातः प्रागदेव-पूजा-सत्क-स्व-चन्दन-भाजनात् पात्रा-ऽन्तरे हस्त-तले वा. गृहीत-चन्दनेन कृत-भूषणः श्राद्धो देवानऽर्चयेत्। है तथा स्व-गृह-दीपोऽपि देव-दर्शना-ऽर्थ मेव देवा-ऽग्ने आनीतो देव-सत्को न स्यात् । * तथा देवा-ग्रेढौकितं नैवेद्य-पात्रा-दिकमऽपि देव-सत्कं न स्यात् । .. है तथा "उचित-नव्या-उन-पक्वा-उन-फला-ऽऽदे: देवस्य परो ढौकनं साधो-निमन्त्रणं च विना, स्वयमऽ-ग्रहणम् ।" इति यावज्जीव-नियमे सति तद-s-करणे नियम-भङ्गः नियमा--भावे तुतद--निवेदने भक्ति-भङ्गा-ऽऽशातना स्यात् । Page #39 -------------------------------------------------------------------------- ________________ गाथा- २ ] "न तु तेन २ देवा - SSदि - द्रव्य - व्याख्या देव-दृष्टं देव-सत्कम् " न देव - द्रव्य-भक्षण-दोष-प्रसङ्गः ।" इत्याऽऽदि-विधि - निषेध - वादोऽपि घटते । इति ॥ २ ॥ “तित्थं पुणचाउव्वण्णे समणसंघे" भावार्थ - तीर्थ याने चार प्रकार का ( साधु-साध्वी - श्रावकश्राविका ) श्रमणप्रधान संघ । — श्री भगवती सूत्र "भावे तित्थं संघो" भावती याने श्रीसंघ "संघो तो णाणचरणसंघाओ" संघ याने ज्ञान - दर्शन - चारित्र का समूह । — श्रीविशेषा० भाष्य [ ११ Page #40 -------------------------------------------------------------------------- ________________ १२ ] ३-सप्त द्वाराणि [गाथा-३ द्वार-सप्तकोपक्रमः। रूपम्। * अथ सप्त-द्वारैः देवा-ऽऽदि-द्रव्य-प्ररूपणां दर्शयति...:भेयावुड्ढी णासो गुण-दोसा पाय-च्छित्त-दिट्ठ-ऽन्ता. । एएहिं दुवारेहिं एअस्स परूवणा णेया . ॥३॥ "भेय." त्ति + तत्रसप्त-द्वार-स्व- . १. शैक्ष-शिक्षा-प्रयोजका द्रव्य-प्रकाराः=भेदाः। २. सम्यक्-चिन्ता-पूर्वा स्व-धना-ऽऽदि-प्रक्षेप-विधिना तदु-पचितिः वृद्धिः। ३. लोभा-ऽऽद्युदयोदीरित-भक्षणो-पेक्षणा-ऽदिना तद्-धानिः विनाशः। ४. तयोः करण-वारणा-ऽऽदिना पुण्या-ऽनुबन्धि-पुण्या-ऽदेर्लाभः गुणः । ५. तद्-विनाशोद्वेलित-पापा-ऽनुभावः दोषः । ६. तद्-विशोधकोऽनुष्ठान-विशेषः-प्रायश्चित्तम् । ७. क्रमात्गुण-दोषयोः प्रवृत्ति-निवृत्ति-दाा-ऽथं निरूपित मुदाहरणम् दृष्टा-ऽन्तः। प्ररूपणा- एतैः बुद्धि-स्थैः वैशिष्ट्यम् । द्वारैः एतस्य-देवा-ऽऽदि-द्रव्यस्य प्ररूपणाणेया-सम्यग्-ज्ञान-विषयी-कार्या । Page #41 -------------------------------------------------------------------------- ________________ गाथा-३] ३-सप्त द्वाराणि [ १३ यतः-- “सम्यग-ज्ञानत एव सम्यगप्ररूपणा प्रतिपत्तिश्च भवति" इति-भावः ॥ ३ ॥ धर्मद्रव्य संरक्षण महिमा चेगय-कुल-गण ____संघे उवयारं जो कुणइ णिरासंसी । पत्तेयबुद्ध गणहर तित्थयरो वा तओ होइ ॥ भावार्थ- चैत्य-कुल-गण-संघ की भक्ति जो व्यक्ति है निष्काम बुद्धि से करता है, वह इसके फल स्वरूप प्रत्येकबुद्ध-गणधर या तीर्थकर बनता है। -श्री प्रावश्यक नियुक्ति सात क्षेत्र "सप्तक्षेत्री-जिनबिम्ब-जिनभवनाऽऽगम-साधु-साध्वीश्रावक-श्राविका-लक्षण" जिन बिंब (मूर्ति), जिन मंदिर, सम्यक्झान, साधु, साध्वी, श्रावक एवं श्राविका-ये सातक्षेत्र हैं। -धर्मरत्न प्रकरण अधि० २ rrrrrrrrrr Page #42 -------------------------------------------------------------------------- ________________ १४] १४ ] १. भेद-द्वारम् १. भेद-द्वारम् [गाथा-४ गाथा-४ । अथ भेद-द्वारोपक्रमः। उद्देशा-ऽनुक्रमेण ___ आदि-शब्द-नियमितं मूलोत्तरा-ऽन्वितं भेद-द्वारमाह :तं णेयं पंच-विहं[:-चेइय-दव्वं च गुरुअ-दव्वं च । णाणं साहारणगं धम्म. पत्तेयं तं ति-विहं .॥४॥ "तं यं०" इति भेद-स्व-रूपम् । * तदु-देवा-ऽऽदि-द्रव्यम् ज्ञेयम् पञ्च-विधम्--निश्रा-विषय-भेदात् पञ्च प्रकारम् । यथा-- उत्तर-भेदाः। १. चैत्य-द्रव्यम्, २. गुरु-द्रव्यम्, ३. ज्ञान-द्रव्यम्, ४. साधारण-द्रव्यम्, ५. धर्म-द्रव्यम् च। + तथा तदु-मूल-भेद-भिन्नं देवा-ऽऽदि-द्रव्यम् प्रत्येकम्त्रि-विधम् जघन्या-ऽऽदि-भेदेन त्रि-प्रकारं भवति । * अयं भावः चैत्यस्य अर्हद्-बिम्बस्य निश्रितम् द्रव्यम्="देव-द्रव्यम्” इत्य-ऽर्थः । चैत्य-द्रव्यस्व-रूपम्। Page #43 -------------------------------------------------------------------------- ________________ गाथा-४ ] चैत्य- द्रव्यभेदाः । गुरु-द्रव्या-ऽऽदिस्व-रूपम् । अत्र- “चैत्यं जिनौकस्तद्-बिम्बे, चैत्यो जिन सभा - तरुः ।” इति-हैम-वचनात् — स- परिकर - प्रासादो वास्तु-रूपत्वेन + तच्च १ भेद-द्वारम् यथाऽर्ह - मूल्याऽऽद्य - ऽपेक्षया त्रिघा: १. जघन्यम् २. मध्यमम् ३. उत्कृष्टं च । तत्र- देव-द्रव्येऽन्तर्भूतत्त्वात्पृथग् नोक्तः, इति । १. नैवेद्य-मृदु-वंशोपकरणा-ऽऽदि जघन्यं द्रव्यम् । २. वस्त्र-धातु-काष्ठ-भाजनोपकरण- चतुष्पदाऽऽदिमध्यमं द्रव्यम् । ३. कनक-रूप्य-मौक्तिक वास्तु- क्षेत्रा ऽऽदि उत्कृष्टम् । २ एवम् यथा-संभवम् - गुरु-द्रव्यं भाव्यम् । ३ " भीमः” इति - "भीम-सेनः” न्यायात् ४ तथा ज्ञानम् = ज्ञान- द्रव्यम् पूर्ववत् “पुस्तक- द्रव्यम्" इत्य- ऽर्थः । साधारण- द्रव्यम्=चैत्यसमुद्धरण-योग्यम् । "ऋद्धि-मच्छ्रावक-मीलितं भाण्डा - ऽऽगार - रूपं "क्षेत्र द्रव्यम्" इत्य ऽर्थं । तदपि - [ १५ त्रिधा भाव्यम् । - पुस्तका - SSपद्-गत - श्राद्धाऽऽदि Page #44 -------------------------------------------------------------------------- ________________ १६ ] साधारण व्याख्या । साधारण-द्रव्यधर्म- द्रव्य-भेदः । ५. धर्म-द्रव्यम् = प्रायः साधारण-धिया तदपि - त्रिधा । चैत्य-ssa -[ द्वादश ]-धर्म-स्थानेयथा-शक्ति व्यय - निमित्तम्प्रतिज्ञातं द्रव्यम् । + अत्र " एवम् पञ्च- दश-भेदाः स्युः" इत्य-ऽर्थः । तच्च १. भेद-द्वारम् एकत्वे सति अनेक-संबन्धित्वम् - साधारणत्वम् । नियत-त्-विषयापेक्षया । उत्तरं तु — अथवा निश्रा - काले कार्य-काले वा, प्रवर्त्तकधी भेदाद् 1 तथा — अ- नियतोभया-पेक्षया च भेद्यम् । विषय-भेदाद्वा सर्वत्राऽपि भेदः अत्र - स्व-धिया स्फुटं बोध्यः । [ गाथा-४ जघन्या - ssदि- द्रव्य-विस्तारः वृद्धि - नाश-प्रायश्चित्त-विवरणा - ऽवसरे वक्ष्यते ॥ ४ ॥ ॥ इति समाप्तं प्रथमं भेद-द्वारम् ॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ २ वृद्धि-फारम् १ अधिकारी [ १७ + अ चंत्या -दि- द्रव्यवृद्धयअधिकारिनिरूपणम् । . “एषां वृद्धौ. वक्ष्यमाणं [गाथा-२१=२५] सत्-फलमुदेति" इति कृद्धि-द्वार-निरूपणा-चंद- - ... चैत्य-कारणा-ऽधिकारि-गुणोपलवान पञ्चाशकाथाम्बान आदौसामान्यतः 'तर-ऽधिकारिणं निरूपयति :अहिगारी य गिह-त्थो सुह-सयणो वित्तमंजुओ कुल-जो। अ-खुद्दो धिइ-बलिओ मइमं तह धम्म-रागी य . ॥५॥ गुरु-पूआ-करण-रई सुस्सूसा-ऽऽइ-गुण-संगओ चेव । णायाऽहिगय-विहाणस्स धणियमाऽऽणा-पहाणो य.।६। [पञ्चा०७-४-५] “अहिगारि०” त्ति, “गुरु-पू०” ति। अत्र उत्सर्गत:ई-दृग-गुणो गृह-स्थः प्रायःअधिकारी देवा-दि-द्रव्य-वृद्धि-कर्ता "जिनरुक्तः" ...तद्-. अधिकारिस्व-रूपम् । अधिकारिगुणाः । "को-दृग् गृह-स्थः ? .. १. सुख-स्व-जना अमुकूल-कुटुम्बा-ऽऽदि-वर्ग-सहितः २. वित्तवारन्याया-ऽजित-ऋद्धिमान, Page #46 -------------------------------------------------------------------------- ________________ २-वृद्धि-द्वारम् १ अधिकारी [गोथा-५-६ ३. युक्तःराज-सत्कारा-दि-योग्यः, "प्रत्यनीका-ऽदिना-परिभूतः" इति-यावत्, ४. कुल-जः सद्-वंश्यः, कृत-प्रतिज्ञा-दि-निर्वाहकः, ५. अ-क्षुद्रः दान-शौण्डः, .... ६. धृति-बलिका=चित्त-समाधान-लक्षण-सामर्थ्य-युक्, तथा ७. ज्ञाता-विद्वान्, प्रस्तुत-विधानस्य% "चैत्य-द्रव्या-ऽऽदि-वृद्धि-विधेः" इत्यर्थः। ८. आज्ञा-प्रधानः आगम-पर-तन्त्रः, ९. धर्मा-ऽऽसक्तः , १०. गुरु-भक्ति-रतः __"पूजनीय-सेवा-परायणः" इत्य-ऽर्थः, ११. शुश्रूषा-ऽऽदि-गुणैः संगतः="विवेकी" इत्यर्थः, १२. मतिमान् स्वतः प्रशस्त-धी-मान् । * अयं भावःई-दृशः श्रद्धावतः सा-ऽनुबन्ध-सत्-फलाः चैत्य-द्रव्या-ऽऽदि-वृद्धि-व्यवहाराः - सु-साध्याः स्युः, तत्-प्रति-कूला भक्षण-ऽऽदि-दोषा अपि निवार्याः स्युः । वि-स-दृशस्तु दुः-साध्या एव। * ततःयस्य यथा तथासामर्थ्य, । प्रवर्तते। .. .... इति ॥५-६॥ अधिकारित्वसाफल्यम् । - Page #47 -------------------------------------------------------------------------- ________________ गाथा-७] २ वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः - है अथविशेषतोऽधिकारि. . . अत्रैवनिरूपणम् । विशेषत: तद-ऽधिकारिणो निरूपयति :मग्गा-ऽणुसारी पायं, सम्म-दिट्टी तहेव अणु-विरई .। एए ऽहिगारिणो इह विसेसओ धम्म-सस्थम्मि .॥७॥ __ "मग्गा-Sणु०” त्ति * १ भवा-ऽभिनन्दि-दोष-रहितः मित्रा-ऽदि-दृष्टि-सहितः 'शम-संवेगा-ऽऽधुपलक्षितः तथा-विध-मन्द-मिथ्यात्व-कषायोदय-भाग, भजनया च-... ... जैन-क्रियावान, तथा-भव्यः _ 'मार्गा-ऽनुसारी स्यात् । मार्गा-ऽनुसारित्व- यदुक्तम् धर्म-परीक्षाऽऽदौ :"मग्गा-Sणुसारि-भावो आणाए लक्खणं मुणेयव्वं .। किरिया तस्स ण णियया . पडिबन्धे वाऽवि उवयारों". १६ तत्-तत्-तत्त्वा-ऽनुकूल-प्रवृत्ति-हेतु-परिणामो - मार्गा-ऽनुसारि-भावः। सैव___ "द्रव्या-ऽऽज्ञापि" उच्यते। .... तत्र- - . माष-तुष-तामल्या-ऽदिवत्अन्वय-व्यतिरेकाम्याम द्रव्य-क्रिया न नियता। एतेनमार्गा-ऽनुसारिणाम् व्यवस्था। Page #48 -------------------------------------------------------------------------- ________________ २ धृद्धि-द्वारम् १ अधिकारी: विशेषत माधान कालः। द्रव्यतः जैन-क्रिया-नियमो निरस्तः, इति ।... मार्गानुसारित्व- एषा मार्गा-ऽनुसारिता - - उत्कर्षतः-धरमा-ऽऽक्र्तेऽपि प्रवर्तते । यदुक्तं तत्रैव"मगा-ऽणुसारि-मावो पुग्गल-परियडे मुणेयव्यो । गुण-वुड्ढीए, विगमे भवा-5भिनन्दीण दोसाणं". ॥१७॥ भवा-भिनन्दित्व- अत्र "चरम-पुर-मला-ऽवर्त-प्राक्-काल-वर्तनः अन-ऽन्ता-अनुबन्धि-कषाया-ऽऽदि-विपाक-रूपाः "भुतत्त्वा-ऽऽस्यो दोषाः भवा-ऽभिनन्दिन उच्यते” इति । अ-विरत-सम्यग्- तथादृष्टि-स्व-रूपम्। २. मिथ्यात्वोदय-रहितत्त्वे सति केवल- निविता-ऽऽवि-गुण-सहित: स्वरूपम्। भव्यः देशविरतस्वरूपम् । अ-विरत-सम्यग्दृष्टिः। ३. भवोद्वेगा-ऽऽदि-गुणवत्त्वे सति अ-प्रत्या-ऽऽख्याना-ऽऽवरण-क्षयोपशम-जन्य-विरतिः भव्यः देश-विरतिः। एते इह-तद्-वृद्धय-ऽधिकारे विशिष्टाः अधिकारिणः धर्म-शास्त्रेण पञ्चाशका-SSच-ऽनुसारेण प्रायः "जेयाः" इति-वेषः। Page #49 -------------------------------------------------------------------------- ________________ गाथा-७] वृद्धिद्वारम् १ अधिकारी विशेषतः [ २१ साधूनां विशेषा- + पुष्टा-ऽऽलम्बने - ऽधिकारित्वम् । साधवोऽपि । अत्रअधिकारिणः, अ' वक्षयन्ते ॥७॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ अवचूरिका (गा० १) पृ०३५० ५-समय० आज्ञा ,३, १६-स्व-रूपम्-[तृतीय-गाथोक्त-भेदादि-द्वार-प्रतिपादितं स्व-रूपम् ] , ४, ४-तथा-भव्यानां-मार्गानुसारिणाम् .४, ४-५-उभयत्र-[श्री-वीर-जिन-धर्म-गुर्वोः] , ४ ॥ १५-सु-गुरुत्वम्-"*साक्षाद् परमे-ष्ठि-गुरुत्वम्" इत्य-ऽर्थः । , ५, १-[तद्-इतिपदस्य "तस्मात् = उपरोक्त-व्याख्यानेन, निम्नोक्तः भाषः झायते"-इत्य-ऽर्थ-ध्वनेः, "इति-भावः" इत्य-ऽनेन सह सम्बन्धो विज्ञेयः। को भावः ? एवम्-गाथा-पूवार्द्धन “गुरु-देवयोः पारमार्थिकी फल-जनक-प्रणि धानस्य योग्यताऽभिहिता भवति" इति-भावः।].. .५ , ११-[गुरु-देवयोः-"नय-साऽपेक्षतयाऽऽसन्नोपकारित्वेन गुरु-पदस्य पूर्व-पह निपातः" इति सम्भाव्यते।] , ५, १५-[आदि-पदेन अधिकारी" प्रायः । अवचूरिका (गा० २) ७.४-ओहारण०-["भक्त्याऽऽदि-विशिष्ट-नियम-बुद्धया देवाऽऽदिभ्यो यद् धन-धान्याऽऽदिकं वस्तु यदा यम" उचितत्वेन निश्रीकृतम् स्यात् , तदा तद् तद्-धनाऽऽदिक देवा-ऽऽदीनां द्रव्यम्-अत्र-प्रकरणे बुधैः इति-गाथा-समुच्चया-ऽर्थः] . ७, ११-अवच्छेदेन -[विमागेन] ,.. ११-अचितत्वेन [तत्-तत्-क्षेत्र-योग्य-पदाऽर्थस्वेन, न तु भयोग्यपदार्थत्वेन] परमेष्ठि-गुरुत्वं साला-गुरुत्वं च (छा०) Page #51 -------------------------------------------------------------------------- ________________ गाचा-१-२] अवचूरिका [२३ पृ०७ पं० १४-["इवं व्यापार्यम्"] इति सम्बन्धः ।] , " ७, १५-अहंदा-ऽऽदि० [आदि-पदात् सिद्धसाधु-सङ्घ-देवा-माऽन्तं साक्षित्वं बोध्यम्] , ७ , २०-निश्रीकृतम् = [यावत् स्वसम्बन्ध-निरासेन पर सम्बन्धा-ऽऽपादनं निभा। " 'चेइयमाऽऽहा-कम्मे [म्म-ई"]तिं जपंतं इत्थमग्गणा एसा होह:"ण आहा-कम्मं चेहय-करणं सुए मणियं ." ॥१॥ "किं कारणं ण होइ ?" "आहा-कम्मस्स लक्खणा-ऽ-मावा" । "किं तस्स लक्खणं खलु ?" "मण्णइ, इणमो निसामेहि".-॥२॥ "जीवमुदिस्स कयं कम्मं, सो विय जइवि 'साहम्मी . । सो वा इ तत्तिअ-भंगे अ-लिंगि सेसेसु भंगेसु . ॥३॥ साहम्मिओ ण सत्था तस्स कयं, तेण कप्पइ जईणं . । जं पुण पडिमाण कए, तस्स कहा का ? अ-जीवचा .॥४॥ संवट्ट-मेह-पुष्फा सत्थ-निमित्तं कया जइ जईणं..। ण हु लब्मा पडिसिद्धा, किं पुण पडिम-ऽहमाऽऽरद्धं १ ॥५॥ तित्थ-कर-णाम-गोत्तस्स खय-ऽट्ठा अवि अ दाणि सायव्वे । धम्मं कहेइ सत्था पूअं वा सेवइ तं तु ॥६॥ कहमुवजीवं अरहा, तं पूअं तो सवं तु णो होइ ?। .. भण्णइ, अ-मावओ सो कम्म-ऽट्ठा कारणस्साउ ॥७॥ खीण-कसाओ अरहा कय-किच्चो वि जीय अणुइति । पडिसेवंतो अ अओ अतो सर्व होइ तं मयं . ॥८॥ तो साहम्मा-ऽ-भावा, चेझ्यमाऽऽहा-कम्मं भवे कप्पं ।। जं पुण जइ-णिस्साए कीरइ, तं वज्जणिज्जं तु ." ॥९॥ इति बृहद्-भाष्ये, पत्र ८७ १ चैत्यमऽत्र मङ्गला-ऽऽवि-भेदाच्चतुर्षा । २ (१) प्रवचन-सार्मिकम् वेष-सार्मिकम् । (३) प्रवचन-साधर्मिकम् वेष-साधर्मिकं न (२) प्रवचन-साध० न वेष-साधर्मि० (४) प्रवचन सा. न वेष-सार्मिकं न कमेण-१ 'सु-विहित-मुनि-२ श्राद्ध-साध्वाऽऽदि- ३ सा० निवाऽऽदि-४ सा० पाखण्डी। १ अत्र सत्कारा-ऽदि-धिया चंत्यविधानं । २ व्यावृत्त्य (क्यावृत्त्य) धिया भक्ता-ऽदिविधानम् । ३ सार्वत्रिक-पूजा. ३ कर्मपारतन्त्र्यमनुभवन् * शरीरा-ऽवष्टम्म. Page #52 -------------------------------------------------------------------------- ________________ पृ०७ पं० २०-[निश्रीकृतत्वम् - मैकनेन विशिष्ट-निर्णया-ऽऽत्मक सङ्कल्पनेन, मनसा वाचा कायेन वा त्रयेण वा प्रदानस्व स्वीकारेस, वामऽऽदौ लिखनेन, लिखापनेन च उत्सर्पणाऽऽदि द्वारा प्राप्त-श्रीसहा-ऽऽदेशेन, शास्त्रा-ऽऽज्ञा-सिद्धा-ऽऽदि-प्रकारेण, सम्बोध-प्रकरणा-ऽऽदि-अन्य-निर्दिष्टैः . आचरित-कस्सित-निर्माल्या-sऽदि-प्रकारैश्च सम्भाम्पते, विशेषाऽऽर्थिभिर्विशिष्टश्रुतवन्निश्रमोहनीय-मेतत् तस्थम ।] , ७ , २०-कृतं-बत्र जीर्ण-श्रेष्ठि-दृष्टाऽन्सः । , ८, ३-सङ्कल्पितमपि = विशेष-मनोरथ-रूपेण, [न तु विशिष्ट-निर्णय-रूप सङ्कल्पेन] , ८, ४-स्व-निश्रितं = व्यवहारतः, मे० , ८ ॥ १५–गास-च्छायण-मित्त-भोई = (अन्न-वस्त्र-मात्र-भोगी, संतोष-कारकः ।) पृ०९, ३-०ऽऽमीस-इ० = (नैवेद्य स्तुति ।) " ९ ,,-आमीस आकर्षणेऽपि पुसि त्यादा [दु-आ]ऽऽमीर्ष नपुंसकम् । भोम्य-वस्तुनि सम्भोगेऽप्युत्कोचे पललेऽपि च ॥३१॥ ___ मेदिनी-कोषे षा-ऽन्त-वर्गे पृष्ठ १२०] , ९, ११-देवकज्जे = मुख्यतया । गौणतया स्व-निश्राऽप्यस्ति, ___ पितृ-धव-कन्यावत् । अन्यथा अदत्ताऽऽदान-दोषाऽऽपत्तिः स्यात् । मे० आअत्र, मुख्यत्व-गौणत्वयोर्मेदः, गौणत्वे स्व-निश्राऽपि । मु० [उभयोः = दातृ-ग्राहकयोः उभय-दोषौ तु-प्रदत्ताऽऽदान-देव-द्रव्योपभोगरूपो-शेयौ] " १० , १७-नैवेद्यपात्राऽऽदिकम् = (नैवेद्यस्य पात्र०) * जीर्ण-श्रेष्ठिवत्, (आ० छा०) Page #53 -------------------------------------------------------------------------- ________________ गाथा-३-४] अवचूरिका [२५ अवचूरिका (गा० ३) पृ० १२ पं० ९-उपदेश-कृत-कर्मा-ऽभ्यासः-शिक्षा। ., , , १२ तदुपचितिः-स-भेद मूल-द्रव्यस्य । , " १३-लोभा-ऽऽद्युदय० = ज्ञाना-ऽऽवरणा-ऽन्तराय-प्रमाद० । , , , ,-उदीरित० = प्रवृत्त। , १६-करण-वारणा-ऽऽदिना=[वृद्धः करणम् , विनाशस्य वारणम् ] , १८-उद्वेलित० वर्द्धित, छा०, पुष्ट, मे० , १९-तद्-विशोधकः = [दोष-विशोधकः ।] , २२ प्रवृत्ति-निवृत्ति-दादा-ऽर्थम् = [गुण-प्रवृत्ति-दाढा-ऽर्थम् दोष-निवृत्ति दादा-ऽर्थम् ] , " २५-द्वारैः- [व्याख्याऽङ्ग-निरूपण-स्व-रूपैः] " , २७ -प्ररूपणा = [स्व-रूप-व्याख्यान-रूपा] , १३ , ५-[सम्यक्-प्ररूपणा, सम्यक्-प्रतिपत्तिश्च] अवचूरिका (गा. ४) पृ० १४ पं० ४-आदि० = [द्वितीय-गाथा-निर्दिष्ट०] , , , ५-मूलोत्तरा-ऽन्वितं = [मूल-भेदा-ऽन्वितम् , उत्तर-भेदा-ऽन्वितम्] , , , ६-भेद-द्वारम् = [भेदा-ऽऽख्यं द्वारम्] , , , १२-निश्रा-विषय-भेदात् = [निश्राया विषय-भेदात्] १५, ३-चैत्यम् = ["चैत्यं मृतक-चैत्ये स्याच्चिता मृतक-चितावऽपि । चैत्यं जिनौकस्तद्-बिम्बं, चैत्यो जिन-सभा-तरुः ॥" ....... श्री-हैमा-नेकार्थः सर्ग २ श्लो० ३५६] "चैत्यमा-ऽऽयतने बुद्ध-बिम्बेऽप्युद्दिश्य पाद-पे" . इति-रुद्र-वचनात् । [३०] ,, , , ७-वास्तु० = [वास्तु-रूपत्वेन=निवास-स्थान-स्व-रूपत्वेन] ,,, ११-मूल्या-ऽऽद्य-ऽपेक्षया = परिमाणा-ऽपेक्षया ,,, १४-नैवेद्य० =-ऽऽन्नादि मि०] . » , २५-चैत्य० = जिन-गृहं प्रतिमा च, [मे०] ..... बिम्बं प्रासादश्च, [आ० छा०] , , ,-आपद-गत = तत्राऽपि सीदत्-पदे व्यापारितमऽपि विशेष-लाभाय इति । , " २८-क्षेत्र-द्रव्यम् = क्षेत्र-पदं सप्तसु रूढम् [ मे०] क्षेत्रत्वं च सप्तानां रूढमेव [धर्म-संग्रह) पृ० १६ पं० २-धर्म-द्रव्यम् = [“धर्म-वृद्धि-धिया द्रव्यम् = धर्म-द्रव्यम्" इति संभाव्यते।] Page #54 -------------------------------------------------------------------------- ________________ अवचूरिका [गाथा-४ पृ०१६ पं० ३-साधारण-धिया = अत्र भक्ति-मात्रा-ऽनुकम्पा-ऽऽदि-अन्यतरा धीः कार्य-काले, साधारण-धीनिश्रा काले । [डे०] , » » ४-[द्वादश] = भक्त-परिज्ञा-ऽनुसारेण [नव] स्थानानि, .. राज-प्रश्नीय-योग-शास्त्रा-ऽनुसारेण अनुकम्पा-पदं । पञ्चाशका-ऽनुसारेण पौषध-शाला-ऽमारि-पदं । [२०] ,, ६-प्रतिज्ञातं =धर्म-वृद्धि-धिया मे०] [धर्म-वृद्धि-रूप-सामान्य-धिया] » » ,,-प्रतिज्ञातं = साक्षात् परंपरया वा, [आ०] ,,,-द्रव्यम् - नाणका-ऽऽदि। [म० छा० डे०]... ,,, ७-तदपि =निश्रा-स्थानम्, [मे० छा० डे "८-त्रिधा = परिमाणा-उपेक्षया, मि०] " , " १५-नियत-कर्तृ-विषया-ऽपेक्षया निश्रा-काले कार्य-काले चाऽवष्टम्भ-धीरेव प्रयोजिका [म.] अत्रभक्ति-अनुकम्पा-ऽऽद्य-ऽन्यतरा धीः कार्य-काले प्रयोजिका, निश्रा-काले च साधारण-धीः प्रयोजिका । [आ०] [नियत-कर्तृका-ऽपेक्षया निश्रा-स्थान-रूप-नियत-विषया अपेक्षया च] , , , १६-उत्तरं धर्म-द्रव्यम्, , , , १७-उभया-ऽपेक्षया = [अ-नियत-कर्तृका-ऽपेक्षया, अ-नियत-निश्रा-स्थान-द्विरूप-विषया-ऽपेक्षया च , ,१८-अथवा = ["पञ्च-द्रव्य-रूप-मूल-भेद-सप्त-क्षेत्रा-ऽऽत्मक-साधारण-द्रव्य द्वादश-क्षेत्रा-ऽऽ-त्मक-धर्म-द्रव्याणां मध्ये यथा ज्ञान-द्रव्यं त्रिषु स्थानेषु समायाति, तेषु को भेदः ? मूल-द्रव्ये-ज्ञानद्रव्यम् साधारणे धर्म-द्रव्ये चाऽपि । अथवाजिन-प्रतिमा-मन्दिरतया देव-द्रव्यमऽपि त्रिष्वेव स्थानेषु पुनः पुनरुक्तम् । तत्रः क आशयः? इत्या-ऽऽशङ्कायाः सर्वत्र निवारणाय समाधानम् । तेन-साधारण-धर्म-द्रव्ययोर्भेदस्य समाधाना-ऽन्तरं च ,,, ११-निश्रा-काले-"निश्रा-काले प्रवर्तक-धी-भेदाद्, विषय-भेदाद् वा भेद्यम्, कार्य-काले Page #55 -------------------------------------------------------------------------- ________________ गाथा-५-७] अवचूरिका प्रवर्तक-धी-भेदाद् विषय-भेदाद् वा भेद्यम् , इत्य-ऽर्थः ।] पृ० , पं० २२-विषय-भेदाद्वा । ["विषय-भेदाद् वा भेद्यम्" इत्य-ऽन्वयः ।] » , , २३-सर्वत्राऽपि-पञ्च-द्रव्येषु, सप्त-क्षेत्रा-ऽऽत्मक-साधारण-द्रव्ये, द्वादश-भेदा-ऽऽत्मक-धर्म-द्रव्ये च] , , , ३१-वक्ष्यते-१२-गाथायाम्-वृद्धि-द्वारे १३-२०-माथासु-नाश-द्वारे ५८-५९-गाथयोः प्रायश्चित्त-द्वारे] अवचूरिका (गा० ५-६) १ [वृद्धष-ऽधिकारिणम् ] २ [अत्य-ऽर्थम् ।] ३ अत्र कार्य-कारणयोः संबन्धं दर्शयितुम्पश्चा-ऽनुपूर्व्याकतिचिद् गुणाः * दर्शिताष्टीका-कृद्भिः। अवचूरिका (गा०७) १ बीजा-ऽऽत्मकाः शमा-ऽऽदयो बोध्या । २ "तीव्र-मिथ्यात्त्वा-ऽऽदि-कर्म-क्षयोपशम-भावात्मार्गम् तत्त्व-पथमऽनुसरति = अनुयाति" इत्येवं-शीलो मार्गा-ऽनुसारी।" इति-उपदेशपद-वृत्तौ ललित-विस्तरा-टिप्पनेऽपि । इत्य-ऽर्थः । [मे०] ३ ग्रन्था-ऽन्तरे____ अर्द्ध-पुद्-गल-परावर्ते च श्रूयते । - सा प्रायिका, पञ्च-धनु:-शता-ऽवगाहनावन्मोक्षे, ५२५-धनुः [पञ्च-विंशत्युत्तर-पञ्च-शत-धनुर-ऽवगाहना] कादाचित्का । ४ उपदेश-दाना-ऽऽदिना-अ-साध्याः। ५ [१९-२० गाथयोः] * कार्य-कारण-संबन्ध-क्रम-दर्शना-ऽर्थ पश्चा-ऽनुपूर्व्या गुण-व्याख्यानं दर्शितम् । छा० *भत्र बोध्या: । छा० । Page #56 -------------------------------------------------------------------------- ________________ २८1 २. वृद्धि-द्वारम् १ अधिकरी विशेषतः [ गाथा - माज्ञा-सा-ऽपेक्ष- + अथविधेः क्रमातप्रसङ्गतश्च विनाशस्य 'सं-प्रतिपक्ष-विध्य-उपेक्षक-कर्तृ-द्वारेणकत्तुं-द्वारोपक्रमः। फलोपहितां वृद्धि दर्शयन् प्रसङ्गतः ___ विनाशमऽपि दर्शयति :जिण-वर-आणा-रहियं वड्ढारंता वि के विजिण-दव्वं। बुड्डन्ति भव-समुद्दे मूढा मोहेण अन्नाणी . ॥८॥ "जिण." त्ति + अत्र'तन्त्र-न्यायेनव्याख्यानं द्विधा कार्यम् । तन्त्र-युक्त्या विधि-पक्षीयं व्याख्यानम् । विधि-पक्षेसर्वत्र प्रायः अ-कार-विश्लेषात्जिना-SSज्ञयाऽ-रहितम्-सहितम् , देवा-ऽऽदि-द्रव्यम्, वर्धयन्तः केचिद-अ-निर्वचनीय-गुणाः, - अ-मूढाः विवेकिनः, अ-मोहेन-भेद-ज्ञानेन, आज्ञा-न्या="अर्हदा-ऽऽद्या-ऽऽज्ञामाऽऽत्मनि नयन्ति" इति "अहंदा-ऽऽद्या-ऽऽज्ञा-ऽऽराधकाः"। भव-समुद्रे अ-न, निमज्जन्ति="तरन्ति" इत्य-ऽर्थः । अ-विधि-पक्षे तुयथा-श्रुतं व्याख्येयम् । प्रविधि-पक्षीयब्यास्पानातिदेशः । Page #57 -------------------------------------------------------------------------- ________________ गाथा--] २. वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः [ २६ विध्य-ऽ-विध्यो- + "अत्र, . निष्कृष्ट-लक्षणे। इदं हार्दम्, :श्री-आप्ता-ऽऽज्ञा -ऽनुसारिणी उचिता-ऽर्थ-क्रिया-विधिः, स्व-च्छन्दा-ऽऽनुसारिणी च-अ-विधिः। विधि है अतः, पूर्वक-वृद्धेः "कर्मा-ऽऽदाना-ऽऽदि-कु-व्यापार-वर्ज' स्व-रूपम्। सद्-व्यवहारा-ऽऽदि-विधिनैव तद्-वृद्धिः कार्या ॥१॥ वृद्धि-विषयकं । केचित्तु “श्राद्ध-व्यतिरिक्तेभ्यःसम-ऽधिक-ग्रहणकंगृहीत्वा" कला-ऽन्तरेणाऽपि तद्-वृद्धिरुचितव इत्याऽऽहुः, इति सम्यक्त्व-वृत्त्या-5ऽदौ संकाश-कथायां तथोक्तेः । विधि-पूर्वकवृद्धावसम्भवि- एवं सति, त्वोपपादनम् । परः प्राह : __ "ननु देव-द्रव्या-ऽधिकारे मता-ऽन्तरम् । श्राद्धन देव-द्रव्य वृद्धि कर्तुं शक्यते ? यतः"भक्खंतोजिण-दव्वं अण-ऽन्त-संसारिओ भणिओ”। इति जाननऽपि आत्म-व्यतिरिक्तानां यच्छन् उभयेषां संसार-वृद्धि प्रति कारणता भवति, १ भागमा-ऽऽजा-मे Page #58 -------------------------------------------------------------------------- ________________ २. वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः [ गाथा 17 न हि. "विषं कस्याऽपि विकार-कृन्न स्यात् ।" इति वाच्यम्, प्रायः सर्वेषामऽपाय-कृदेव स्यात् । ग्रेन्या-न्तरे- ------ आलोचना-ऽधिकारेमूषका-ऽऽदीनामऽपि दोषोत्पत्तिरुक्ताऽस्ति। तद्, अत्र __ वृद्धि प्रति का रीतिः ?" मुख्य-रीति- अत्रनिर्देश-मुखेन उच्यते, :पूर्वक-विधि-वृद्ध- "मुख्य-वृत्त्या-- र-सम्भवित्व श्राद्धानां देव-द्रव्य-विनाशनमेष दोषः। निरासः। "कालोचित-व्याजा-ऽऽदि-दान-पूर्वक-ग्रहणे तु न भूयान् दोषः। सम-ऽधिक-व्याजा-ऽऽदि-दाने पुनः दोषा-5-भावोऽवसीयते । मुख्य-रीतेरपालनजन्य-विनाशस्य- तद्-विनाशेतमहा-दोषत्वम् । दुर्लभ-बोधिता। रक्षाऽऽदि-देशना--दानीपेक्षणा-ऽदौ साधोरऽपिभव-दुःखं च शास्त्रे दर्शितमऽस्ति ॥३॥ मुख्यतया धार्मिक तद्-ऽभिज्ञानां श्राद्धानां प्रायः कयाऽपि रीत्या स्वोपयोगा--भाव एव श्रेयः। अ-व्यापारणमेव श्रेया, "मा कस्यचित् द्रव्यस्य तस्य Page #59 -------------------------------------------------------------------------- ________________ गाथा-1 २. वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः [१ प्रमादेन __ स्व-ऽल्पोऽप्युपभोगो भवतु, इति । धार्मिक-द्रव्यस्य + सु-स्थान-स्थापनयानिधानवत् प्रत्य-ऽहंसु-समीक्ष्य सारा-अदि-करण सारा-ऽऽदि-करण-पुरस्सरममदुष्टम् । महा-निधानवत् तत्-परिपालने च तेषां न कोऽपि दोषः। कि तु तीर्थ-कृन-नाम-कर्म-निवन्धना-ऽऽदि-विशिष्ट-लाभ एव । धार्मिक-द्रव्यस्य एवं सतिस्वोपभोगेड-स्वी- तेषां कारस्य बीजम् । तद्-वर्जनस, तत् निश्शूकेतरेभ्यो वृद्धय-ऽर्थ-दाने दोषा-5-भावः । १-वृद्धि-प्रकारः निःशूकता२-ऽऽदि-दोष-संभव-परिहारा-ऽर्थ ज्ञेयम् । । तेन, इतरस्य तद्-भोग-विपाका-ऽन-ऽभिज्ञस्य निःशूकता-ऽऽद्य-5-संभवात्, वृद्धया-ऽऽद्य-ऽर्थम्सम-अधिक-ग्रहणक-प्रहण-पूर्वक-सम-ऽपरणे म दोषः, आगामि निर्धनत्वा-ऽऽपदा-ऽऽदि-संभवेऽपि, - मूल-धनस्य विनाशा--भावात् । स-शूका-ऽऽदौ तु वृद्धय-ऽर्थम, समर्पण-व्यवहारा-5-भावात्, तेषाम तद्-भक्षणे दोष एव । इति ॥४॥ . स-शूकेतरेभ्यो वृद्धध-ऽर्थ-दाने तु दोष एव। Page #60 -------------------------------------------------------------------------- ________________ २ वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः [गाथा-- २-वृद्धि-प्रकारः + तथा कदाचित उक्त-प्रकारेणयदा सु-श्राद्धा अपि स्वयं तद् वर्धयितु न शक्नुवन्ति, तदा अ-क्षत-पूगी-फल-नैवेद्या-ऽऽदि-देव-द्रव्य-विक्रयो-त्थ-द्रव्यवत् तद्-धनेनैव "उचित-पृथग-व्यापार-करणेन लब्धं धनं सार्मिकाणामुक्त्वा देव-द्रव्या-ऽऽदौ प्रक्षेप्यम् , न तु - स्व-धना-ऽऽदौ। -वि-प्रकारा तद्-धानिरऽपि तेषामऽग्रे वाच्या, तत्-प्रतिकारा ऽर्थम् । इति ॥२॥ + तथा, यदाउक्त-प्रकारेणइतर-गृहेऽपि गृहणक-ग्रहण-पूर्वक-तद्-वृद्धि-संभवो न स्यात् , तदा-- उचित-व्याजा-ऽऽदान-पूर्वकमेव तद्-गृहे संभूय तद्-धनं सु-श्रावक यथा-काला-श्वधि । मोच्यम् । Page #61 -------------------------------------------------------------------------- ________________ गाथा-]] २. वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः [ ३३ ततः, अ-प्रमत्तास्ते तद्-धनं तथा-प्रकारेणगृहा-ऽन्तरं परावर्तयन्तः सारा-ऽऽदिकं कुर्वन्तः प्रवर्तयेयुः ॥५॥ अत्र"उत्सर्गा-ऽपवादेन भावना कार्या । धार्मिक-द्रव्यं हि + "एवमा-ऽऽदि-वृद्धि-प्रकारा--भावात्-- विधि-वृद्धर-5- सर्वथा विनाश-संभवे तुसम्भवे तु महा-निधानवद् महा-निधिवद् रक्षणीयमेव । रक्षणीयमेव । न तुवृद्धय-ऽर्थम्क्वचिदऽपि मोच्यम् ।" + इतिश्राद्ध-विधि-सम्यक्त्व-वृत्ति-प्रश्नोत्तर-संग्रहवृद्ध-वादा-ऽनुसारेण विधि-पूर्वकैव वृद्धिः विध्य--विध्योः सा-ऽनुबन्धस्वे। तथा भव्यानां. ____संपूर्ण-फला यशस्करी भवति, अ-विधिना च विहिताकाला-ऽन्तरेस-मूलं चैत्या-ऽऽदि-द्रव्यं विनाशयति । Page #62 -------------------------------------------------------------------------- ________________ ३४] २. वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः [ गाथा यतः"अ-न्यायोपार्जितं द्रव्यं दश-वर्षाणि तिष्ठति.। प्राप्ते च षोडशे वर्षे स-मूलं च विनश्यति.॥" यतःलोकेऽपि"कृषि-वाणिज्य-सेवा-भोजन-शयना-ऽऽसन-विद्या-साधनगमन-वन्दना-ऽऽदिकं च द्रव्य-क्षेत्र-काला-ऽऽदि-विधिना विहितम् पूर्ण-फलवत, नाऽन्यथा, सामग्री-वैकल्यात्।" यदुक्तम्विधि-पक्षस्य उपदेश-पदा-ऽऽदौ :समर्थनम् । आसण्ण-सिद्धिआणं विहि-परिणामो उ होइ सय-कालं.। विहि-चाओ, अ-विहि-भत्ती अ-भव्व-जिअ-दूर भव्वाणं.॥ धण्णाणं विहि-जोगो.विहि-पक्खा-SSराहगा सया धण्णा.। विहि-बहु-माणी धण्णा. विहि-पक्व-अ-दूसगा धण्णा . ॥ विहि-सारं चिअ सेवइ, सडालू सत्तिमं अणट्ठाणं .। दव्वा SSइ-दोस-णिहओ वि पक्ख'वायं वहइ तम्मि.॥" लोकेऽपि श्रूयते : "विधि-पूर्व कृतं कार्य संपूर्ण-फल-सिद्धये । विपरीतं च तुच्छं स्याच्छ्रेष्ठि-नन्दनयोरिव ॥" सद् यथाविध्य-विध्योः " काञ्चन-पुरं नगरम् । सा-ऽपेक्षत्वे दृष्टा-ऽन्तो। " द्वौ श्रेष्ठि-सुतौ द्रव्या-ऽर्थिनौ" एकं सिद्ध -पुरुषं " भक्त्या भजतः स्म । " एकवा Page #63 -------------------------------------------------------------------------- ________________ गाथा - ] " 66 ። 66 66 66 "C 66 66 66 66 “ 66 " वल्ली-निष्पत्तौ च 66 66 तुष्टेन तेन - --- 66 " तद्-भस्म "6 66 सम्यग् - विधि सहितानि तुम्बी - फलानि स- भावाणि 66 66 66 अर्पितानि । तथाहि 'शत-वार-कृष्टे क्षेत्रे निरा - Ssar-स्थले उक्त नक्षत्र-वार-योगे " तत : २. वृद्धि-द्वारम् एक गद्या - SSणक प्रमितं चतुष् षष्टि- गद्या - SSणक - ताम्र-मध्ये क्षिप्यते, जात्यं हेम स्यात् ।” 66 " इति सिद्धेन शिक्षितौ तौ गृहमाऽऽययतुः । कियन्ति बीजानि संगृह्य, स- पत्र - पुष्प-फल-वल्ली क्षेत्र - स्थैव दह्यते, -: तयोर्मध्ये- एकेन 6. तस्य अन्येन- यथोक्त-विधौ कृते -जात्यं हेम जज्ञे, विधिषन्न्यूनी चक्रे", १ अधिकारी विशेषतः [ ३५ वाप्यानि । रूप्यमेव । " Page #64 -------------------------------------------------------------------------- ________________ ३६ ] २. वृद्धि-द्वारम् १ अधिकारी विशेषतः [ गाथा विधेरौचित्यम् , + अतः, प्र-विधेरऽन-अर्थत्वं सर्वत्र-- सम्यग-विधिरेवोचितः। अ-विधिस्तुनि:-शूकतया विहितोऽन-ऽर्थागैव । यत :"जह भोयणमऽ-विहि-कयं विणासए, विहि-कयं जीवावेइ .। तह, अ-विहि-कओ धम्मो देइ भवं, विहि-कओ मुक्खं.॥ हरिऊण य पर-दव्वं पूअं जो कुणइ जिण-वरिंदाणं .। दहिऊण चंदण-तरुं कुणइ इंगाल-वाणिज्जं.॥" सु-प्रति- न चकार्या--विधे "एवम्रऽन-पायत्वम् । संप्रति - धर्मों नैव कर्तव्यतया-ऽऽपन्नः।" इति वाच्यम् । २ अपरिहार्या-5-विधेः सु-प्रति-कार्यत्वात् । यतः'अ-विहि कया वरमा-कर्य' उस्सूअ-वयणं भणंति सव्व ण्णू.। पाय-च्छित्तं जम्हा-अ-कए गुरुअं, कए लहुअं . ॥ अत एव"स-कल-पुण्य-क्रिया-प्रान्तेअ-विध्या-ऽऽशातना-निमित्तं मिथ्या-दुष्कृतं दातव्यमेव" इति । सु-प्रतिकार्या-s- किच, विधेरऽन-पायत्वे ___“सा-ऽतिचारादाप्यऽनुष्ठानात् हेतुः । अभ्यासत:कालेननिर-ऽतिचारमऽनुष्ठानं भवति ।” इति सूरयः२१ । Page #65 -------------------------------------------------------------------------- ________________ गाथा-६ ] २. वृद्धि-द्वारम् अविधेर्विवेकः [ ३७ *यदाऽऽहु :-- "अभ्यासो हि प्रायः प्रभूत-जन्मा-ऽनु-गो भवति शुद्धः" इति, "संस्कार-द्वारा" इत्यर्थः। "बाह्योऽप्यऽभ्यासो हि कर्मणां कौशलमाऽऽवहति । नहि सकृन्-निपात-मात्रेण उद-विन्दुरऽपि ग्रावणि निम्नतामाऽऽदधाति" इति तत्त्वम् ॥८॥ * यदा-ह-मे० मु. Page #66 -------------------------------------------------------------------------- ________________ ३८] अवचूरिका [गाथा-८ अवचूरिका (गा०-८) १ [विध्यपेक्षककर्ता वृद्धिजनक इति निर्दिशन्-ग्रन्थकारः प्रसङ्गतोऽर्थादापन्नं विधिप्रतिपक्ष__ भूताविध्य-पेक्षक कर्त्त जनितविनाशमपि दर्शयति इति भावः] २ सकृदुच्चरितं सत् अनेकोपकारकम् = तन्त्रम्। ३ [जिन-वर-आज्ञा-रहितं केऽपि जिन-द्रव्यं वर्धयन्तः सन्तः मूढाः अ-ज्ञानिनः मोहात् भव-समुद्र निमज्जन्ति | ४ उत्सर्गा-ऽपवाद-रूपा। . ५ * उत्सर्गतः भाज्ञा-रहितं धन-वर्धनं च ___ एवम् :यथाश्रावकेण देव--स्व-वृद्धये१ कल्प-पाल-मत्स्य-बन्धक-वेश्या-चर्म-कारा-ऽऽदीनां कला-ऽन्तरा-ऽऽदि-दानम्। देव-वित्तेन भाटका-ऽऽदि-हेतुक-देव-द्रव्य-वृद्धये यद् २ तथा, देव-निमित्त स्थावरा-ऽऽदि-निष्पादनम्३ तथा महा-ऽर्घता-संभवेविक्रयेण बहु-देव-द्रविणोत्पादनाय गृहिणा यद् देव-धनेन . सम-ऽर्थ्य-धान्य-संग्रहणम्* नास्तीदं पदं मे० प्रती। * उत्सर्गतः वद्धनीयं मे। Page #67 -------------------------------------------------------------------------- ________________ गाथा-] अवचूरिका ४ तथा देव-हेतवे कूप-वाटिका-क्षेत्रा-ऽऽदि-विधानम् । ५ तथा शुल्क-शाला-sऽदिषुभाण्डमुद्दिश्यराज-ग्राह्य-भागा-ऽधिक-करोत्पादनात्उत्पन्नेन द्रविण-वृद्धि-नयनम्इत्याऽऽदि महा-सा-ऽवद्य-रहितं वर्ध'नीयम् ।" इति षष्टि-शतक वृत्तौ ।" *अपवादे तु निषिद्धम-ऽप्याऽऽचरणीयम् , इति । ६ वर्णमूल्योचित ७ (१) 'अतएव देवा-ऽऽ२ दि-सत्क-गृह-हद-क्षेत्र-वाटिका-प्रामा-ऽऽदेः लभ्य-भाटका-ऽऽदानेन धन-वृद्धिः कार्या। (२) तथा च विद्यमानानाम् स्व-गृह-क्षेत्र-वाटिका-ऽऽदीनाम्जिना-ऽऽलये निश्रया मोचनं युक्तिमत् (३) तथा अपवादे * पुष्टालम्बने तु प्रा० छा० ७१ अन्त-समये स्वोपाज्जित-भुज्यमान-धनाऽवशेषेण १----- स्वोपाजित-धन-कल्पितांशेन २ प्रतिवर्षादि ऐन्द्रया अन्यस्या वा मालायाः परिधापनया ३ प्रतिदिनादि कोशेऽग्रपूजायाञ्च यथाशक्ति धनमोचनेन ४ २ 'पादि' तः अन्त्यसमये स्वोपार्जित-भुज्यमान-धनावशेषेण स्वोपार्जित-धन-कल्पितांऽशेन, प्रतिवर्षादि ऐन्द्रया अन्यस्या वा मालाया परिधापनया', प्रतिदिनादि कोशेऽग्रपूजायाञ्च यथाशक्ति धनमोचनेन प्रतिष्ठा-महादौ स्वर्ण-रूप्यमुद्राभिर्जिन-नवाङ्गीपूजया" उत्सर्गत एवमादि-विधिना धन-वृद्धिः कार्या निरवद्या इति श्राद्ध बिधिः (धौ)प्रतिष्ठाकल्पे च । छा० । Page #68 -------------------------------------------------------------------------- ________________ ४० ] ८ अथ 66 अवचूरिका तद् - निश्रया नव्य-क्षेत्र - SSदीनाम् निष्पादनमपि युक्तिमत् व्याजा-ssदिविधिना धन-वृद्धिं दर्शयति । व्याज सवाई दोढी कष्ट्र व्यापार विधिनापि युक्ता धनवृद्धिरिति सम्यक्त्ववृ० " श्रीमाल -पुराणेऽपि - "नृप-पुत्री- दासी देवा-SSदि- द्रव्य-वृद्धप-Sर्थम् ।" इति सेन - प्रश्ने । देव- पुष्पा - ssदि भोगात्भिन्नमालपुरे देव- गृहे मूषिका जाता" इति श्रूयते । [ गाथा-: १० तद्भोग-दोष - साssपेक्षत्वात् । ११ व्याजादि विधिनाऽपि युक्ता धन वृद्धिः इति सम्यक्त्व- वृत्तौ । १२ अत्र स्व-व्यापार-सम्बन्ध (न्धे) देव धन-व्यापारः कार्यः, अन्यो विधि ः २ प्रकारवस् निश्शुकता - निवारणार्थम् । १३ दोषा-ङ्गीकारेण तद-ङ्गीकरणात् श्राद्ध-कृत- बीजाऽऽधान भङ्गो न सम्भाव्यते १४ लोका-पेक्षया अपयशो-भी-सलज्जता धैर्याऽऽदि गुणवत्त्वात् इति भावः १५ अत्र लेख्यकादिकमपि पृथक कार्यं । १६ अत्र प्रथमाङ्कन उत्सर्गो दर्शितः, द्विकाद्यङ्क क्रमेणाऽपवादो दर्शितः । १७ अपवादोऽप्यऽत्राऽशुद्धाशुद्धतराऽऽदिको ग्राह्यः तेन पञ्चसु पदेषु तत्तदसम्भवे एवं कार्यम् । १८ इच्छाऽनुयोगः कर्त्त:, "जं सक्कइ तं कीरइ, जं णवि सक्कइ तं मणे ठपइ” । १६ प्रमादेन । २० अशक्य- परिहारस्याऽविधेः उत्पन्न मात्र ध्वंसे नै (व) वन्ध्यत्वात् एक सामग्यैव पोतmissa विधि-साधकोऽविधिर्न । A * २सुश्रार्द्धः प्राग् सर्वं गृहाऽऽदिकं स्वनिष्ठितं सत् पर्यायतो देवादिनिश्रया क्रियते इति स्थितिः । तेन श्रमणोपाश्रयप्रातिहारिकादिवत् क्षेत्रादिकं धनादिद्वारंव तन्निश्रया व्यपदिश्यते, न तु द्रव्यतः इत्यौपचारिकी निश्रातः षष्टिशतकवृत्तौ स्वनिश्रा मन्तरेण तन्निश्रया क्रियते इति निषिद्धं तथा योगवृत्ति - श्राद्धविधि-वसुदेव हिण्डी - बृहद्भाष्याऽऽदौ च निरवद्योपायाऽसम्भवे तु एवं विधेयं पूर्ववत् इति पर्यायहार्दम् । मे० छा० । *३ व्याज सवाई दोढ कष्ट व्यापारविधिनाऽपि ध० वृ० ( धनवृद्धि : ) इति सम्यक्त्ववृत्या ० छा० । *१ एतद्-दोषाऽऽपेक्षया - निश्श् कस्येत्यर्थः छा० । २ गुणवत्त्वात् सशूकस्पेत्यर्थः छा० । ३ षट्सु छा । Page #69 -------------------------------------------------------------------------- ________________ गाथा-] २. वृद्धि-द्वारम् विध्य-विध्योर्षिवेकश्चिन्ता च [४१ विभ्य-उ-विधी, चिन्ताच + अथ विधिवत विस्तरतो श्राड-दिन-कृत्या-ऽऽध-ऽनुसारेण चिन्तामऽपि निरूपयन् ___ तौ' दर्शयति :समये सड्ढो चिंतइ चेइयमाऽऽई, व दु-त्थियं अण्णं। उग्गाहिणी उ सययं. दव्युव्बुड्ढिीण अण्णहा.॥९॥ [ "समय"त्ति । * समये-एका-ऽऽद्य-ऽन्तर-विवसा-वि-प्रस्तावे, ___"कदाचित्" इत्य-ऽर्थः, तथा विध-प्राडः चिन्तयेत-स्मारणा-ऽऽदि-विधिना पर्यालोचना-पूर्व सारयेत, चैत्या-ऽऽदीन् __ आदि-शब्दात्-चैत्य-प्रदेश-प्रमार्जना-दि-ग्रहणम् । अथवा, * अन्यम्-चैत्या-अदि-परिचारक-देवा-ऽर्चक प्राहरिका- विकम् , दुःस्थितम्-स्व-स्व-व्यापारा-5-समर्थम् , अल्पा-ss-जीविकया वा दुःखितं सन्तम् , चिन्तयेत् । * देवा-वि-द्रव्योग्राहणों तु सततम् ....--- - चिन्तयेत् , यतः देवा-ऽऽदि-द्रव्यस्यातिशयेन वृद्धिः स्यात् । *वि-पक्षे दोषमाऽऽह : Page #70 -------------------------------------------------------------------------- ________________ ४२] २. वृद्धि-द्वारम् चिन्ता-कर्ताऽधिकारी विशेषतः [ गाथा अन्यथा उक्त-चिन्ता--भावे तु, उक्त-वृद्धिः नैव । इयमात्र भावना...देव-गुर्वोः व्यवहारतः अर्हच-छासनस्य मूलत्वात् पूर्वम् यथा-ऽवसरम विवेकिना स-परिकर-चैत्य-चिन्ता कार्या । तत्रापि. जीर्ण-चैत्योद्धार-विषया" विशिष्ट-फल-दा । यदा-ऽऽह :अप्पा उहरिओ चि अ, उद्धरिओ तह य तेहिं णिय-वंसो.। अण्णे य भव्व-सत्ता अणुमोअंताओ जिण-भवणं. ॥ खवियं णीया गोयं, उच्चा-गोयं च बंधियं तेहिं.। कु-गति-पहो णिहविओ, सु-गइ-पहो अज्जिओ तह य. ॥ इह लोगम्मि सु-कित्ती, सु पुरिस-मग्गो अ देसिओ होइ। अण्णेसिं भव्वाणं जिण-भवणं उद्धरंतेण . ॥ सिझंति के इ पुरिसा भवेण, सिद्धत्तणं च पार्वति.। इंद-समा के इ पुणो सुर-सुक्खं अणुहवे ऊण. ॥ [ श्राद्ध-दिन-कृत्य १०१-२-३-४] + अतः सुधा-ऽऽदिना चैत्यं संस्कार्यम्, इति। विधयः । Page #71 -------------------------------------------------------------------------- ________________ गाथा-] २. वृद्धि द्वारम् १ चिन्ता-कर्ताऽधिकारी विशेषतः [ ४३ अतः चैत्य-प्रदेश-संमार्जन- देवा-ऽऽदि-द्रव्योद्ग्राहणिकापूजोपकरण-समारचन करणप्रतिमा-परिकरा-ऽऽदि- .. तत्-प्राप्ता-ऽर्थ--सु-स्थाननैर्मल्या-ऽऽपादन स्थापन तदा-ऽऽय-व्यया-ऽऽदि-व्यक्तविशिष्ट-पूजा- दीपा-ऽऽदि- लेख्यक-विवेचनशोभा-ऽऽविर्भावन समुद्गका-ऽऽय-व्यय-स्थानाअ-क्षत-तैवेद्या-ऽऽदि-वस्तु- . ऽऽदि-संरक्षणस्तोम-सत्यापन कर्म-कर-स्थापनचन्दन-केसर धूप-घृता-ऽऽदि- सामिक-गुरु-ज्ञान-धर्मसंचयन शाला-ऽऽदेरऽपि यथोचित-चिन्तयायथा-शक्ति यतनीयम्। * एवम् ऋद्धिमच-छाद्धेन तुविमला-5-चला-Sऽदि-महा-तीर्थस्याऽपि रक्षोद्धार-कर-मोचना-ऽऽदि-विधिना सारणा कार्या। + एतावता, ... - "प्रसङ्गतःचैत्या-ऽऽदि-वैयावृत्य-विधिरऽपि निर्णीतः ।" इत्यऽपि सिन्हम् । न हि देव-गुर्वा-ऽऽदीनां श्रावकं विनां प्रायोऽन्यः कश्चित चिन्ता-कर्ताऽस्ति । तथा सति, जातु चिन्ता-कृच्- छाद्धस्य निर्दोषस्वम् । : ® प्रदोषा-इति मुद्रित पु० . Page #72 -------------------------------------------------------------------------- ________________ ४४ ] चिन्ता-क्रमः । चिन्तामाहात्म्यम् । चिन्तामाहात्म्यम् । उदग्राहणिका २. वृद्धि-द्वारम् १ चिन्ता-कर्ताऽधिकारी विशेषतः [ गाथा चौरा-ऽग्न्याऽऽद्युपद्रवाद् dar-SSदि द्रव्यं विनश्यति, तदाऽपि - चिन्ता - कर्त्ता निर्दोष एव । "अवश्यं भावि भावस्या - प्रतिकार्यत्वाद्" इति । * तत्राऽपि - पाप यथा - ads व्याक्षिप्त- काले । + एतदेव गार्हस्थ्य-सारम् । यदा - SSह : "तं णाणं, तं च विष्णाणं, तं कलासु अ कोसलं, 1 सा बुडी, पोरिसं तं च, देव-कज्जेण जं वए ति. ॥ ॥” + एतदेव गार्हस्थ्य-सारम् । यदा - SSह : "तं णाणं, तं च विष्णाणं, तं कलासु अ कोसल, I सा बुद्धी, पोरिसं तं च, देव-कज्जेण जं वए ति. ॥ ॥” $ तथा हात, तथून - चिन्ता-कारकैः उद्ग्राहणिका तुअ- भग्न-चित्ततया स्व- द्रव्यवत् देव - द्रव्य - Ssarasपि कार्या । उद्ग्राहणिका तुअ- भग्न-चित्ततया अन्यथा, स्व- द्रव्यवत् देव द्रव्या-ssदावऽपि कार्या । बहु-विलम्बे बुभिक्ष- देश-भङ्ग-वौः स्थ्याऽऽपाता ऽऽवेऽपि संभवात् । Page #73 -------------------------------------------------------------------------- ________________ गाथा २. वृद्धि-धारम विशेषत उद्-प्राहणिका चिन्ता [ ४५ तच्-चिन्ता महत्त्वे दृष्टाऽन्तः। बहुपक्रमेऽपि तव-s-सिरो। तथा च___ महान् विनाश-दोष आपद्यते, महेन्द्र-पुरीय-श्राद्धवत् । तथा हि :.. महेन्द्र-पुरे" अर्हच-चैत्य-चन्दन-भोग-पुष्पा--क्षता-ऽऽध-ऽर्थम्" देव-द्रव्योद्ग्राहणिकायाम४ श्री-संघेननियोजिता श्चत्वारः चिन्ता-कर्तारः श्राचाः " सम्गक चिन्तां कुर्वन्ति । " अन्यवा" मुख्या-चिन्ताः-कृद् उद्-ग्राहणिका-करणा-ऊदी. गत्-तद्-वचन-श्रवणा-ऽऽदिना दूनः चिन्तायां शिथिली-भूतः। ततः" "मुख्या-ऽनुयायिनो व्यवहाराः।" - इति अन्येऽपि शिथिली-भूताः । " तावता-- - " अकस्माद् देश-भङ्गा-ऽऽदिना बहु-देव-द्रव्यं विनष्टम् । " ततः प्रमादेन ___स-बल-वीर्ग-गोपनात् . सा-ऽनुबन्ध-पापकर्मणा " असौ अ-संहा-भवान् भ्रान्तः। Page #74 -------------------------------------------------------------------------- ________________ २. वृद्धि-द्वारम् देयं निर्विलम्ब देयम् [ गाथा उग्राहणिका- चिन्तोपसंहारः। + एवम्-- निविलम्बम्न उद्-ग्राहणिकयाऽपिदेवा-ऽऽदि-लभ्यं श्रावका-ऽऽदिभ्यः सोत्साहम् सद्योदेया-पणे क्षणं स्थाप्यम्। अन्यस्याऽऽपि देयस्य प्रदाने विवेकिभिः सर्वथा न विलम्ब्यते, किं पुन: देव-जाना-ऽऽदेः ?। + एवं सति, अन्यस्यापि देयस्य प्रदाने विवेकिभिः सर्वथा न विलम्ब्यते, किं पुनः देव-जाना-ऽऽदेः ?। * एवं सति, यदा चतावताअन्यऽपि देवा-ऽऽदि-द्रव्यं जातम्, सद्योदेया-पणे यक्तिः । तच्च तेन___ कथमुपभुज्यते ? देवा-ऽऽदि-द्रव्यं जातम्, तेन कथमुपभुज्यते ? कथं वा तल-लाभा-ऽऽदि गृह्यते ? पूर्वोक्त-देवा-ऽऽदि द्रध्यो-पभोग-सङ्गात् । Page #75 -------------------------------------------------------------------------- ________________ गाथा-] २. वृद्धि-द्वारम् सद्योऽन-ऽर्पणे दोषाः [ ४७ तस्मात सद्य एव तदर्पणीयम् ।। सद्योर्मणा-- + यस्तुशक्तस्य विधिः।.. सद्योऽर्पयितुमऽ-शक्तः, तेनआदावेव पक्षा-ऽर्ध-पक्षा-ऽऽद्य-ऽवधिः स्फुटं कार्यः । अवधि-मध्ये स्वयमार्ण्यम् , - मार्गणा-ऽऽदि विनाऽपि । अवध्युल्लङ्घग्ने चदैवाद् अन्तरा पापोदयाद्देवा-ऽऽदि-द्रव्योपभोग-दोषः स्फुटं स्यात्, वृषभ-दत्तवत् । + तथा हि. :सद्योऽन-पणे महा-पुरे दृष्टान्तः । __ महेभ्यः श्रेष्ठी ऋषभ-दत्तः परमा-ऽऽर्हतः पर्वणि चैत्ये गतः । पार्वे द्रव्या-5-भावात् उद्धारकेन परिधापनिका-ऽर्पणं प्रतिपेदे । सद्यश्चतेनाऽन्य-कार्य व्यग्रेण सा नाऽपिता। अन्यदादुर्दैवात्तद्-गृहेधाटी प्रविष्टा, सर्व-स्वं लुण्टितम् । Page #76 -------------------------------------------------------------------------- ________________ ४८] 66 66 66 66 66 66 .. 66 66 66 66 66 66 66 66 66 66 66 66 66 66 66 66 66 66 64 66 66 66 66 २. वृद्धि - द्वारम् सद्योऽन ऽर्पणदोष-कथा [ माथा-8 श्रेष्ठी च लुण्टाकैर्हतः । मुत्वा तत्रैव पुरे निर्दय दरिद्र कृपण- महिष-वाहक- गृहे महिषोऽभूत् । तत्राऽपि च सदा नीरा-ssदि - भारं प्रति-गृहं वहन उच्चैस्तर-भू-चटना-हो- -रात्र-भार- बहन बहु-भुत्-तृट्-सदा-निर्दय - नाड़ीघाता - sऽविभिः महा-व्यथां चिरं सेहे । सः अन्ये -: नव्य-निष्पद्यमान - चेत्य - जगती - कृते जलं वहन चैत्या - Sai-ssविकं दृष्ट्वा जात-जाति-स्मृतिः चैत्यं कथमप्यS - मुञ्चन् ज्ञानि वचसा - प्राग्-भव-पुत्रैः द्रव्यं दत्त्वा महिष- पालकान्मोचितः ततः तै: सहस्र - गुणितेन प्राग्- भविक - देव-देय दानेन च अनृणीकृतोऽसौ अन- शनेन स्वर्गतः, क्रमात् मोक्षं च ।" Page #77 -------------------------------------------------------------------------- ________________ गाथा-] २. वृद्धि-द्वारम् १ चिन्ता-कर्ताऽधिकारी विशेषतः [ ४६ चिन्तायाः धर्मा-अचरणस्वरूपत्वेन च गुणवृद्धि-रूप-धर्मसंप्राप्तिः । दुःस्थानां सु-स्थितिस्थापन-चिन्ता। तेनउभयत्र-" विलम्बो न कार्यः। तथा सति विशेषतः देव-द्रव्या-ऽऽदेव द्धिः प्रवर्तते । स्वस्मिश्चतद-ऽभ्यासे हि सा-5वधानत्वेन तद्-विरोधि-कर्म-स्व'-दोष-परिहार-पूर्वाणां स्व-नियम-निर्वाहा- पूर्व-गुण-शुद्धिविशेष-धर्मा-ऽर्जना-ऽऽदि गुणानां स्थिर-संवासो भवेत् । * तथा, अर्चका-ऽऽदीनामऽपि स्व-स्व-कार्योत्साह-वृद्धय-ऽर्थम तथा तथास्व-धना-दिनावृत्ति-साहाय्यं तथा-विध-श्राद्धर्देयम्, यथा यथा-. चैत्या-ऽऽदेः स्व-स्व-कार्ये अ-प्रमत्ताः स-प्रमोदाः सन्तः - प्रवर्तेरन् । * एवम्-...... सम्यक-चिन्ता-ऽऽद्य-5-भावे तु. चैत्या-ऽऽदि-विनाशा ऽऽदि-दोषा आ-भवेयुः । अत:प्रमादतः सम्यक्-चिन्ता- ऽऽद्य-5-भावे तु महा-दोषाः स्युः। चिन्तोपसंहारः . Page #78 -------------------------------------------------------------------------- ________________ २. वृद्धि-द्वारम् स्वा-ऽर्थि-स्वरूपम् [ गाथा-१०-११ रिणां निगमनम्, प्रशंसा च। पूर्वोक्ता चिन्ता न मोच्या, सद्-भक्त्युल्लासा-ऽऽध-ऽनुबन्धात् । इति ॥९॥ वृद्धय-ऽधिका- + अथ, एतद्-वृद्धौ प्रशंसा पूर्वम्श्राद्ध-दिन-कृत्य-गाथाभ्याम् __ अधिकारिणं निगमयति :णो माया, णो पिया, भज्जा, सरीरं, णेव बांधवा, । पिच्छए तत्थ ठाणम्मि, जत्थ अत्थं तु पिच्छए .॥१०॥ अ-गिद्धो जो उ दव्वम्मि जिण-ऽत्थं णेइ वित्थरं, । एएणं सो महा-सत्तो वुच्चए जिण-सासणे . ॥११॥ [श्रा० दि०-१४०-१४१] "णो माया०" "अ-गिडो.” अर्था-ऽऽसक्त- जीवः सर्वोऽपि सदैवअना-ऽऽदि-दुर्जय-लोभ-ग्रह-प्रस्तत्त्वात् प्राय:यत्र-स्थाने रक्षणीयत्व-वर्धनीयत्वा-ऽदिना अर्थमेव स्व-रूपम् । यथा परम-'ध्येयतयाप्रेक्षते, तत्र-स्थाने तथान मात्रा-ऽऽदीन प्रेक्षते। Page #79 -------------------------------------------------------------------------- ________________ गाथा-१०-११ ] २. वृद्धि-द्वारम् निःस्वार्थी महासात्त्विकः [ ५१ यतःतद-ऽर्थम् जीवितमऽप्य-ऽन-पेक्षमाणोऽसौ दुरिता-ऽऽयास-संघातान् 'संधत्ते ॥१०॥ महा-सात्विकाऽधिकारि-स्वरूपम् । यः पुनःसंतोष-सुधा-ऽऽ सार-संभार-सिक्त-स्वा-ऽन्तः-वृत्तित्त्वात् स्वस्मिन्नऽपि द्रव्येसर्वथाअ-गृडः =सन, जिना-ऽऽदि-द्रव्यम्सम्यग् रक्षणा-ऽऽदिनाविस्तारम् नयति, एतेन कारणेन"महा-सत्त्वः" उच्यते। [ जिन-शासने । उपलक्षणात्अन्येन वर्धापयति "अनुमोदयत्यऽपि"इत्य-ऽर्थः । + इत्थं च, "चरमा-ऽऽवर्ता-ऽऽदि-सामग्री-वशात् ----- माध्य-स्थ्या-ऽऽदि-मूल-गुणाः प्रादुर्भवन्ति । ततः सम्यक् चिन्तोद्गच्छति । ततःपूर्वोक्ता वृद्धिरुदेति" इति परमा-ऽर्थः ॥११॥ सम्यग्-वृद्ध हैंतु-भूतयोग्यता। Page #80 -------------------------------------------------------------------------- ________________ ५२ 1 २. वृद्धि-द्वारम् अवचूरिका [ गाथा-४-१०-११ अवचूरिका (गा० ९) १ [विध्यऽ-विधी]। २ "खर-खबरी ले" [इति लोक भाषायाम् ] । ३ कचवरा-ऽस्थि-तन्तु-जाला-ऽऽद्य-पनयनेन विशोधनम् । ४ 'आदि'-शब्दतः कर्म-कर-लेख्यक-वणिक्पुत्र-भण्डारि-ग्रहणम् । ५ [ “चिन्ता" इति शेषः]। ६ ['धर्म-शास्त्रेषु' इति अध्याहार्यम् । ___एतेन-चैत्य-चिन्ता-ऽऽदौ तपआचार-वीर्या-ऽऽचारत्वमऽपि सु-स्पष्टतया फलितम् । ] ७ अत्र, निशीथा-ऽऽदि-चूणि-दृष्टा-ऽन्तौ भाव्यौ ।८ देयेन। ६ [तद् = देयम् ।] १० [ उद्-ग्राहणिका-करणे, देय-समर्पणे च] ११ आलस्योद्वगा-ऽऽदि। अवचूरिका (गा० १०-११) १ इष्टतया मन्यते । २ लोकभाषया "लेखे छे", मात्रा-ऽऽदिक [माता-आदि ] थी अधिक प्रतिबंध धन उपरि राखे छे। ३ पाप-राशिं संगृह्णाति । ४ (अतिवृष्टि) ५ [ पूर्वोक्त-गाथा-सप्तकेन सुखि-स्व-जना-ऽऽदि-गुण-सम्पन्न-गृह-स्थस्य, . मार्गा-ऽनुसारिणः, सम्यग-दृष्टेः, देश-विरतस्य, पुष्टा-ऽऽलम्बने साधोरऽपि, जिना-ऽऽज्ञा-पूर्वकस्य देव-द्रव्या-ऽऽदि-वर्धकस्य सतत तच-चिन्तकस्य धना-ऽ-गृद्धस्य 'महा-सत्त्वस्य च अधिकारित्वं स्पष्टीकृतम् , अत्रनिगमितं च ।] ॐ दुरित-लोह-राशि संगृह्णाति मे । Page #81 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२ २. वृद्धि-द्वारम् १. भोगोपभोग-द्रव्य-व्यवस्था [ ५३ देव-द्रव्या -ऽऽदे र्भोगस्यो चित्यानौचित्ये। "देव-द्रव्या-ऽऽदि-वृद्धि कुर्वता श्राद्धन 'तत्-फल-रूपः देव-द्रव्या-ऽऽदेरुचितो भोगः कार्यः, अनुचितो भोगस्त्याज्यः" इति दर्शयन्नाऽऽह :दुविहं च देव-दव्वं, भोगुवभोगेहिं . तत्थ दु-विहंपि-। उचिएण वट्टिअव्वं, अन्नहा- भत्ति-भंगो य .॥१२॥ * “दुविहं०" ति व्याख्यादि-विधं च देव-द्रव्यम् , "भवति" इति शेषः च-कारात् = गुरु-द्रव्या-ऽऽदिकमऽपि ग्राह्यम् । भौगोपभोग- कुतः ? । लक्षणे। भोगोपभोगाभ्याम् । सकृद्-भोगा-ऽहं च वस्तु-भोगः, नैवेद्य-स्रगा-ऽऽदिकम् । पुनःपुनर्भोगा-ऽहं वस्तु-उपभोगः; भूषण-गृहा-ऽऽदिकम् । उचिता-ऽनुचित- तत्र=3 स्थाने व्यापारणेन दि-विधेऽपि द्रव्ये, उचितन वर्तितव्यम् = विधि-व्यापारेण वत्तितव्यम् । भोगोपभोग-द्रव्यम् स्व-स्वोचित-स्थाने चैत्या-ऽऽदौयथा-हदा-जम्प्रयोक्तव्यम् , प्रमोदा-ऽतिशया-ऽऽवि-संभवात् । अन्यथा = अनुचित-स्थाने व्यापारणेन, "भक्ति -भजा-आपद्येत" इत्य-ऽर्थः । लाभा-5-लाभो। उचित-वर्तन- अत्र स्व-रूपम्। इदं तत्वम् : Page #82 -------------------------------------------------------------------------- ________________ २. वृद्धि-द्वारम् २. रहस्य-स्पष्टता [ गाथा-१२ भोगोपभोग- देवा-ऽऽदि-भोग-द्रव्ये स्व-कार्ये व्यापारिते सति, द्रव्याणामऽनु न्यूनी-भवनेन- . चित-व्यापारणे दोषाः। स्फुटं खण्डित-द्रव्य-रूपा-Sऽशातना प्रतीयते । तथा सति, तचितोपभोग-व्याघातेन तज्-जन्य-विभूषा-भक्त्युल्लासा-ऽऽदि-भङ्गोऽपि संभाव्यते। उपभोग-द्रव्ये तु"उक्त-दोषा-5-भावेऽपि, आज्ञा-ऽतिक्रमनिःशूकताअ-विनया-ऽऽवि-दोष-संभवेनउभय-भक्ति-भङ्गः स्फुटं समुज्जृम्भते । उचित-व्यापार- + अतः कर्तव्यता। उभयमऽपि श्राद्धन यथा-संभवं स्व-कार्या-ऽऽदौ न व्यापार्यम् । उचित-पदे च व्यापार्यमेव । गृह-चैत्य- तथाहि :नैवेद्या-दे स्व-गृह-चैत्य-ढौकित-चोक्ष-पूगी-फलरुचितोपयोगः। नैवेद्या-ऽऽदि-विक्रयोत्थम्पुष्प-भोगा-ऽऽदि स्व-गृह-चैत्ये _ न व्यापार्यम्, नाऽपि चैत्ये स्वयमाऽऽरोप्यम्, किन्तुसम्यक् स्व-रूपमुक्त्वा , अर्चका-ऽऽः पार्थात् । Page #83 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२] २. वृद्धि-द्वारम् ३. व्यवस्था-दर्शनम् [ ५५ कथना--भावे दोषः। गृह-चत्य- + नैवेद्या-ऽऽदेर्मास देयत्वेनोपयोगेउत्सर्गा-पवादो। तद्-योगा--भावे सर्वेषां स्फुटं स्व-रूपमुक्त्वा , स्वयमाऽऽरोपयेत् । अन्यथा, मुधा-जन-प्रशंसा-ऽऽदि-दोषः । + गृह-चैत्य-नैवेद्या-ऽऽदि चआरामिकस्य प्रागुक्तमास-देय-स्थाने नाऽर्ण्यम् । स्व-धना-ऽर्पण-सामर्थ्या--भावे च आदावेवनैवेद्या-ऽर्पणेन मास-देयोक्तौ तु न दोषः। मुख्य-वृत्त्या मास-देयं पृथगेव कार्यम् , गृह-चैत्य-नैवेद्य-चोक्षा-ऽऽदिकं तु देवगृहे मोच्यम् । + अन्यथागृह-चैत्य-द्रव्येणैव गृह-चैत्यं पूजितं स्यात्, न तु स्व-द्रव्येण। तथा च अना-ऽऽदरा-ऽवज्ञा-ऽऽदि-दोषः । न चैवं युक्तम्, स्व-देह-गृह-कृटुम्बा-ऽऽद्य-ऽर्थमभूयसोऽपि व्ययस्य गृह-स्थेन करणात् । देव-गृहे देव-पूजा-ऽपि उक्त-उत्सर्गा- ऽपवाद-मर्यादाभङ्ग दोषाः । स्व-द्रव्येण पूजा-ऽऽदि, न तु-अन्यथा। Page #84 -------------------------------------------------------------------------- ________________ • २. वृद्धि-द्वारम् ३. व्यवस्था-दर्शनम् [गाथा-१२ स्व-द्रव्येणव यथा-शक्ति कार्या, नतु देव-गृहीयनैवेद्या-दे स्व-गृह-ढौकित-नैवेद्या-ऽऽदि-विक्रयोत्थ-द्रव्येण,. देव-सत्क-पुष्पा-ऽऽदिना वा, 'प्रागुक्त-दोषात् । श्चिन्ता-प्रकारः। तथा १'देव-गृहा-ऽऽगतं नैवेद्या-5-क्षता-ऽऽदि स्व-वस्तुवत् मूषका-ऽऽदेः सम्यग रक्षणीयम् , सम्यग् मूल्या-ऽऽदि-युक्त्या च विक्रयम् । न तुयथा-तथा मोच्यम् , देव-द्रव्य-विनाशा-ऽऽदि-दोषा-ऽऽपत्तेः। 'तत्रापि स्वतश्चत्य-द्रव्योत्पत्त्य-ऽ-संभवे "तत्पूजायां व्यापार्यम् , नाऽन्यथा। "तथा सति, तद्-व्यापृतौ अना-ऽऽदरा-ऽवज्ञा-ऽदि-दोषा-ऽऽपत्तेः । तथा, "भोग-विण€ दव्वं निम्मल्लं चिंति गीय-त्था" इति-बृहद्-भाष्य-वचनात्, "यत्जिन-बिम्बा- रोपितं सत्, देव-गृहीयनैवेद्यादिविक्रयोत्थद्रव्यस्योपयोगे विधि-निषेधौ। निर्माल्यत्त्वनिर्वचनम् । Page #85 -------------------------------------------------------------------------- ________________ माथा-१२] २. वृद्धि-द्वारम् २. निर्माल्य-विचारः [५७ विच्छायी-भूतम् , विगन्धं जातम्, दृश्यमानं च नि:-श्रीकम्, न भव्य-जन-प्रमोद-हेतु:, "तत् निर्माल्यस्य व्याख्या-ऽन्तरनिरासः। निर्माल्यम् ब्रुवन्ति बहु-श्रुताः ।" इति संघा-ऽऽचार-वृत्त्युक्तेश्च, "भोग-विनष्टमेव निर्माल्यम्" । न तुविचार-सार-प्रकरणोक्त-प्रकारेण "ढौकिता-ऽक्षता-ऽऽदेनिर्माल्यत्वम्” उचितम् , शास्त्रा-ऽन्तरेतथालोकेअ-दृश्यमानत्वात् अ-क्षोद-क्षमत्त्वाच्च । मता-ऽन्तरेण निर्माल्य-व्याख्या अत्र"अन्येषां भोगा-ऽन-ऽहत्त्वादेव सर्व देवा-ऽऽदि-निश्रितं द्रव्यम्निर्माल्यम् आहुः, इति ।" ____तत्त्वं पुनः "केवलि-गम्यम"। निर्माल्य-व्यवस्था। + "तच्च - वर्षा-ऽऽदौ विशेषतः - कुन्थवा-ऽऽवि-संसक्ता, पृथक् पृथग जना-ऽना-ऽऽक्रम्य-शुचि-स्थाने त्यज्यते । Page #86 -------------------------------------------------------------------------- ________________ ५८.] २. वृद्धि-द्वारम् ३. स्नात्र-जल-पन्दनम् [गाथा-१२ एवम् आशातनाऽपि न स्यात् । स्नात्र-जलस्य स्नात्र-जलमऽपि तथैव । निर्माल्यत्त्वेऽपि अतः - शेषावदुपयोगनिर्णयः। शेषावत् . शान्ति-पानीयं मस्तक एव दातव्यम् । यदुक्तम् हैम-वीर-चरित्रे :“अभिषेक-जलं तत्तु सुरासुर-नरोर-गाः ववन्दिरे मुहुः, सर्वा-ऽङ्गीणं चोपरि विक्षिपुः ॥३-६८॥" पद्म-चरित्रेऽपि [३९]" उद्देशे- . आषाढ़-चातुर्मास्य-ऽष्टा-ऽह्निका-वृद्ध-स्नात्रा-ऽधिकारे"तं ण्हवण-संति-सलिलं नर-वाणा पेसिअंस-भज्जाणं, तरुण-विलयाहिं नेउं छुढे चिय उत्तम-गेसु. ॥६॥" बृहच्छान्तावऽपि "शान्ति-पानीयं मस्तके दातव्यमिति" पुष्ठा-SSलम्बने तुजरा-संध-मुक्त-जरोपद्रुतं स्व-सैन्यम्- . धरणेन्द्र-दत्त-पार्श्व-बिम्ब-स्रात्रा-ऽम्बु-परिक्षेपेणश्रीकृष्णेन पटू-चक्रे। एवम् श्री-पाल-मही-पाला-ऽऽदीनामऽपि बोध्यम् । इति । देवा-ऽदेरुपभोग- * तथा,द्रव्यस्य स्वोप यथा-संभवस्भोगे दोषाः । देवा-ऽऽदि-संबन्धिगृह- । पाषाण "कवेल्लुक मृत्क्षेत्र- काष्ठ सुधा-ऽऽवाटिका- वंश विकम् , इष्टका Page #87 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२ ] २. वृद्धि-द्वारम् ४. स्वोप-भोगे दोषाः [ ५९ "श्री-खण्ड-केसर-२ भोग-पुष्पा-ऽऽविकम् , २"पिङ्गानिका- झल्लरी- पट्टचङ्गरी भेा-ऽऽदि- पट्टिकाधूप-पात्र वाद्यकलश साबाण- उरसिकवास-कुम्पिका- शराव कज्जल२२श्री-करी- जवनिका- जलचामर प्रदीपा-ssचन्द्रोदयकपाट दिकम् , चैत्य-शाला-प्रणाल्या-ऽऽद्या-ऽऽगत-जला-ऽऽऽपि च, स्व-पर-कार्ये किमऽपि न व्यापार्यम् , देव-भोग-द्रव्यवत् तदुपभोगस्याऽपि दुष्टत्त्वात् । चमर-साबाणा-ऽऽदीनां मलीनी-भवन-त्रुटन-पाटना-ऽऽदि-संभवे तु अधिक-दोषोऽपि । देव-सत्कवादित्रा- + अतः :देरऽप्यऽनुप देव-सत्कं बादित्रमऽपिभोग्यता। गुरोः संघस्याऽपि चाऽग्ने न वाद्यम् । केचित्तु आहुःमता-ऽन्तरेण तत्राऽपवादः। "पुष्टा-ऽऽलम्बने बहु-निष्क्रयाऽर्पण-पूर्व व्यापार्यतेऽपि” । यतः"मुल्लं विणा जिणाणं उवगरणं चमर-छत्त-कलसाई। जो पावरह मूढो, निय-कज्जे सो हवइ दुहिओ.॥" Page #88 -------------------------------------------------------------------------- ________________ ६० ] २. वृद्धि-द्वारम् देव-सेन-मातृ-दृष्टा-ऽन्तः [ गाथा-१२ - पापनादिकोप- * स्वयं च व्यापारयता योगे सति भने __ जातु भङ्ग उपकरणस्य, नभ्य-समारचन कर्तव्यता। स्व-द्रव्येण नव्य-समारचनम , इति । अन्यथा तु, तिर्यगा-ऽऽवि-दुर्गति-दुःख-भाग देव-सेन-मातृवद् भवति । तत्र-नष्टा-ऽन्तः। * संप्रदायेऽत्र दृष्टा-ऽन्तो यथा , विधाय दीपं देवानां पुरस्तेन पुनर्न हि । " गृह-कार्याणि कार्याणि, तिर्यङव भवेद्यतः॥ . इन्द्र-पुरे-देव-सेनो व्यवहारी ____स-मातृको वसति स्म। " तत्रैव पार्श्व-वर्ती , धन-सेन औष्ट्रिकोऽभूत् । " तस्य गृहान्नित्यमेकोष्ट्रिका " देव-सेन-गृहे समेति । " कुट्टयित्वा धन-सेनेन गृहे नोताऽपि पुनर्देव-सेन-गृह एव यात्वा, तिष्ठति । " ततः, इभ्येन मूल्येन गृहीत्वा स्थापिता, उभयोरऽपि स्नेहवत्त्वात् । " एकदा, तेन पृष्टो जानी " स्नेह-कारणं प्राह :" "एषा पूर्व-भवे तव माताऽभूत् । , तयैकदा , जिना-ऽग्ने पूजा-ऽयं ही विधाव, " तेन दीपेन मूह-कार्वाणि कृतानि, " धूपा-ऽङ्गारेण चुल्ली संधुक्षिता, Page #89 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२ ] २. वृद्धि-द्वारम् ५. ज्ञान-साधारण-द्रव्योप-भोग-निषेधः [६१ शान-द्रव्य- स्याऽ-कल्प्यता। , तेन कर्मणा " उष्ट्री जाता। , अत:, प्राग-भव-भवोऽयं स्नेहस्तवोचितः ।" " तत:" उचितं प्रायश्चित्तं कृत्वा, " सा सद्-गतिं ययौ।" इति । २ तथा, ज्ञान-द्रव्यमऽपि देव-द्रव्यवन्न कल्पत एव । अतः, ज्ञान-सत्कं कागद-पत्रा-ऽऽदि साध्वा-ऽऽध-ऽपितम् , श्राद्धन स्व-कार्ये न व्यापार्यम् , स्व-पुस्तिकायामऽपि न स्थाप्यम् । समऽधिक- निष्क्रयं विना। इति । ३. श्राद्धानाम्साधारणमऽपिसंघ-दत्तमेव कल्पते व्यापारयितुम् । न तु-- अन्यथा। संघेनाऽपिसप्त-क्षेत्री-कार्य एवं व्यापार्यम् । न मार्गणा-ऽऽदिभ्यो देयम्। सांप्रतिक-व्यवहारेण तु यद्गुरु-२"न्युन्छना-ऽऽदि साधारणं कृतं स्यात् , तस्य भावक-श्राविकाणामपणे युक्तिरेष न दृश्यते । साधारण-द्रव्यस्य भोगोपभोगे व्यवस्था। साधारण-द्रव्यस्य भोगोपभोगे निषेषः। Page #90 -------------------------------------------------------------------------- ________________ ६२] २. वृद्धि-द्वारम् ६. गुरु द्रव्य-विचारः [ गाथा-१२ . "शाला-ऽऽदि-कार्ये तुतद् व्यापार्यते श्राद्धैः । इति । गुरु-द्रव्यस्य भोगो-पभोगे + ४ साध्वा-ऽदि-सत्क-मुख-वस्त्रिका-ऽऽदेरऽपि निषेधः । व्यापारणं न युज्यते, २"गुरु-द्रव्यत्त्वात्। स्थापना-ऽऽचार्य-जप-माला-अदिकं चध्याना-ऽऽदि-धर्म-वृद्धयेप्रायः श्राद्धा-ऽर्पणा-ऽथं गुरुभिर्व्यवह्रियते, अ-निश्रित-ज्ञानोपकरणत्वात् । [तेन-] गुर्व-ऽर्पित-तद्-ग्रहणेऽपि व्यवहारो दृश्यते । स्वर्णा-दि-रूप- + तथा, गुरु-द्रव्य-स्योप स्वर्ण-सुदिकं तु गुरु-द्रव्यम्योगः। जीर्णोद्धारे नव्य-चैत्य-करणा-ऽऽदौ च व्यापार्यम् , - - यथा- -- "[१] गुरु-पूजा-सत्कं सु-वर्णा-ऽऽदि-द्रव्यं गुरु-द्रव्यमुच्यते ? न वा ?" तथा___[२] प्रागेवम् पूजा-विधानमऽस्ति ? नवा ?" "[३] कुत्र च एतदुपयोगि ?" इति। Page #91 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२ ] २. वृद्धि-द्वारम् ६. गुरू-द्रव्य-विचारः [६३ ।। १. स्वर्णा-ऽऽदेगुरु-द्रव्यता ". निषेधः । २. गुरु-पूजा- प्रामाण्ये (१) दृष्टा-ऽन्तः। उच्यते"गुरु-पूजा-सत्कं सु-वर्णा-ऽऽदि रजो-हरणा-ऽऽधुपकरणवत् गुरु-द्रव्यं न भवति, स्व-निश्रायामऽ-कृतत्त्वात् ।" तथा, "हेमा-ऽऽचार्याणांकुमार-पाल-राजेनसु-वर्ण-१०८ [अष्टोत्तर-शत]-कमलैः पूजा कृताऽस्ति । तथा, (२) दृष्टा-ऽन्तः । ३. स्वर्णा-ऽदि- गुरु-द्रव्योपयोग-निर्णयः। "धर्म-लाभ [ : ]" इति प्रोक्ते दूरादुच्छ्रित-पाणये । सूरये सिद्ध-सेनाय ददौ कोटिं नरा--धिपः॥१॥ इति । "इदं चअग्र-पूजा-रूपं द्रव्यम्तदानीन्तनेन सङ्घन जीर्णोद्धारे तदा-ऽऽज्ञया व्यापारितम् ।” अत्रापि"तक्र-कौण्डिन्य-न्यायेन भोज्य-भोजकत्व-संबन्धेन___ औधिकोपधिवत् , पूजा-द्रव्यं न भवति । पूज्य-पूजा-संबन्धेन तु तद् गुरु-द्रव्यं भवत्येव। स्वर्णा-दि- द्रव्यस्याऽपि गुरु- ब्रव्यत्व-निर्णयः। Page #92 -------------------------------------------------------------------------- ________________ - ६४] २. वृद्धि-द्वारम् ६. गुरु-द्रव्य-विचारः [ गाथा-१२ मुरु-पूजायाम्- (३) दृष्टा-ऽन्तः। अन्यथाश्राद्ध-जीत-कल्प-वृत्तिर्विघटते। किंबहुना ? । इति । तथा, जीव-देव-सूरीणां पूजा-ऽर्थम्अर्ध-लक्ष-द्रव्य मल्ल-श्रेष्ठिना दत्तम्, तेन चप्रासादा-ऽऽदयोऽकार्यन्त सूरिभिः। मुरु-पूजायाम्- (४) दृष्टा-ऽन्तः। * तथा, धारायाम्लघु-भोजेन श्री-शान्ति-वेताल-सूरये १२,६०,०००-[द्वादश-लक्ष-षष्टि-सहस्राणि] द्रव्यं दत्तम् । तन्मध्येगुरुणा च१२ [द्वादश-] लक्ष-धनेन मालवा-ऽन्तश्चै त्यान्यऽकार्यन्त । ६० षष्ठि-सहस्र-द्रव्येण च थिरा-पद्र-चैत्य-देव-कुलिका-ऽऽद्यऽपि । इति । गुरु-पूजायाम्(५) दृष्टा-ऽन्तः। विस्तरस्तु- . तत्-प्रबन्धा-ऽऽदे-र्बोध्यः। * तथा, "सु-मति-साधु-सूरि-वारके मण्डपा-55-चल-दुर्गे"मल्लिक-श्री-माफरा-ऽभिधानेनश्राडा-ऽऽदि संसर्गाज्जन-धर्माऽभिमुखेन Page #93 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२] २. वृद्धि-द्वारम् ६. गुरु-द्रव्य-विचारः [६५ सु-वर्ण-टङ्ककैःगीता-ऽर्थानां पूजा कृता" इति वृद्ध-वावोऽपि श्रूयते । इति । नाम-स्थापना- + तथा, ऽवसरे गुरु-पूजाविधानम्। बालस्य नाम-स्थापना-ऽवसरे, गृहादाऽऽगत्य, स-बालः श्राद्धः वसति-गतान् गुरुन् प्रणम्य, नवभिः स्वर्ण-रूप्य-मुद्राभिःगुरोर्नवा-ऽङ्ग-पूजां कृत्वा, गृह्य-गुरु-देव-साक्षिकं वत्तं नाम निवेदयति । ततःउचित-मन्त्रेण वासमऽभिमन्त्र्य, गुरुः ॐकारा-ऽऽदि-न्यास-पूर्वम्, बालस्य स्व-साक्षिका नाम-स्थापनामऽनुज्ञापयति । इति । + तथा, “ द्विः-त्रि-अष्ट-भेदा-ऽऽदिका पूजा, संपूर्ण देव-वन्दनं चैत्येऽपि, सर्व-चैत्यानाम अर्चनं वन्दनं वा, स्नात्र-महोत्सव-महा-पूजा-प्रभावना-वि, गुरोर्वृहद-वन्दनम्, अङ्ग-पूजा-प्रभावना-स्वस्तिक-रचना-ऽऽदि-पूर्वस व्याख्यान-श्रवणम्,” इत्या-ऽऽदि-नियमाः वर्षा-चातुर्मास्याम्विशेषतो ग्राह्याः । इति.।" .. वर्षा-चातु मर्मास्य-ऽभिग्रहेषु गुरु-पूजा। Page #94 -------------------------------------------------------------------------- ________________ - २. वृद्धि-द्वारम् ७. धर्म-स्थान-प्रतिज्ञात-विचारः [ गाथा-१२ गुरु-पूजा-सिद्धिः। एवम्प्रश्नोत्तर-समुच्चय-आचार-प्रदीप-आचार-दिनकरश्राड-विध्या-ऽऽद्य-ऽनुसारेणश्री-जिनस्येव गुरोरऽपिअङ्गा-ऽग्र-पूजा सिद्धा। गुरु-पूजा-धनविनियोगव्यवस्था। गौरवा-ऽहं-स्थाने "पूजा-सम्बन्धेन प्रयोक्तव्यम्, न तुजिना-ऽङ्ग पूजायाम् । इति । धर्म-द्रव्यस्य व्यय-व्यवस्था। धर्म-स्थाने प्रति-ज्ञातं च द्रव्यम् पृथगेव व्ययितव्यम् , न तुस्वयं-क्रियमाण-भोजना-ऽदि-रूप-व्यये क्षेप्यम् , एवम् स्फुटमेव धर्म-धनोपभोग-दोषात्। एवं सति, येयात्रा-ऽऽदौभोजन-शकट-संप्रेषणा-ऽऽदि-व्ययं सर्व मानित-व्यय मध्ये गणयन्ति, तेषां मूढानां न ज्ञायते "का गतिः ?" । उद्यापना-ऽऽदावऽपिप्रौढा-ऽऽडम्बरेण स्व-नाम्ना मण्डिते, उद्यापना- दो शेष-निवारणम्। Page #95 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२]. २. वृद्धि-द्वारम् ७. धर्म-द्रव्य व्यवस्था [६७ ननेबह-श्लाघा-ऽऽदि स्यात, निष्क्रयं च स्तोकं मुञ्चति, इति-व्यक्त एव दोषः। २ स्तन्य-दोषनिवारणम् । अन्त्या -5 वस्थायां प्रतिज्ञातद्रव्य-व्यवस्था । सामान्यतो विशेषतो वाअन्य-प्रदत्त-धर्म-स्थान-व्ययितव्य-धन-व्यय-समये तन्नाम स्फुटं ग्राह्यम् । ३ एवम्सामुदायिकस्याऽपि, अन्यथा, पुण्य-स्थाने स्तैन्य-दोषा-ऽऽपत्तेः। ४ * एवम् अन्त्या-ऽवस्थायाम् पित्रा-ऽऽदीनां यन्मान्यते, तत्सा-ऽवधानत्वेगुर्वा-ऽऽदि-सङ्घ-समक्षम् इत्थं वाच्यम्, यद्"भवन-निमित्तम्इयत्-दिन-मध्येइयद् व्ययिष्यामि, तद-ऽनुमोदना भवद्भिः कार्या" । इति । तव-ऽपि चसद्य:सर्व-ज्ञातं व्ययितव्यम् , Page #96 -------------------------------------------------------------------------- ________________ ६८ ] धर्म- द्रव्यस्य सर्व-ज्ञात व्य दृष्टाऽन्तः । 66 तथाहि : 66 66 60 66 66 66 " तस्यां साssधानायाम् 66 66 66 66 66 61 66 66 न तु 66 66 अणहिल्ल-पुर- पत्तनेश्रीमाल - ज्ञातीय- नाग-राज-श्रेष्ठी कोटि-ध्वजोऽभूत् । प्रिया च महिला- देवी । 46 #6 66 स्व-नाम्ना, आमड-श्रेष्ठि- पुत्र- वद् । ५ नृपेण 66 २. वृद्धि-द्वारम् ७. . धर्म-द्रव्य-व्यवस्था [ गाथा - १२ " ततः 66 श्रेष्ठ विसूचिकया मृतः । 66 अ-पुत्रत्वात् तस्य सर्व-स्वं गृहीतम् । श्रेष्ठिनी च धवलक्क पुरे-पितृ-गृहं गता । क्रमात् - अ- मारि दोहदे पित्रा पूरिते, तया पुत्रो जज्ञे - " आमड " इति नाम्ना । पञ्च वर्षीयः पाठशालायां पठन् " निस्तातः" इति बालैरुक्तोऽसौ मातृतः स्व-स्व-रूपे ज्ञाते, यौवनाऽभिमुखः पत्तने गतः । स्व-गृहे स्थित्वा । " ततः वाणिज्यं कुर्वन् भाक्ल देवीं परिणिन्ये । पुण्योदयात् प्राक्तन निधान-लाभा-ऽऽदिना Page #97 -------------------------------------------------------------------------- ________________ माथा-१२] २. वृद्धि-द्वारम् ७.धर्म-द्रव्य-व्यवस्था [६९ कोटि-ध्वजो जले। " सुत-त्रयं जातम् । क्रमात्" दुष्कर्मणा निर्धनत्वेन स-पुत्रां पत्नी पितृ-गृहं प्रेष्य, ___ मणिकार-हट्ट मणिका-ऽऽदीन घर्षयन् । यव-मानकं लभते। " तत्" स्वयं पिष्टवा, पक्त्वा चाऽदन् कालं निरगमयत् । " अन्यदा, " श्री-हेम-सूरि-पार्वे" इच्छा-परिमाणे बहु-संक्षिप्तेऽपि, गुरुभिनिषिद्धन तेननव-"द्रम्म-लक्षाः स्वीकृताः । तन्मानेनअन्यदऽपि नियमितम् , शेषम्धर्म-व्यये कार्यम् ।" क्रमात " द्रम्म-पश्चक-ग्रन्थिर्जातः । .. " अन्यदा, ... इन्द्र-नील-कण्ठा-ऽऽभरणं पञ्च-द्रम्मैः क्रीत्वा, समुद्दीप्य, इन्द्र-नीलस्य लक्ष-परखम मलवः कारिताः। ..... Page #98 -------------------------------------------------------------------------- ________________ 0] ..... २. वृद्धि-द्वारम् ७. धर्म-द्रव्य व्यवस्था [ गाथा-१२ " क्रमात, " धनी प्राग्वद् जज्ञे। * कुटुम्ब मिलितम् । " ततः, " साधूनां प्रत्य-ऽहं घृत-घट-दान सार्मिक-वात्सल्यसत्रा-ऽऽगारमहा-पूजाप्रति-वर्ष-पुस्तक-लेखनचैत्य-जीर्णोद्धारबिम्ब-सारणा-ऽऽदि धर्म-कर्माणि कुर्वन् , " चतुर-ऽशीति-वर्षा-Sऽयुः-प्रान्ते, “ धर्म-वहिका-वाचने* "अष्ट-नवति-लक्ष-द्रम्म-व्ययम्" श्रुत्वा, " श्रेष्ठो विषण्णः प्रा-ऽऽह, :" "हा ! कृपणेन मया कोटयऽपि न व्ययिता ?" " ततः, “ पुत्रस्तदेव . दश-लक्षी व्यय्य, " अष्टोत्तरां कोटी पूरयित्वा, अष्टौ लक्षाः पुनर्मानिताः। " सोऽन-ऽशनात् स्व-र्गतः। " जिन-दासा-ऽऽदि-पुत्रश्च* उक्त-विधिना धर्म-धनं व्यायतम्, " क्रमेण" सद्-गतिर्भेजे।" बमारि-द्रव्यव्यय-व्यवस्था। अ-मारि-द्रव्या-घऽपि Page #99 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२] : २. वृद्धि द्वारम् । ८. उचित-प्रवृत्तिः [७१ ज्ञान-द्रव्य-व्यय- व्यवस्था। देवा-ऽऽदि-भोगे अ-निश्रितत्वात् नाऽऽयाति । * तथा, ज्ञान-द्रव्यं च3"स्व-स्थाने, देव-स्थानेऽपि ३'उपयुज्यते, न तु अन्यत्र । द्रव्य-लिङ्गि-द्रव्य- + तथा, व्यय-व्यवस्था । द्रव्य-लिङ्गि-द्रव्यं च 3°अ-भय-दाना-ऽऽदावेव प्रयोक्तव्यम् , न तुचैत्या-ऽऽदौ, अत्य-ऽन्ता-5-शुद्धत्वात् । उचित प्रवृत्युप- + इत्यम्संहारः। प्रसङ्गतः, सर्वत्रधर्मोपकरण-व्यापारेऽपिअ-विध्या-ऽऽशातना-वारणाय विवेकः कार्यो विवेकिभिः । अन्यथा, ... प्रायश्चित्तमऽप्याऽऽपद्यते । यदुक्तम्महा निशीथे"अ-विहीएणियंसमुत्तरीयं रय-हरणं दंडगं च परिभुजे, चउत्थम् ।” इति । Page #100 -------------------------------------------------------------------------- ________________ ७२ ] बृद्धि-द्वारसमाप्तिः । तेन श्राद्धः २. वृद्धि - द्वारम् ८. उचित प्रवृत्तिः [ गाथा - १२ चर-वलक-मुखा विधिनैव अन्यथा, इन-इन्तका -ऽऽवेः व्यापारण-स्व-स्थान-स्थापना -ऽऽदिकं कार्यम् । धर्मा - Sant-SSदि दोषा-ऽऽपत्तेः । * इति स प्रपचं वृद्धि द्वारं समाप्तम् ॥ २ ॥ १२ ॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ गाथा-१२ ] २. वृद्धि-द्वारम् अवचूरिका [ ७३ अवचूरिका (गा० १२) १ [ 'एवम्' इत्येतस्य 'वृद्धिं कुर्वता' इत्यऽनेन सह सम्बन्धः ।] २ ['तत्' पदेन वृद्धिÖया।] ३ नाणकं तु उभय-हेतुत्वात् भोगोपभोग-रूपमुपचारतो बोध्यम् , "मिश्रितम्" इत्य-ऽर्थः। ४ [स्व-कार्ये व्यापारिते सति] ५ [न्यूनी-भवनाऽऽदि-दोषा-5-भावेन] ६ 'आरामिकस्य' इति अन्य-पुस्तके। ७ गच्छ-साधारण-चैत्ये। ८ [गृह-पदम्' स्व-गृह-चैत्या-ऽर्थकम् ।] ९ [मुधा-जन-प्रशंसा-अवज्ञा-5-ना-ऽऽदरा-ऽऽदयः।] १० [गच्छ-साधारण-चैत्य०] ११ [गच्छ-साधारण-चैत्येऽपि १२ [स्व-गृह ढौकित-द्रव्यं देव-सत्क-पुष्पा-ऽऽदि] १३ [चैत्य-द्रव्योत्पत्ति-सम्भवे १४ (निर्माल्यम् ) १५ पुष्पादि। १६ (भोग-विनष्ट-निर्माल्य-देव-द्रव्यम् ।) १७ [पुस्तक-दर्शनेन तु-२९ तमोद्देशे दृश्यते।] १८ [नालिका-लोक-भाषया “नलिया"] १९ (सुखड) २० [भोग-शब्देनाऽत्र-स्वर्ण-रजत-पत्रा-ऽऽदिकं संभाव्यते ।। २१ (पोनी रूत-सूतर [ “पूणी"]) २२ [सूर्य-मुखी] (किनायत-पाखर) २३ (मूल्यम्) २४ मूल्यम् । २५ (गुरुनी सन्मुख उभा रहीने 'तेमना उपरथी उतारी' भेट तरीके मुकेलु) २६ [पौषध-शालाऽऽदि०] २७ [स्व-निश्रा-कृतं च रजो-हरणा-ऽऽद्य गुरु-द्रव्यमुच्यते, इति ज्ञायते ।] २८ [औधिकोपधिः = सामान्यः, चतुर्दश-प्रकारकः । औपग्रहिकोपधिश्च =ज्ञाना-ऽऽदि-पोषण-हेतुः कारणिकोपधिः।] Page #102 -------------------------------------------------------------------------- ________________ ७४ ] २९ [ वादि - वेताल - श्री शान्ति-सूरये ।] ३० (मलेक) ३१ बहु-मान-भङ्ग भयात् । ३२ परकीय० । ३३ (नकरो) ३४ (वीश कोडीए = एक काकिणी, चार काकिणीए = एक-पण, अने सोल पणे = एक द्रम्म थाय । ) [२० कोडी = १ कांकणी, ४ कांकणी = १ पण, १६ पण = १ द्रम्म ] २. वृद्धि-द्वारम् ३५ ज्ञान ३६ भव-भावना-वृत्तौ उपदेश-सप्ततिकायां च ३७ षट्-त्रिशज्- जल्पे । ३८ ० वस्त्रम् । ३९ मुह-पत्ती । अवचूरिका [ गाथा - १२ Page #103 -------------------------------------------------------------------------- ________________ गाथा-१३ ] ३. विनाश-द्वारम् ३. भक्षणोपेक्षण-प्रज्ञा-हीनत्वानि [७५ एवम्चैत्य-द्रव्या-ऽऽदि-वृद्धि कुर्वतः कस्यचिद्अना-ऽऽभोगा-ऽऽदिना चैत्य-द्रव्या-ऽऽदि-विप्रणाशोऽ-पि स्याद्, विनाश अतः, द्वारोपक्रमः। पुनः कर्तृ-द्वारेण, मुख्य-वृत्त्या गाथा-त्रयेण तद्-भेदानाऽऽह :भक्खेइ जो, उविक्खेइ जिण-दव्वं तु सावओ,। पण्णा-हीणो भवे जो य, लिप्पइ पाव-कम्मुणा.॥१३॥ "भक्खेइ०" इति व्याख्या कण्ठया,नवरम् * १. भक्षणम् = देव-द्रव्यस्य = तदुपचारस्य वा, १-२-३ तु-शब्दात्-ज्ञान-द्रव्या-ऽऽदेश्च, स्वयमुपजीवनम्, २. उपेक्षणम् = तदेव परस्य कुर्वतः _ शक्तितोऽ-निवारणम्, * ३. प्रज्ञा-हीनत्वम् = अङ्गोद्धारा-5ऽदिना देव-द्रव्या-ऽऽदि-दानम्, यद् वामन्द-मतितया स्व-ऽल्पेनबहुना बा धनेन कार्य-सिद्धघ-5-वेदकत्त्वात् । यथा-कथञ्चिद् द्रव्य-व्यय-कारित्वम्, कूट-लेख्य-कृतत्त्वां च ॥१३॥ विनाशप्रकाराः। Page #104 -------------------------------------------------------------------------- ________________ ३. नाश-द्वारम् ४. दोहनेन नाशः [ गाथा-१४ ७६ ] चेइय-दव्वं सोहारणं च जो दूहइ मोहिय-मइओ, । धम्मं च सो न याणइ, अहवा, बद्धा - SSउ ओ नरए. ॥१४॥ "चेहयo " इति, व्याख्याचैत्य-द्रव्यम् - ४. विनाश प्रकाराः । ४. चतुर्थम् । उचित - लाभ निर्णयः । साधारण द्रव्यम् - 'च-कारात् ज्ञान- द्रव्याग- दिकम्, य: दोग्धि = व्याज व्यवहारा-ऽऽदिना, तदुपयोगि द्रव्यम् "उपभुङ क्ते", उपलक्षणात् + अत्र — " तद् मुष्णाति" । तदुपयोगि लाभ चतुष्का-ऽऽदि-वृद्ध्या निर्णीय, तद् न तु धनं ग्राह्यम्, अधिकम्, परकीयत्वात् । यतः "उचिअं मुत्तूण कलं दव्वा ऽऽइ-कम्माऽऽगयं उक्करिसं, । विडियम वि जाणतो परस्त संतं, ण गिव्हिज्जा. ॥ ॥” [ ] - व्याख्या उचित - कला = शतं प्रति चतुष्क पञ्चक- वृद्धयाऽऽदि-रूपा, द्वि-गुणं वित्तं, व्यवसाये चतुर्गुणं” "व्याजे स्याद् [ ] इत्या-ss-रूपा वा, Page #105 -------------------------------------------------------------------------- ________________ गाथा-१४ ] . ३. नाश-द्वारम् ४. दोहनेन नाशः [ ७७ ताम्, तथा, द्रव्यम् = गणिम-धरिमा-ऽऽदि, आदि-शब्दात = ताता-ऽनेक-भेद-ग्रहः, तेषाम-द्रव्या-ऽऽदीनाम् क्रमेण = द्रव्य-क्षय-लक्षणेन, आगतः- संपन्न: यद् [य] उत्कर्षः- अर्थ-वृद्धि-रूपः-लाभः, तम् मुक्त्वा , शेषम्न गृण्हीयात् । कोऽर्थः ? यत्कथञ्चितपूगी-फला-ऽऽदि-द्रव्याणां क्षयाद् द्वि-गुणा-ऽऽदि-लाभः स्यात्, तदातमःऽ-दुष्टा-ऽऽशयतया गृण्हाति, न त्वेवं चिन्तयेत् "सुन्दरं जातम् , यत्-. पूगी-फला-ऽदिनां क्षयोऽभूत् ।” इति । ...... ----- तथा, निपतितमऽपि पर-सत्कं जानन् न गृण्हीयात् । "कला-ऽन्तरा-5ऽदो क्रय-विक्रया-ऽऽदौ च देश-काला-ऽऽद्य-5पेक्षया Page #106 -------------------------------------------------------------------------- ________________ ८] ३. नाश-द्वारम् ५.६.७. आय-भङ्गा-S-दान गर्छौपेक्षाः [ गाथा - १५ विनाशप्रकारः । ५-६-७ यः उचितः = शिष्ट-जना - 5 - निन्दितो लाभः, स एव ग्राह्यः - " इति भावः " । इति प्रतिक्रमण - वृत्ति - तृतीय-व्रते -५ [पञ्चमा] - ऽतिचारा - ऽधिकारे । एवं सति, "अधिक ग्रहणे सद्-व्यवहार-भङ्ग आपद्येत ।” इति-तत्त्वम् ॥१४॥ आयाणं जो भंजइ, पडिवण्ण-धणं ण देइ देवस्स, । गरहंतं चोविक्खड, सो विहु परिभमइ संसारे. ॥१५॥ आयाणं० इति व्याख्या ५. आदानम् = तृष्णा- ग्रह-ग्रस्तत्त्वात्, देवा - SSदि-सत्कं भाटकम् यो भनक्ति, + तथा, ६. यः पर्युषणा - ssदिषु चैत्य-ssदि-स्थाने देयतया - प्रति-ज्ञातम्-धनम् न दत्ते, + तथा, ७. गर्हन्तम् = ईर्ष्या - sऽवि-वशाद् दुर्वाक्येन दूषयन्तमs - विनीतम्यो वा उपेक्षते. " तथा सति, Page #107 -------------------------------------------------------------------------- ________________ गाथा-१६] २. नाश-द्वारम् संयता-ऽपेक्षया नाशाः [७९ कदा-चित्तद्-वाक्य-श्रवणात् महेन्द्र-पुरीय-श्राद्धवत् ग्लानीभूय,* देवा-ऽऽदि-द्रव्य-रक्षा-ऽऽदौ शक्तिमानऽप्युदासीनो भवति।" इत्य-ऽर्थः । यतः"एतदेव महत्पापम्धर्म-स्थानेऽप्युदासिता।" इति ॥ ॥१५॥ संयता-ऽपेक्षया विनाशः । + अथ, संयता-ऽपेक्षयाऽपि तद्-भेदानाऽऽह :चेइय-दव्व-विणासे, तद्-दव्व-विणासणे, दुविह भेए, । साह उविक्खमाणो अण-ऽन्त-संसारिओ होइ ॥१६॥ * "चेइय०” इति । व्याख्या चैत्य-द्रव्यम् = "हिरण्या-ऽऽदि तस्य विनाशे = भक्षणा-ऽऽदितः न्यूनत्वेन हानि-रूपे विध्वंस-रूपे च । + तथा, तेन = चैत्य-द्रव्येणआप्तम् द्रव्यम् = 'दारूपलेष्टका-ऽऽदि, तस्य.विनाशने-च "तस्मिन् कथंभूते ?" छि-विधे = योग्यता-ऽतीत-भाव-भेदात * "मानीभूय' इति पाठा-ऽन्तरम् Page #108 -------------------------------------------------------------------------- ________________ 60 ] चत्या - sऽदि द्रव्यस्य द्विविधत्व प्रकाराः १ २ ३ चैत्य-द्रव्या-ऽऽद्युपेक्षणा-ssat श्रावकस्येव साधोरपि महादोषा -ऽऽपत्तिः । तत्र १ योग्यम् = नव्यमाऽऽनीतम्, "चैत्यत्त्वेन परिणंस्यत्" इत्य-ऽर्थः । २ अतीत भावम् = लग्नोत्पाटितम्, “चैत्यत्त्वेन परिणतम्" इत्य- ऽर्थः । + अथवा, मूलोत्तर-भेदाद्-द्वि-विधे । तत्र - १ मूलम् = स्तम्भ कुम्भा -ऽऽदि, २ उत्तरं तु = छादना - Ssदि । 4. यद् वा, एवम् + ३. नाश-द्वारम् संयता ऽपेक्षयानाशाः [ गाथा - १६ स्व-पक्ष-पर- पक्ष-कृत- भेदाद् = द्विविधे । अनेकधा द्वै-विध्यम् । अत्र, अपि-शब्दस्याऽध्याहारात्"आस्तां श्रावकः" सर्व-सावद्य - विरतः साधुरऽपि, तत्र - औदासिन्यं कुर्वाणंदेशनाऽऽदिभिरऽनिवारयन् अनन्तसांसारिको भणित: इत्थम् "विनश्यच्-चैत्य-द्रव्याऽऽद्युपेक्षा संयतेना- Sपि सर्वथा न कार्या ।" इत्य- ऽर्थः । + अयं भावः, - कारण-भेदात् चैत्य-द्रव्यं द्वि-विधम्, १. 'उपकारकम्, २. उपादानं च Page #109 -------------------------------------------------------------------------- ________________ गाथा-१६] ३. नाश-द्वारम् सर्व-नाशयन्त्रकम् [ ८१ तत्र१. आद्यम् = *धना-ऽऽदि । २. द्वितीयम् = योग्य-द्रव्यम् । ते अपिभक्षणा-ऽऽदि-भेदात् प्रत्येकं सप्त-विधे स्तः । तान्यपि पुनःस्व-पक्ष-पर-पक्ष-कर्त्त -भेदात् द्वि-विधानि । एवम्चैत्य-द्रव्य-विनाशः अष्टा-विंशतिधा बोध्यः । इत्थम्ज्ञान-गुरु-द्रव्येऽपि भावना कार्या । साधारणा-ऽऽदेस्तु उचितोपष्टम्भकत्वात्प्रत्येक चतुर्दश-भेदा भाव्याः । + "बाल-बोधा-ऽर्थम् यन्त्रकमऽपि दर्शनीयम् ।” इति, चैत्या-Sऽदि द्रव्य-विनाश-भेद-यन्त्रकम् द्रव्य-नामानि भेदा-काः चैत्य-द्रव्यस्य विनाश-भेदयन्त्रकम् । ज्ञान-द्रव्यस्य २८ २८ गुरु-द्रव्यस्य साधारण-द्रव्यस्य धर्म-द्रव्यस्य सर्व-संख्या ११२ स्वर्णा-ऽदि [डे०] *योग्याऽऽदि •दि-क्रिया-भेदात् [..] . Page #110 -------------------------------------------------------------------------- ________________ २] ३. नाश-द्वारम् स्व-पक्ष-पर-पक्षाभ्यां नाशको [गाथा-१७-१८ विनाशको स्व-पर + अथ, पक्षो। तद-ऽनुरोधतः विनाशकत्वेन स्व-पक्ष-पर-पक्षौ निरूपयति, :रागा-ऽऽइ-दोस-दुट्ठो जिणेहिंभणिआविणासगो दुविहो। देवा-ऽऽइ-दव्व-पणगे स-पक्व-पर-पक्ख-भेएणं ॥१७॥ "रागा०" इति । व्याख्या-कण्ठया। नवरम, रागा-ऽऽदि-दोष-दुष्टः = रागः = दृष्टि-रागा-ऽऽविः। आदि शब्दातद्वेष- अना-ऽऽभोगलोभ- संशयआकुट्टि- सहसात्कार विभ्रमउपेक्षाबुद्धयाऽऽदिग्रहणम् । 'तद्-योग्यता-दर्शनार्थम् । हेतु-गभित-विशेषणमिदम् । १. स्व-पक्षः= साधर्मिक-वर्गः "श्राद्धा -ऽऽदिः १० ।" २. पर-पक्षःवैधर्मिक-लोकः, "पाखण्ड्या 3-ऽऽदिः १७" इति ॥१७॥ अत्राऽऽह पर :चोएइ “चेइयाणं खित्त-हिरण्णे अ गाम-गोवा-ऽऽइ । लग्गंतस्स य जइणो ति-गरण-सोही कहंणु भवे"?॥१८॥ संयतस्य देवा-ss "चोएइ.", ति, व्याख्या चैत्या-ऽऽदि-सत्कस्य = दि-द्रव्य-चिन्तायां पूर्वपक्षः। Page #111 -------------------------------------------------------------------------- ________________ गाथा-१९-२० ] नाश-द्वारम् स्व-पक्ष-मुनि-संबन्धि-प्रश्नः [८३ धना-ऽऽदि-वर्धक-क्षेत्र-हिरण्य-ग्रामगृह-हट्ट-गोपा-ऽऽदेः आदाना-ऽऽदि-विधिना चिन्तयति, तस्य = त्रिधा-संयमवतः साधोः त्रि-करण-शुद्धिः कथम्स्याद् ? _ अपि तु-न स्यात्, यथा-प्रतिज्ञात-व्रत-भङ्ग-संभवाद्।" । इत्य-ऽर्थः ॥१८॥ अत्र उत्तरं गाथा-युग्मेना-ऽऽह, :-- भण्णइ इत्थ विभासा. जो एआई सय विमग्गिज्जा,। तस्स ण होइ विसोही. अह, कोइ हरिज्ज एआई,॥१९॥ तत्थ *करेइ उवेहं जा, भणिया उति-गरण-विसोही,। साय ण होइ, अ-भत्ती तस्स, तम्हा-णिवारिज्जा.॥२०॥ उत्तर-पक्षः। "भण्णइ०" त्ति । “तत्थ०" त्ति०, व्याख्याअत्र = अधिकारे भण्यते विभाषा = विकल्पः ___ "न भवति, भवति च शुद्धिः।" इत्य-ऽर्थः । तत्र, ... आदौ च विशुद्धय-संभवं दर्शयति, :उत्सर्गतःकरंतु [डे॰] । Page #112 -------------------------------------------------------------------------- ________________ ३. -नाश-द्वारम् विस्तारत उत्तरः [गाथा-११-२० यथावत् देवा-ऽऽदि-धन-वृद्धि-संभवे, राजा-अमात्या-ऽऽद्य-ऽभ्यर्थन-पूर्वम्[एतानि%3D] उक्त-स्थानानि विमार्गयेत् = चिन्तयेत् आदाना-ऽऽदि-विधिना, "तेभ्यो नव्यं धनमुत्पादयति ।" इत्य-ऽर्थः, तदानीम्तस्य = साधोः विशुद्धिः न भवति "अ-यथा-कालम्राजा-ऽऽद्य-ऽभि-योगेन तेषां परितापना-ऽऽदिना उक्त-वृद्धयाऽऽद्युत्साह-भङ्ग-संभवात, आज्ञोल्लङ्घनाच्च स्फुटम् भवदुक्त-दोषा-ऽवकाशः । इति-भावः। अथ, विशुद्धि-संभवं दर्शयति :- . अथ, कोऽपि हरेत् -विनाशयेत् एतानि, ॥१९॥ तत्र-यः उपेक्षाम् करोति। तस्य या Page #113 -------------------------------------------------------------------------- ________________ गाथा-११-२०] ३. नाश-द्वारम् विस्तारत उत्तरः [८५ त्रि-करण-विशोधिः भणिता, सा भवति, तस्य = साधोः। चात् =पुनःभक्तिरऽपिन स्यात् । "तथा-सति, आज्ञा-प्रमोदोत्साह-भङ्गात् पापा-अनुबन्धः समुज्जृम्भते ।" इत्य-ऽर्थः । तस्मात अ-विनोतं सु-साधुः निवारयेत् = सर्व-शक्त्या । त्रि-करण-शुद्धर्भङ्गा- । अतः, केन-चिद् भद्रका-ऽऽदिनाप्राग-वितीर्णम्, अन्यद् वा जिना-ऽऽदि-मूल-द्रव्यम् विलुप्यमानम्, यथा-तथारक्षयतो मुनेः अभ्युपेत-व्रत-हानिनँव, प्रत्युतधर्म-पुष्टिरेव, निना-ऽऽज्ञा-ऽऽराधना-ऽऽवि-लाभात् । यदुक्तम्निशीथ-भाष्ये" [एकादशम-] उद्देश, -भङ्ग-स्पष्टता । Page #114 -------------------------------------------------------------------------- ________________ ३. नाश-द्वारम् विस्तारत उत्तरः। [गाथा-१९-२० "इयाणिं"रायणिय-कज्ज"ति "उल्लोयण" गाहा। चेइयाणं वा तद्-दव्व-विणासे वा संजई-कारणे वा अण्णम्मि य कम्मि वा कज्जे राया-होणे. सो रायातं कज्जं ण करेइ सयं, वुग्गाहिओ वा, तस्सआउंटण-णिमित्तंदग-तीरे आयाविजा। तं च दग-तीरंतस्स रण्णो उल्लोयणे ठिअं, णि-गम-पहे वा। तत्थ य आयावंतो स-सहाओ आयावेइ, उभय-दढो धिइ-संघयहि तिरियाणं जोअवतरण-पहो, मणुयाण य ण्हाणा-ऽऽइयं च भोग-ठाणं, तं चेव वज्जेउं, आयावेइ कज्जे। .: महा-तव-जुत्तं बटुं, Page #115 -------------------------------------------------------------------------- ________________ गाथा-१९-२०] २. नाश-द्वारम् विस्तारत उत्तरः [. अल्लएज्ज राया। आउट्टो य पुच्छज्जा "कि-कज्जं आयावेसि ? ___ अहं ते कज्ज करेमि। भोगे पयच्छामि ? वरेहि वा वरं, जेण ते-ऽट्रो।" ताहेभणइ साहू, :-- "कज्जं ण मे वरेहि, इमं संघ-कज्ज करेहि।" तओ तेण पडिवण्णंत्रि-करण-विशुद्धे "तहा"। रऽभङ्ग-धिक ___कयं । ति" स्पष्टता, महानिर्जरा-रूप-महा- "पुष्टा-ऽऽलम्बने तु-- फलञ्च । शरीरा-ऽवष्टम्भाय त्यक्त-भार-भारिकवत् , जिन-शासनोपकाराय श्रुत-व्यवहारे निषिद्धम-ऽपि अर्हदा-ऽऽज्ञा-ऽनुसारेणाऽऽचरितं कर्म नियमात् ..महा-निर्जरा-कृद् भवति, *श्री-कालिक-सूरि-श्री-भद्र-बाहु-स्वामि-श्री-वज्र-स्वामि श्री हेम-सूरि-मल्ल-वादि-सूरि-विष्णु-कुमार धर्म-घोषा*-ऽनुज्ञा-ऽऽदिवत्" । इति । *श्री गौतम-स्वामि-श्री कालिक-सूरि० डि.] *च-विनेय-सुमङ्गल साध्वा-ऽदिवद्, इति । [३०] - Page #116 -------------------------------------------------------------------------- ________________ ८८] ३. नाश-द्वारम् विस्तारत उत्तरः [ गा० १९-२० आपवादिक-प्रवृत्ती प्रमाणान्तराणि। गणि। यदुक्तम् संदेह-दोला-ऽऽवली-वृत्तौ :"एवम्अष्टा-दशसु पाप-स्थानेष्ठ अति-प्रवृत्तस्यआज्ञा-निर-ऽपेक्षयैव अ-धर्मः, नाऽन्यथा, "अर्हच्-छासन-प्रत्यनीक-गर्द-भिल्ल-नृप-वंशा-ऽद्युच्छेदिनी श्री कालिका-ऽऽचार्या-ऽऽदीनाम् निष्कलङ्क-चारित्रत्वात् इति-भावः ।" प्रज्ञापनायां भाषा-पदेऽपि, :‘उवउत्तो चत्तारि भास-ज्जायं भासमाणोआराहगो भवइ।" वृत्तिर्यथा, :-- "जिन-शासनोड्डाहा-ऽऽदि-निरा-ऽऽसा-ऽर्थमअ-सत्यामऽपि भाषां भाषमाणः आराधको भवति ।" तथा, उपासक-दशा- पि, : "गुरु-निग्गहेणं" तिचैत्या-5ऽदि-रक्षा-ऽर्थम्प्रत्यनीक-निग्रहेण प्रतिपन्न-नियम-भङ्गो न भवति”। ४ आवश्यके प्रत्याख्याना-ऽध्ययने च : 'महत्तरा-ऽऽगारेण" ति। ५. एवमाऽऽदि-प्रकारेण "सु-नक्षत्र-सर्वा-ऽनुभूतिवत्शासना-SSशातना-निवारणा-ऽर्थम् Page #117 -------------------------------------------------------------------------- ________________ गा-२१-२२] ४.गुण-द्वारम् लौकिक-सत्-फलम् [८९ स्व-जीवितव्य-मोचनेना-ऽपि शासनोपकारः कर्तव्य एव" । इति । किं बहुना ? उत्सर्गवदपवादस्याऽपि धर्मा-ऽङ्गत्वम्। "उत्सर्गस्यैव मार्गत्वम्, अपवादस्य तु स्व-च्छन्दत्वम् ।" इति वदन्तोऽपि निरस्ताः। इति गाथा-द्वया-ऽर्थः ॥१९-२०॥ ॥ समाप्तं ३ [तृतीय]-द्वारम् ॥ + अथ, *उक्त-वृद्धि-कर्तुः - लौकिकं सत्-फलम् दर्शयति, :एवं णाऊण, जे दव्व-चुड्ढिं णिति सुसावया,। ताणं रिद्धी पवड्ढेइ, कित्ती, सुक्खं, बलं, तहा- ॥२१॥ पुत्ता य हुंति भत्ता, सोंडीरा, बुद्धि-संजुआ,। सव्व-लक्षण-संपुण्णा, सु-सीला, जण-संमया. ॥२२॥ "एवं०” त्ति, “पुत्ता य." त्ति, व्याख्यालौकिक- "ये सुश्राविकाः व एवम् पूर्वोक्त-प्रकारेण वृद्धि-विधिम् सु-फलानि। ज्ञात्वा द्रव्य-पञ्चकस्य तद्-वृद्धि० । डे. उभय-भविक सत्फलम् । डे.. Page #118 -------------------------------------------------------------------------- ________________ ९०] ४. गुण-द्वारम् लौकिक सत्-फलम् [ गाथा-२१-२२ वृद्धिम्नयन्ति, ते चअन्तरा-ऽऽया-ऽऽदेः क्षयोपशमा-ऽऽदिनाऋद्धि:= पुण्या-ऽनु-बन्धि-विभवः, सुखम् मानसिकं शारीरिकं च, बलम्=*परोपकारा.ऽऽदि-सम-ऽर्थम् शारीरिकम्, *ता-दृक्पुत्रा-ऽऽदि-कुटुम्ब संपत्तिः, उपलक्षणात्तथा-विध-संतति-वृद्धिः, वांछित-सुखा-ऽवाप्तिः, उच्च-कुले जन्म, सर्वत्रसत्कार-सन्माना-ऽऽदि-पूजोत्कर्षः, औदार्यम्, गाम्भीर्यम्, विवेकित्वम्, दुर्गति-विच्छेदः, आरोग्यम्, सदा-ऽऽयुः-प्रसरः, रूप-संपत्तिः , सौभाग्यम्, धर्म-साधन-लब्धिश्च, परोपकारि० । हे नाऽस्तीदं पदम् डे० प्रतो । औदार्यम्, धम्, गाम्भीर्यम् । डे. Page #119 -------------------------------------------------------------------------- ________________ गाथा-२३-२४ ] ४. गुण-द्वारम् लोकोत्तर-सु-फलानि [ ९१. इत्या-ऽऽदि बाह्य-फलम् - सा-ऽनु-बन्धतयाअनुभवन्ति।" इति-गाथा-युग्म-भावा-ऽर्थः ॥ १९-२२ ॥ लोकोत्तर- + अथ, सु-फलानि । लोकोत्तर-सत्-फलमाऽऽह, :जिण-पवयण-वुढि-करं.पभावगंणाण-दंसण-गुणाणं, वुड्ढन्तो जिण-दव्वं तित्थ-यरत्तं लहइ जीवो. ॥२३॥ जिण-पवयण-बुढि-करं, पभावगंणाण-दसण-गुणाणं,। रक्खन्तो जिण-दव्वं परित्त-संसारिओ होइ. ॥२४॥ __ [जुम्मं] [ पूर्व-सूरि-प्रणीत-शास्त्रेषु संबोधः प्रकरणा-ऽऽविषु च बहुषु प्रन्येषु] जिण "त्ति", जिण-पवयण "त्ति", व्याख्यासुगमा । भावार्थस्तुअयम्, :+ "सति देवा-ऽऽदि द्रव्ये- . प्रत्य-ऽहम, चैत्या-ऽऽदि-समा-अरचन.. . -महा-पूजा सत्कार *सन्माना-ऽवष्टम्भ-संभवाद, तत्र च प्रायः, सन्माना-ऽवष्टम्भा-दि-संभवात् । डे० Page #120 -------------------------------------------------------------------------- ________________ ९२ ] ४. गुण-द्वारम् लोकोत्तर सु-फलानि [गा. २३-२४ यति-जन-संपातः तद्-देशना-श्रवणा-ऽऽदेश्च जिन-प्रवचन वृद्धिः, ज्ञाना-5ऽदि प्रभावना च-प्रतीता । अत एव, तद् वर्धयतः - अर्हत्-प्रवचन-भक्त्य-ऽतिशयात्, परं-परयाजगज-*जनोपकारकत्वात्, अ-प्रमत्ततया सम्यग धर्म-तीर्था-ऽऽराधकत्वाच्च, सागर-श्रेष्ठिवत्संसारोच्छेद-प्रयोजकपुण्य-काष्ठा-5ऽपन्न अर्हत-पद-लाभोऽपि अत्र सु-लभ एव ।” इति-भावः । तथा हि, : “ साकेत-पुरे" सागर-श्रेष्ठी " परमा-ऽऽहतो वसति स्म । " तस्मै सु-श्रावकत्वात्- . " तत्रत्य-श्रावकः संभूय, " चैत्य-द्रव्या-ऽधिकारो दत्तः । " प्रोक्तं च" " चैत्य-कर्म-कृतां सूत्र-धारा-ऽऽदीनाम्भोजन जन-वात्सल्यत्वाच्च, अ-प्रमत्ततया डे। Page #121 -------------------------------------------------------------------------- ________________ गाथा- २३-२४ ] "C 4-6 66 66 66 66 66 66 66 66 " किं तु - 6 66 66 40 66 66 66 66 66 66 " << " 66 66 " 66 सोऽपि - 66 ४. गुण-द्वारम् मास - देया - ssदिचिन्ताऽपि T-S. भवता कार्या ।" इति । दुष्कर्म-वशात् लोभा-ऽऽर्तः सूत्र-धारा-ऽऽदीनाम् रौक्यं ददौ, न सम-Sर्ध धान्य गुड तैल घृत चैत्य- द्रव्येण - संगृह्य, तेभ्यः atar-ssदिकम् - "मह-ऽर्घ ददत्, शेषं च लोकोत्तर - सु- फलानि [ ९३ स्वयं गृह्णाति स्म । एवम् रूपका - Sशीति-भाग- रूपाणाम्काकिणीनाम् एक - सहस्रः लोभेन संगृहीतः । ततः, अजितं कर्म अनाssलोच्य, स मृतः । *दत्ते । डे० मह -ऽ तया दत्ते, लाभं च० । डे० Page #122 -------------------------------------------------------------------------- ________________ ४. गुण-द्वारम् लोकोत्तर-सु-फलानि [गाथा-२३-२४ " सिन्धु-नदी-तटे" संप्रदाग-थल-पर्वते" जल-मानुषीभूय, " समुद्रा-ऽन्तर्जल-चरोपद्रव-निवारक" अण्ड-गोलिका-ग्रहणा-ऽर्थम जात्य-रत्न-ग्राहक-प्रयुक्तवज्र-घरट्ट-पीडन-महा-व्यथयामृत्वा ' तृतीय-नरके नारकोऽजनि। नरकादुद्-वृत्तश्च" महा-मत्स्यः - पञ्च-धनु-शत-मानः 'म्लच्छ-कृत-सर्वा-ऽङ्ग-च्छेदा-ऽऽदि-कार्यनया४ मतः, " चतुर्थ-नरके। " एवम् एक-द्वया-ऽऽदि-भवा-ऽन्तरितः, " नरक-सप्तकेऽप्युत्पेदे। ततः, सहल-वारानक्रमेणगर्ता-शूकर - मेषश्रृगालमार्जारमूषक नकुलगृह-कोलिक' - गृह-गोधा Page #123 -------------------------------------------------------------------------- ________________ गाथा- २३-२४ ] 66 66 66 66 " तथा, 99 99 "" 93 99 "" 99 "9 99 १० 99 " 99 99 99 99 99 19 99 99 " 19 99 99 ४. गुण-द्वारम् २. लोकोत्तर - कृमि - शङ्ख शुक्ति पृथ्वी जल जलौक: कोट अनिल सर्प वृषभकरभ तत्रैव ततः, D वनस्पतिषु च - वृश्चिकपतङ्गा-ऽऽदिषु गजा -ऽऽदिषु, समुत्पद्य, र- सत् - फले- दृष्टान्तः [ ९५ १० व्युत्क्रमेण - लक्ष-संख्याकान् भवान् बभ्राम । क्षीण-बहु कर्माऽसौ वसन्त-पुरेवसु-दत-वसुमत्योः पुत्रो जातः । गर्भस्थ एव प्रणष्टं सर्व द्रव्यम् । जन्म-दिने जनको विपन्न: । T Page #124 -------------------------------------------------------------------------- ________________ ४. गुण-द्वारम् २ लोकोत्तर-सत्-फले दृष्टा-ऽन्तः [ गाथा-२३-२४ - पञ्चमे वर्षे" माता मृता। " लोकः" "निष्पुण्यकः" इति-दत्त-नामाऽसौ रङ्कवद् वृद्धि प्राप । " अन्यदाच स्नेहलेन मातुलेम" स्व-गृहं निन्ये । ४ तदा, " रात्रौ- तस्य गृहं .. चौरैमुषितम् । " एवम्" यस्य गृहे वसति, " तत्र चौरा-ऽग्नि-प्रमुखाः उपद्रवाः स्युः। ततः, ४ ताम्र-लिप्ती-पुरी गत्वा, " विनयं-धर-महेभ्य-गृहे तस्थौ । - ततः, " निष्कासितोऽपि, . समुद्रे धना-ऽऽवह-सायंत्रिकेण साकम् परदीपं प्राप। " क्रमाद्, . वलमानः . प्रवहणे भग्ने, दैवाद Page #125 -------------------------------------------------------------------------- ________________ ४. गुण-द्वारम् लोकोत्तर-सत्-फले दृष्टा-ऽन्तः [ ९७ निष्पुण्यकः फलकेनकथं चित समुद्र-तीरं प्राप्य, " तद्-ग्रामा-ऽधि-पमऽवलम्बति स्म । ४ अन्यवा, धाटया निष्पातितष्ठक्कुरः, निष्पुण्यकस्तुठक्कुर-सुत-धिया पल्ल्यां नीतः। - तद्-दिवस एव च" अन्य-पल्ली-पतिना सा पल्ली विनाशिता। " ततः, " तेरऽपि . "निर्भाग्यः' इति निष्कासितः ।। * एवम् एकोन-सहस्रेषु अन्या-ऽन्य-स्थानेषुतस्कर _____अनिल स्व-चक्र पर-चका-ऽऽध-ऽनेकोपद्रव-संमवाद" निष्कासना-ऽऽदि दुःखं वहनः “ अन्यवा: महा-5टव्याम्स-प्रत्ययम Page #126 -------------------------------------------------------------------------- ________________ ४. गुण-द्वारम् २ लोकोत्तर-सत्-फले दृष्टा-ऽन्तः [ गाथा-२३-२४ सेलक-यक्ष-प्रासादं प्राप्य, एका-ग्रतयातमाऽऽराधयामास स्व-दुःख-निवेदन-पूर्वकम् । ॥ ततः, " एक-विंशत्योपवासश्च तुष्टो यक्षः प्राऽऽह : सन्ध्यायाम मम पुर:___ "सु-वर्ण-चन्द्रा-ऽलंकृतो महान् मयूरो नृत्यं करोति,* " प्रति-दिनं च" पतितानि " कनक-पिच्छानि " त्वया ग्राह्याणि ।" " ततः, " हृष्टेन तेनाऽपि" कियन्त्यऽपि गृहीतानि, " एवं च प्रत्य-ऽहं गृह्णन, नव-शती पिच्छानां प्राप्ता, शतमेकं शेषं तिष्ठति । " तदानीम्- दुष्कर्म-प्रेरितेन तेन" "एतद् ग्रहणाय " कियद्-दिवसं चारण्ये स्थातव्यस? । करिष्यति । डे. Page #127 -------------------------------------------------------------------------- ________________ मा-२३-२४] ४. गुण-द्वारम् लोकोत्तर-सत-फले दृष्टा-ऽन्तः [.९९ " तत्, वरम् * एक-मुष्ट्यै व. सर्वाण्यऽपि गृह्णामि ।" इति विचिन्त्य, ४ तद्-दिने " नृत्यन्-मयूरस्य तानि• एक-मुष्ट्यै व गृहीतुम्" यावत् प्रवृत्तः, " तावत्- केकी काक-रूपः समुहीय, गतः । - पूर्वम्- गृहीत-पिच्छान्यऽपि नष्टानि । " ततः, " "धिग, - मया मुधैवौत्सुक्यं कृतम्," ॥ इति-विषण्णः - " इतस्ततो भ्रमन" ज्ञानिनं मुनिं दृष्ट्वा , " नत्वा च" स्व-कर्म-स्व-रूपं पप्रच्छ । - तेनाऽप्युक्तम्- यथा-ऽनुभूतं" प्राग-भव-स्व-रूपम् । " ततः, ...-देव-द्रव्योपजीवन-प्रायश्चित्तं ययाचे । “ मुनिनाऽप्युक्तम्, :" "समऽधिकं तावद् देवाय देयम्।" " ततः, - तेन" "सहस्र-गुण-देव-द्रव्या-ऽवषिन् । Page #128 -------------------------------------------------------------------------- ________________ १०० ] ४. गुण-द्वारम् लोकोत्तर- सत-फले दृष्टा ऽन्तः [ गाथा- २३-२४ स्व-निर्वाह मात्रा - ऽधिकं स्व- ऽल्पमपि 66 66 "6 60 66 " ततः, " यद् यद् व्यवहरति, तत्र बहु- द्रव्यमर्जयति । “ 66 " एवम् - 46 60 66 66 4. ततः, 66 66 66 K 66 66 " ततः, 66 66 66 66 वस्त्राऽऽहारा-ऽऽदि न ग्राह्यम् ।" इति नियमो जगृहे । स्व-ऽल्पैदिनैः प्रागुपजीवितसहस्र- काकिणी-स्थाने काकिणी-लक्ष- दशकं प्रादात् । 66 64 देवस्याऽनृणो भूतोऽसौ क्रमात् - अजित प्रभूततर- द्रव्यः स्व-पुर- प्राप्तो *महेभ्यो जज्ञे । सर्व-शक्त्या - प्रत्य-ऽहम् - पूजा * महेभ्यः स्वयं-कारितेषु । डे० स्वयं-कारितेषु अन्य -कारितेषु च - सर्व-जिन प्रासादेषु ज्ञाना-ssदि-स्थानेषु च - Page #129 -------------------------------------------------------------------------- ________________ गाथा-२५ ] ४. गुण-द्वारम ३. सात्त्विक सत्-फलम् [ १०१ प्रभावना-ऽऽदि-विधापन" देव-द्रव्य-रक्षण-वृद्धि-प्रापणा-ऽऽदिना" जिन-नाम-कर्म बद्धवान् । अवसरे" दीक्षामाऽऽदाय, " गीता-ऽर्थीभूतः, - सर्वा-ऽर्थ सिद्धौ " देवत्वमऽनुभूय, महा विदेहेअहंदु-विभूति भुक्त्वा, सिद्धः।" इति । देव-द्रव्या-ऽदि- + एवम्रक्षायाः फलम्। तद्-रक्षा-कर्तुरऽपि फलं वाच्यम् । अनेक-गौण-शुभ- + एतेनफल-प्राप्तिः । १२आनुषङ्गिकं शुभ-फलं दर्शितम् ।" इति-परमा-ऽर्थः ॥ २३-२४ ॥ उप-संहारः। अथ, उपसंजिहीषुः - __ 'तात्त्विकं सत्-फलं दर्शयति, :'एवं णाऊण, जे दव्वं वुड्ढि णिति सु-सावया, । जरा-मरण-रोगाणं अंतं काहिंति ते पुणो . ॥२५॥ "एवं” इति, व्याख्यामोक्ष-फल- + एवम्प्राप्तिश्च । ...... प्रवचन-प्रभावकत्वा-ऽऽदिकम् ज्ञात्वा. जरा मरण रोगाणामऽन्तम्. "आत्य-ऽन्तिक-दुःख-ध्वंसम मोक्षम् ।" इत्य-ऽर्थः ॥ २५ ॥ इति-चतुर्थ गुण-दारं समाप्तम् ॥४॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ १०२] अवचूरिका [गा. २१-२२-२३-२४ ( अवचूरिका गा०-२१-२२) १. आनुषङ्गिकतया। २. [एवं ज्ञात्वा, ये सु-श्रावकाः द्रव्य-वृद्धिं नयन्ति तेषाम् , ऋद्धिः , कीर्ति, सुखम्, बलं प्रवर्धते। पुत्राश्च भक्ताः , शौण्डीराः, बुद्धि-संयुक्ताः , सर्व लक्षण-संपूर्णाः, सु-शीलाः, जन-संमताश्च भवन्ति २१-२२ ] ३ [यत् पुण्यं पुण्यस्य परंपरामनुबध्नाति-परंपरां प्रवाहयति, तत्-पुण्यम् , पुण्या-ऽनुबन्धि-पुण्यम्। ] (गा०-२३-२४) १. [ इह-भविकं पार-भविकं चोभय-रूपम् लोकोत्तरं सत् फलं भवति । ] २. [ जिन-प्रवचन-[जैन-शासन-संस्थाया गुण-यशो] वृद्धि-करम्ज्ञान-दर्शन-गुणानां प्रभावकम् , जिन-द्रव्यं वर्धयन् जीवः, तीर्थ-करत्वं लभते । जिन-प्रवचन [जैन-शासन-संस्थाया गुण-यशो] करम्जिन-दव्यं रक्षन् परित्त-[परिमित-संसारको भवति ] ३. (दिशा) [ दिगऽवधिकम् = उच्चतर-सीमानं प्राप्तम् । ] ४. (मोंधु) ५. (मोंघु) Page #131 -------------------------------------------------------------------------- ________________ गाथा-२५ ] भवरिका [ १०३ ६. [भावा-ऽर्थ-स्त्व-ऽयम् समुद्र अन्तस्तलं यावद् गत्वा, ये जात्य-रत्नानि गृहीतुमिच्छन्ति, "तेषाम्जल-चराणामुपद्रवो न स्याद् ।" इत्य-ऽर्थमजल-मानुषाणामऽण्ड-गोलकानाम्ग्रहणा-ऽथे च प्रयतन्ते, ने तान् जल-मानुषान् धृत्वा, तेषामऽण्ड-गोलक-द्वय-ग्रहणा-ऽर्थम्तान्वन-मय-घरट्टकेषु पीडयन्ति, . महा-व्यथां चोत्पादयन्ति, तथा-प्रकारको जल-मानुषोजातः, इति । ७. (भंड) सूअर ८. (गीरोली) ९. (पाटला-घो) १०. [उष्ट्रः] ११. (पांख) [सु-वर्ण-मय-चन्द्रक-युक्त-पिच्छका-ऽलंकृतः।] १२. गौणम् । (गा०-२५) १. मुख्यम् । २. [एवं च ज्ञात्वा, सु-श्रावकाः द्रव्यं वृद्धि नयन्ति, ते पुनः, - जरा-मरण-रोगाणाम-ऽन्तं करिष्यन्ति । "मोक्ष प्राप्स्यन्ति ।" इत्य-ऽर्थः ॥ २५ ॥] Page #132 -------------------------------------------------------------------------- ________________ १०४ ] देवाऽऽदि द्रव्य + अथ विनाशकस्य पारभविका -ऽऽदि दोषोपक्रमः । *उक्त' - विनाशकस्य पार-भविकं दोषोदयं दर्शयति, : देवा - SSE - दव्व णासे दंसण - मोहं च बंधर मूढो, । उम्मग्ग-देसगो वा जिण मुणि संघा - SSइ सत्तु व्व ॥ २६ ॥ १. मिथ्यात्व - प्रमुख-पाप कर्म-बन्धः । ५. दोष द्वारम् दोष- फलानि १ मिध्यात्वम् [ गा०-२६ + "देवा०" त्ति, व्याख्यादेवा SSदि- द्रव्यविनाशनेमिथ्यात्व प्रकृतिम्, चात् - अन्यामऽपि पाप-प्रकृतिम्, मूढः = तद् - विपाका - ऽन-ऽ-भि-ज्ञः, बघ्नाति - उन्मार्ग देशक इव = ऋद्धि-गारवा ऽऽदि-वशात्, असद-भिनिवेशाद् वा, उत्सूत्र - प्ररूपक इव, 14 अथ, 3 वा जिन मुनि सङ्घा-ssदि- 'प्रत्य ऽनीक इव" इत्य-ऽर्थः । $ “प्रायः* माया संश्लिष्टाऽध्यवसाय -वशात् चैत्er-ssदि द्रव्य - प्रत्यनीको ६ दर्शन- मोहं निकाचयन्, तद - ऽनुरोधात् अन्या अपि पाप - प्रकृती: विशेषतो बध्नाति" इति भावः । * तद्-विनाशकस्य । डे० * प्रायः संक्लिष्टा० । डे० Page #133 -------------------------------------------------------------------------- ________________ गाथा-२७ ] ५. दोष-द्वारम् दोष-फलानि १ मिथ्यात्वम् [ १०५ यदुक्तम् कर्म-ग्रन्थे :उम्मग्ग-देसणा-मग्ग-णासणा-देव-दव्व-हरणेहिं, । दंसण-मोहं जिण-मुणि-चेइय-संघा-55इ-पडिणीओ.॥५६॥ [श्री देवेन्द्र-सूरि-विरचित-कर्म-विपाक-कर्म-ग्रन्थे ] निशीथ-चूर्णौ ११शएका-दश]उद्देशेऽपि, :"तत्थ- - दसण-मोहं अरिहंत-पषिणीययाए। एवम्सिद्धचेहयतवस्सिसुअधम्म संघस्स य पडिणीयत्तं करतो दसण-मोहं बंधइ।" त्ति। ॥ २६ ॥ + "एवं सति__ तस्य का हानिः ?" इत्या-ऽऽशंक्य, उक्ता-ऽनुक्त-पाप-प्रौढिमाऽऽह, :चेइय-दव्व-विणासे, इसि-घाए, पवयणस्स उड्डाहे,। संजई-चउत्थ-भंगे, मूल-ऽग्गी बोहि-लाभस्स. ॥२७॥ [ "चेइय०" त्ति, व्याख्या+ चैत्य-द्रव्यम्=हिरण्य-सुवर्ण-नाणका-ऽऽदि, तथा Page #134 -------------------------------------------------------------------------- ________________ १०६ ] ५. दोष-द्वारम् २. सम्यक्त्व-गुणनाशः [गा०-२७ काष्ठतद्-गत भाजनइष्टका- पीठ समुद्-गकपाषाण- फलक- .....-- दीपा-55 लेप्य- चन्द्रोदय- दिकं उपकरणमऽपि सर्व २ मिथ्यात्वेन चैत्य-द्रव्यमुच्यते । सम्यग्-दर्शन- तद्-विनाशे-कृते सति, गुण-नाशः। बोधि-वृक्ष-मूलेऽग्निः दत्तः। "तथा सति, ततः, दोष- पुनर्नवोऽसौ न भवति," इत्य-ऽथः । परंपरा :१. विवक्षित- इदं हार्दम्. :पूजा-ऽऽदि-लोपः। ' चैत्या-ऽऽदि-द्रव्य-विनाशे२. जैन-शासनो 'विवक्षित-पूजा-ऽऽदि-लोपः, नतो ह्रासः । ततः, तद्-हेतुकप्रमोद प्रभावना३. गुण-शुद्धी प्रवचन वृद्धर-5-भावः, रोषः। ततः, ४. मोक्ष-मार्ग ___ वर्धमान-गुण-शुद्धरोधः, व्याघातः। ततः, मोक्ष-मार्ग-व्याघातः, ५. मोक्षप्राप्तेर-5-भावः। ततः, मोक्ष-व्याघातः, कारणा-5-भावे कार्या-ऽनुदयात् । यदुक्तम्वसु-देव-हिण्डौ १ [प्रथम खण्डे, :"जेण चेइय-दव्वं विणासि, Page #135 -------------------------------------------------------------------------- ________________ गाथा-२७ ] ५. दोष-द्वारम् ३. अनेक-दोषाणां परम्परा [ १०७ तेणजिण-बिम्बपूआ. दसणा-ऽऽणंदित-हिययाणंभव-सिद्धियाणंसम्म-दसणसुअओहिमण-पज्जवकेवल-णाण णिव्वाण-लंभा पडिसिद्रा। जा यतप्पभवा सुर-माणुस-इड्ढी, जा य महिमा-ऽऽगयस्स साहु-जणाओ धम्मोवएसो वि, तित्थ-ऽणुसज्जणा य, सा वि पडिसिद्धा। तओदीह-काल-ठिईयं दसण-मोहणिज्नं कम्मं णिबंधइ, अ-साय-वेयणिज्न च" इति ।* * "तेण य सुरिंद-दत्त-णिसिट्ट चेइय-ट्टाए बव्वं, तं विणासि। Page #136 -------------------------------------------------------------------------- ________________ १०८ ] सम्यग्दर्शनगुण-नाशस्य प्रबल कारणा उन्तराणि । पुनर्बोध-लाभ स्योत्कृष्ट कालाऽवधिः । + एवम् - + "ननु ऋषि - घाता - ssदावऽपि भाव्यम् ॥ २७ ॥ एवं सति - तेणं जे ५. दोष-द्वारम् अ- भव्यस्येव भव्यस्याऽपि पुनर्बोधि-लाभो न भवति ?" जिण-बिम्ब पूआ दसणा-ssiदित-हिययाणं भव- सिद्धियाणं सम्म- दंसण पडिसिद्धा । सुय साय ततो ओहि जा य तप्प भवा सुर- माणुस - रिद्धी, जा य महिमा - समाऽऽगयस्स जणस्स तेण मण-पञ्जव केवल-नाण साहु-जणाओ धम्मो एसो तित्थाऽणुसज्जणा य, पडिसिद्धा । निव्वाण लंभा, ३. दोष- परम्परा [ गाथा - २७ दीह-काल-ठितीयं दंसण - मोहणिज्जं कम्मं णिबद्ध, अ- साय-वेय णिज्जं च ।" [ मुद्रित पु० पृ० ११३ ] Page #137 -------------------------------------------------------------------------- ________________ गा-२८] ५. दोष-द्वारम् ४. उत्कृष्ट-काला-ऽवधिः, तत्स्पष्टता च [ १०९ इत्या-ऽऽशंक्य, प्रसङ्गतःतद-इ-प्राप्ती कर्तृ-द्वारेण काला-ऽवधिमाऽऽह, :तित्थ-यर-पवयण-सुअं आयरिय-गण-हरं मह-ऽड्ढिअं। आसायंतो बहुसो अण-त-संसारिओ होइ. ॥ २८ ॥ "तित्थ-यर०" त्ति, व्याख्या, :कण्ठ्या , नवरम्, - तीर्थङ्करः-अर्हदा-ऽऽदिः,* उत्कृष्टा-ऽऽ- शातनयोत्कृष्टकाला-ऽवधिक कलम् । एवम् आचार्या-ऽऽदावऽपि भाव्यम् । * "देवा-ऽऽदि-द्रव्य-विनाशा-ऽऽदि-द्वारा-* एतान् अ-सकृत निः-शूकतयाआशातयन, उत्कर्षतःअन-ऽन्त-सांसारिकः -- भवति ।" इत्य-ऽर्थः। शृङ्खला-न्यायेन, भित्ति-स्तर-न्यायेन वा, उत्कर्षतःअध्यवसायतार-तम्यात्, पाप-कर्मण उत्कृष्टा सा-ऽनुबन्धता। के तीर्थङ्करः-अर्हन्, तत-प्रतिमा वा,* ____ एवम् श्रुता-ऽऽदावऽपि भाव्यम्। डे० * दिना । डे० * ["च" इति संभवति । ] Page #138 -------------------------------------------------------------------------- ________________ ५. दोष-द्वारम् ४. प्रायोऽनन्त-संसारिता [ गाथा-२८ प्राय:-पदस्पष्टता। उक्ता-ऽऽशातना-प्रत्यया अन-ऽन्त-भवा-ऽनुगता* पाप-कर्मणः सा-ऽनुबन्धता' बोध्या । . - + तेन, "सम्यक्त्व-सत्' -पुण्या-ऽऽदीनाम्अन-ऽन्त-कालं यावत् विघातः स्यात्, पुण्य-विपाकस्य च अ-संख्य-कालं यावत् । जघन्य-पदे चप्रायः उभयत्रसंख्यात-भवान् यावत् ।" इति स्थितिः। + एवम् श्रुत-द्वाराएतान आशातयताम् उत्सूत्र-भाष्या' -ऽऽदीनामऽपि, प्राय:अन-ऽन्त-संसारित्वं बोध्यम् * नुमेय० । डे. * एतेन"उत्सूत्र-भाषिणाम्नियमानद-ऽन-ऽन्त-संसारित्वम् ।" इति, निरस्तम्। Page #139 -------------------------------------------------------------------------- ________________ गाथा-२९-३०] ५. दोष-द्वारम् ५. पापकर्म-दुर्विपाक-क्लिष्ट-फलानि [ १११ सूत्रीक्त-जाव- , शब्द-बलात्१. संख्यात भवत्वम्, २. असंख्यात भवत्वम्, ३. अन-ऽन्त भवत्वं च इति त्रयो 'विकल्पाः , यदुक्तम् महा-निशीथे* :“जे णं तित्थ गरा-5ऽईणं ___ महई-आसायणं कुज्जा, से णं अज्झवसायं पडुच्च, जाव-२ 'न तु ॥२८॥ अन-ऽन्त अण-ऽत-संसारियत्तणं, त्ति*" संसारित्त्वमेव ।" + * अथ, इति स्थितिः। उक्त-दोषस्य निकाचिता-55 वैशद्या-ऽर्थम्दिपाप-कर्म कतिचिद्विपाक-क्लिऽष्ट. फलानि । दुर्विपाकान् दर्शयति, :दारिद्द-कुलोप्पत्तिं, दरिद्द-भावं च, कुटु-रोगा-ऽऽई,। बहु-जण-धिक्कार,तह अ-वण्ण-वायं च, दो-हग्गं, ॥२९॥ तण्हा-छुहा- ऽभिभूई, घायण-वाहण-विचुण्णणत्ती य .। एआई अ-सुह-फलाई विसीअइ भुंजमाणो सो . ॥३०॥ [जुम्मं ] [श्राद्ध-दिन-कृत्य-११८-११९ ] "दारिद्द०” त्ति, "तण्ह" त्ति, व्याख्या * यदुक्तम् महा-निशीथे, २. अध्ययने :"अणं त-संसारियत्तणं विपहिज्जित्य मे सम्म सव्वहा मेहुणं पि, इति ।” डे० * संसारियत्तणं। डे० Page #140 -------------------------------------------------------------------------- ________________ ११२] ५. दोष द्वारम् दुध्यान-परपरा [ गा. २९-३० + भिक्षुक-द्वि-जा-ऽऽदि-कुलोत्पत्तिः, तत्राऽपि स्वस्मिन्विभव-राहित्यम्चातवाञ्छित-रोध सर्वा-ऽ*पमाना-ऽऽदि ग्रहणम् । घातनम्-असि कुन्ता-ऽऽदिभिश्छेदननम्, वाहनम्-लवणा-ऽऽय:-प्रभृति-भार-कर्षणम, चूर्णनम्' -मुद्गरा-ऽऽदिना कुट्टनम्, च-कारात्दुर्गतिपार-वश्यपर-तन्त्र-वृत्ति'माता-पित्रा-ऽऽदि-कुटुम्ब संतानोच्छेदा-ऽऽदि-ग्रहणम् । + एतानि प्रति-भवम्दुष्कर्म-फलानि अ-सकृद् भुञ्जमानः सः-चैत्य-द्रव्या-ऽऽद्या-ऽऽशातकः विषीदति-विषादा-ऽऽदिना व्याकुलो भवति । ॥ उक्त-दोषोदयोद्वलित-४ पाप-*विपाकोपजीव्य दुर्ध्यान-परिणत एव अवतिष्ठते," इत्य-ऽर्थः । * उपमाना-ऽऽदि-दौर्भाग्य-ग्रहणम् ।डे० * दुर्विपाको । डे० असा सदा Page #141 -------------------------------------------------------------------------- ________________ गा. २६-३०] ५. दोष-द्वारम् । रुद्र दत्त-कथा [११३ दुर्विपाकपरंपरा। संख्याता5-संख्यातभवा-5नु बन्धता । + अतः, "दुर-ऽनुभाग-वैचित्र्यात् दुर्विपाका-ऽनुबन्धता स्फुटीकृता" इति-भावः । + तत्र चसंख्यात-भविक-सा-ऽनुबन्धता वक्ष्यमाण-संकाशा-ऽऽदिवद् बोध्या, अ-संख्यात-भविका च रुद्र-दत्तवदऽवसेया। तथा हि, : " भरत-क्षेत्रे " सूर्य पुर-नगरे " अन्धक-वृष्णि- राजा ४ राज्यं चकार । " अन्यदा, " उद्याने " सु-प्रतिष्ठ-केवली समवसरत् । ४ उद्यान-पालन विज्ञप्तः " राजा च “ स-महं - तत्र गत्वा, - यथा-विधि प्रणम्य, “ योग्य-स्थाने समुपाविशत् । ४. केवली-देशनां ददौ । " तद-ऽवसाने ७ नृपेण - निजं पूर्व-भव-चरित्रं पृष्टम् । ॥ ततः, " सु-प्रतिष्ठ-केवली . * अन्धक-वृष्णिमऽवदत्, : Page #142 -------------------------------------------------------------------------- ________________ ११४ ] ५. दोष-द्वारम् रुद्र-दत्त-कथा [गा०-२९-३० " "भरत-क्षेत्रे, - अयोध्यायाम, * अन-ऽन्त-वीर्य-नृपोऽभूत् । " तत्र" सुरेन्द्र-दत्तो वैश्य-श्राद्धः -- - सद्-दर्शनः, " प्रति-दिनम्- दशभिर्वीनारः" अष्टम्यास्" द्वि-गुणः - * चतुर्दश्याम- चतुर्गुणः, - अष्टा-ऽह्निका-ऽऽदौ च- ततोऽधिक " जिना-ऽर्चा कुर्वन्, " दान-शीला-ऽऽदिकमऽभ्यस्यन्, . सर्वत्र" कोतिमान् जज्ञे। " एकदा, ४ श्रेष्ठी" द्वा-दशा-ऽब्दोप*योगि-द्रव्यं " पूजा-ऽर्थम्" स्व-वल्लभ-मित्रस्य " रुद्र-दत्त-विप्रस्य समl, " जला-ऽध्वना " देशान्तरं गतवान् । " विप्रेण च , द्यूता-ऽऽदि-व्यसनः ®श्राद्धः । डे० न्द- निबन्धनं द्रव्यम् । ३० Page #143 -------------------------------------------------------------------------- ________________ गा. २९-३०] ५. दोष-द्वारम् रुद्र-दत्त-कथा [११५ तद्भक्षयित्वा, पल्लीषु निविष्टम् । अन्यदा, ततः, गो-धनं गृह्णन्नऽसौ तल-वरेण पृष्ठतो बाणैर्हतो मृतः। - तत्कर्म-प्रभावात् " *संवेधेन" सप्तम्या-ऽऽदिषु नरकेषु मत्स्या-ऽऽदिषु तिर्यक्षु च अगमत्। ॥ [भव-] संवेध-यन्त्रकम् ॥ | नारकी भवः तिर्यग-जातिः भव | ७. सप्तमी २. द्वितीय मत्स्यः | ३. तृतीयः ६. षष्ठी ४. चतुर्थः सिंहः ५. पञ्चमः ५. पञ्चमी ६. षष्ठः सर्पः ७. सप्तमः ४. चतुर्थी ८. अष्टमः व्याघ्रः | ९. नवमः ३. तृतीया १०. दशमः गरुडा-ऽऽदिः | ११. एका-दश २. द्वितीया १२. द्वा-दशः भुज-परिसर्पः १३. त्रयो-दश १. प्रथमा १४. चतुर्दशः नर-भवः | १६. पश्च-दशः " ततः, " चिरं कालस " त्रस-स्थावर-योनिष्वऽ-भ्रमत् ।१६। * डे० प्रती नाऽस्तीदं पदम् । - - Page #144 -------------------------------------------------------------------------- ________________ ११६ ] ५. दोष-द्वारम् रुद्र-दत्त-कथा [ गा०-२६-३० " ततः, " कुरुक्षेत्रे, - गज पुरे, " कपिल-वाडव-गृहे, - अनुडरा तत्-प्रिया-गर्भेऽवतीर्णः । " तदानीम् , ॥ अवशिष्ट-पापा-ऽनुभावात्" पिता मृतः, - जन्म-समये" जनन्यऽपि मृता, " लोक:" "गौतमः" इति नाम ॥ दत्तं च । " ततः, " मातृ-ध्वस्त्रा . कष्टात "वधितोऽसौ। " यौवना-भिमुखः " आहारा-ऽर्थम्“ गृहे गृहेश्टन् ॥ क्षीण-देहः - " भोजनमऽपि न लब्धवान् ॥१७॥ " अन्यदा," समुद्र-सेना-ऽऽख्यं मुनिम्. अशना-दिना सत्कृतम्__ सन्मानितं दृष्टवा, " भोजना-ऽभिलाषण * ०वाडवः । अनु० । डे० Page #145 -------------------------------------------------------------------------- ________________ गा०-२६३० ] 65 66 " सः 66 55 " 66 << 66 66 66 " तद्-गुरुस्तु 66 66 " " सोऽपि - "6 66 66 तत्-पाइ 46 क्रमेण, दीक्षां जग्राह । 66 ५. दोष-द्वारम् साऽनुग्रहम् श्रुत- पार - गामी भाव-साधुर्जातः । " अत्र मध्य-ग्रैवेयके अहमिन्द्रोऽभूत् । इति - सूरि-पदं लब्ध्वा, यति श्रावकैः पूजितः मध्य-ग्रैवेयके तपो-बलात् १२ सुरोऽभूत् | १८| ततश्च्युत्वा, " अथ, अन्धक- वृष्णि-नामा नृपस्त्वं, यदु-वंशेऽभूत् ।१९। अस्मिन्नेव भवे -..". -संयमं गृहीत्वा, रुद्र-दत्त-कथा मुक्ति पदं लप्स्यसे ।" ११७ ] दिक्- पट-कृत- हरि- वंश- पुराणे, वसुदेव- हिण्डी- प्रथम खण्डे च । [मु० पु० पृ० ११२] Page #146 -------------------------------------------------------------------------- ________________ ११८ ] ५. दोष-द्वारम् अन्येषामऽपि मतम् [गाथा-२६-३० देवा-ऽऽदि-द्रव्यविनाशनेन दोष-प्रदर्शने अन्येषामऽपि मतं तथैव । वैदिक-दर्शनमतम् । बाह्या अपि दोष-संभवं प्रचक्षन्ते । + अपुराणा-ऽऽदौ, "देव-द्रव्येण या वृद्धि गुरुद्रव्येण यद् धनम् , तद् धनं कुल-नाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१॥ [श्राद्ध-दिन-कृत्ये १३३] वृद्धि :- समृद्धिः। कुल-नाशाय-कुल-च्छेदाय स्यात् । १. ऐहिकं निष्कृष्टं फलं दर्शितम् । सचदेव-द्रव्या-ऽऽदि-भक्षकः महा-पापोपहत-चेता:मृतोऽपि नरकम्-सा-ऽनुबन्ध-दुर्गतिम् व्रजेत्। २. इदं पार भविकं फलं दर्शितम् ॥१॥ * *पुनस्तत्रैव, - दोषा-ऽतिशयं दर्शयति, :"प्रभा-स्वे मा मतिं कुर्यात्, प्राणैः कण्ठ-गतैरऽपि.। अग्नि-दग्धाः प्ररोहन्तिःप्रभा-दग्धो न रोहयेत् ॥२॥" [श्राद्ध-दिन-कृत्ये १३४] *प्रभा-स्वम्, देव-द्रव्यम् , अथवा, "लोक-प्रतीतम्*वेदा-ऽन्ते । डे. ॐ अथ, तत्रैव साधारण-दोषान् दर्शयति, :- ढे० । प्रभा-स्वम्-लोक-प्रतीतम् । डे० । Page #147 -------------------------------------------------------------------------- ________________ [गाथा-२६३० ५. दोष-द्वारम् अन्येषामऽपि मतम् [११९ जन-समुदाय-मेलितं साधारण-द्रव्यम् "जाति-द्रव्यम्" इत्य-ऽर्थः । अग्नि-दग्धाः -*पादपाः जल-सेका-ऽऽदिनाप्ररोहन्ति-पल्लवयन्ति । परम,-- प्रभा स्व-देव-द्रव्या-ऽऽदि-विनाशोन-पाप-पावकदग्धः-नरः स-मूल-दग्ध-द्र मवत् पल्लवयति । "प्रायःसदैव दुःख-भाक्त्वेन पुनर्नवः१४ न भवति ।" इत्य-ऽर्थः ॥२॥ * अथ, उक्ता-ऽनुक्त-*पाप-प्रौढिं दर्शयति,:"प्रभा-स्वं, ब्रह्म-हत्या च, दरिद्रस्य च यद् धनम्,। गुरु-पत्नी, देव-द्रव्यं, स्वर्ग-स्थमपि पातयेत् ॥३॥" . [श्राद्ध-दिन-कृत्ये-१३५] दिग-म्बर-जन- + तथा, संप्रदाय-शास्त्र- दिक-पट-ग्रन्थेऽपिकाराणामऽपि मतं "वरं हाला-हला-ऽऽदीनां भक्षणं क्षण-दुःख-दम्, । तथैव। निर्माल्य-भक्षणं चैव दुःख-दं जन्म-जन्मनि ॥१॥ *"पादपाः" इति शेषः । दिव्या-ऽनुभावा-ऽऽदिना कदाचित् प्ररोहन्ति । डे० * अथ पुनः, पाप० । डे० Page #148 -------------------------------------------------------------------------- ________________ १२० ] ५. दोष-द्वारम् ऐहिक-पार-भविक-दोषोपसंहारः [ गाथा-२९-३० वरं दावा-ऽनले पातः, क्षुधया वा मृतिवरम्, । मूर्ध्नि वा पतितं वज्र, न तु देव-स्व-भक्षणम् ॥२॥... ज्ञात्वेति जिन-निर्ग्रन्थ-शास्त्रा-ऽऽदीनां धनं न हि । गृहीतव्यं महा-पाप-कारणं दुर्गति प्रदम् ॥२॥ ऐहिक-पार एवम्मविक-दोषोप "ऐहिक-पार-भविक-दोषाः प्रदर्शिताः" इतिभावः ॥२९-३०॥ संहारः । चोरित-द्रव्येण अथ, कृता-ऽऽहारस्य "चोरित-देवा-ऽऽदि-द्रव्येण साधूनां ग्रहणे स्वा-ऽर्थम् - विचारः । निष्पादितोऽप्याऽऽहारः साधूनामऽ-कल्प्यः।" तत्-प्रयोजकता-वैशद्या-ऽर्थम्प्राय: इह-भविक-दोषान्व्यवहार-भाष्य-गाथा-त्रयेण आह, :चेइय-दव्वं विभज्ज, करिज्ज कोई अ नरो सय-ट्टाए,। समणं वा सोवहिअं विकिज्ज संजय-ऽद्वाए ॥३१॥ [श्राद्ध-दिन-कृत्ये-गा० १२९] "चेइय०" त्ति, चोरित-द्रव्यात् चैत्य-द्रव्यम् = भागेन कृता. चोर-समुदायेनऽऽहारस्य साधूनां अपहृत्य, दाने विचारः। तन्मध्ये कोऽपि नरःआत्मीय-भागा-Ssगत-धनेनसय-हाए = आत्मनोऽर्थाय मोदका-ऽऽदिकम् Page #149 -------------------------------------------------------------------------- ________________ गा.३२ ] ५. दोष-द्वारम् चोरित-द्रव्यान्निष्पन्नं न कल्पते [ १२१ *कुर्यात्, ततः, तद्-अशना-ऽऽदिकम्संयतानां दद्यात्, *अथ वा, कश्चित् चौरः सोपधिकं मुनिमा पि विक्रीणी यात्, तल्लब्ध-द्रव्य स्याहारा-दिग्रहण विचारः। स्वा ऽर्थाय, श्रमणम्सोपधिकम् *विक्रीणीते, ततः प्रासुकं वस्त्रा-ऽsदिकम् संयता-ऽऽदिभ्यो दद्यात् ॥३१॥ एआ-रिसम्मि दव्वे समणाणं किं ण कप्पए घेत्तुं ? चेइय-दव्वेण कयं मुल्लेण जं सु-विहिआणं, ॥३२॥ श्राद्ध-दिन-कृत्ये गा० १२९] "एआ-रि०" ति, एता-दृशेन द्रव्येणयत् आत्मा-ऽर्थ कृतम्, तत्श्रमणानाम् तद्-द्रव्यस्याऽs हारा-ऽऽदिकं वस्त्रादिकं च श्रमणानां कल्पते? न वा?। * कृत्वा च संयतानां दद्यात्, ३० यो वा० । * विक्रीणीते। विक्रीय चतत् प्रासुकं । । Page #150 -------------------------------------------------------------------------- ________________ १२२] ५. दोष-द्वारम् १. निन्द्यता चैत्या-ऽऽदि-शत्रुता च [गा०-३३ किम् न कल्पते । कथं न कल्पते ?। ग्रहोतुम् कल्पते ?। + सुरिराऽऽह :यत् चैत्य-द्रव्येण, यच्चसु-विहितानां मूल्येन, आत्मा-ऽर्थम् कृतम्, तत्वितीर्यमाणम् न कल्पते ॥ ३२॥ "तत्रकिं कारणम् ?" इति चेत्, उच्यते, :तेण-पडिच्छा लोए विगरहिआ, उत्तरे किम ऽग! पुणो?। चेइय-जइ-पडिणीए जो गिइ, सोवि हु तहेव.॥३३॥ [श्राद्ध-दिन-कृत्ये गा० १३१] .. "तेण" त्ति, + चोरा-ऽऽनीतस्यप्रतिच्छा-प्रतिपत्तिः लोकेऽपिगर्हिता, किं पुनः उत्तरे-लोकोत्तरे मार्गे? "सु-तरां गहिता एव" * किमऽङ्ग ! पुनः उत्तरे ? | डे . १. लोके लोकोत्तरमार्गे च निन्द्यता। Page #151 -------------------------------------------------------------------------- ________________ गाथा-३४] ५. दोष-द्वारम दुष्ट-सहाय-करणे स्वस्याऽपि दुष्टता [ १२३ * ततः, चैत्ययति-प्रत्यनोकस्य-हस्तात २ चैत्या-ऽदि-प्रत्य जीकता। स्वस्याऽपि दुष्टता। गृह णति, सोऽपि तथैव-चैत्य-यति-प्रत्यनीक एव । यदुक्तम् सङ्घ-कुलके, :"जो साहज्जे वइ, आणा-भंगे पवद्यमाणाणं। मण-वय-काएहिं, समाण दोसं तयं विति.॥ ॥ दुष्टस्य सहाये अ-निरा-ऽऽकरणेन, आज्ञा-भङ्ग-हेतुत्त्वात् ।" + *अथ, श्राद्ध-दिन-कृत्य-गाथया पुनरेनमेवाऽर्थ स्पष्टयन्नाऽऽह, :चेइय-दव्वं गिह्नित्तु, भुजए, जो उ देइ साहूणं. । सो आणा-अण-ऽवत्थं पावइ, लिंतो विदितो वि.॥३४॥ [श्राद्ध-दिन-कृत्ये-१३२] "चेइय"त्ति, * चैत्या-ऽऽदि द्रव्यम्दान-ग्रहणे गृहीत्वा, यः-स्वयम भुक्त, । अन्येभ्यः * अथ, पुनरेनमेवाऽर्थम्श्राद्ध-दिन कृत्य-गाथवा स-दोषे। म्पष्टयबाद : Page #152 -------------------------------------------------------------------------- ________________ १२४ ] ५. दोष-द्वारम् १-२. आज्ञा-भङ्गा-ऽऽनवस्था-दोषो। [ गाथा-३५ दोषः। साधुभ्यः दत्ते, कैसः-साधुः गृहणन्नऽपि, सार्मिकाणाम् दददऽपि १. आज्ञा-भङ्ग- १. भगवदा-ऽऽज्ञो भङ्गम्-- 'निषिद्धा-ऽऽचरणा-रूपम् प्राप्नोति, तथा, २. अन-ऽवस्थाम्-अन्येषां श्रद्धा-शैथिल्यं च प्रापयति ॥३४॥ * *प्रसङ्गतः, अन्येऽपि दोषाः तद्-वृत्ति-गाथाभि श्यन्ते :एकेण कयम-ऽ-कज्ज,पुणो वि तप-पच्चया कुणइ बीओ,। साया-बहुल-परंपर-वुच्छेओ संयम-तवाणं. ॥३५॥ [श्राद्ध-दिन-कृत्ये गा० १३२ वृत्ति. पृ. २७३ ] ३. तपः-सं १. "एकेण." त्ति, ___यमयो शाय + ३. अना-ऽऽचार-दर्शनात २.अन-ऽव-स्थादोषः। * सः-साधुः दितोऽवि-दददऽपि, १भगवदा-55 ऽऽज्ञा-भङ्गम्-प्रवचन-निषिद्धा-अचरण-रूपम् . तथा, प्राप्नोति ॥ ३४॥ "प्रसङ्गत, :अन्येऽप्यऽत्र-दोषा दर्शयितव्याः सन्ति" इति । तद्-वृत्ति-गाथाभिः, क्रमेण प्रसङ्गा-दि-दोषमाऽह, :-.. Page #153 -------------------------------------------------------------------------- ________________ गा. ३६-३७] ५. दोष-द्वारम् । ३-४. संयम-तप-उच्छेद-मिथ्यात्वे [ १२९ ... बाला-ऽऽदीनामऽपि कु-प्रवृत्ति-संतति-रूपः ___ प्रसङ्ग-दोष आपद्यते ।" इत्य-ऽर्थः ॥३५॥ जो जह-वायं ण कुणइ,मिच्छ-विट्ठी तओ हु] विको अण्णो ? वड्ढेइ अमिच्छत्तं परस्स संकं जणेमाणो. ॥३६॥ __"जो' जह." त्ति०, ४. मिथ्यात्व- ४. अना-ऽऽचारे आचार-धिया* मिथ्यात्त्व-वृद्धिः स्यात् ।” इत्य ऽर्थः ।। ३६ ॥ संजम-अप्प-पवयण-विराहणा-संभवो विहं णे[?], पवयण-हेला वि तओ अवणेओ तस्स संसग्गो. ॥३७॥ परंपरा । ५. संयम-विराधना "संजम" त्ति, * चैत्या-ऽऽदि-द्रव्य-भक्षणेनविधाविराधना संभवेत् । तथा हि, :* संयम-विराधना अ-न्यायोपात्त-वित्तोद्-भूत-वस्तु गृह्णानस्य, तत्-कृता--संयमा-ऽनुमोदना-रूपा स्फुटं प्रतीयते। तथा सति, यथा-प्रतिपन्न-व्रत-लोप आपद्यते। * ०धिया । बाला-ऽऽदीनाम् मि०। डे. Page #154 -------------------------------------------------------------------------- ________________ ५. दोष-द्वारम ५. संयम-विराधना [गाथा-३६-३७ यदुक्तम् सङ्घ-कुलके, :"आणा-भंगं दट्ट मझ-स्थाठिंति जे तुसिणिआए,। अ-विहि-अणुमोअणाए तेसिं पिअहोइ वय-लोवो. ॥१॥” ६ आत्म-विराधना + ६. आत्म-विराधनातुप्रत्य-ऽनीक देवता-ऽऽदि-छलन-लक्षणा, प्रतीता। अर्हदा-ऽऽज्ञा-परिहारेण*प्रमादाऽ-शौच वस्तु-स्व-भावतःअ-पूत-दुष्ट-जने शाकिनी-दष्टिवत् तेषां शक्तिः अ-प्रति-हता भवति । यदुक्तम्व्यवहार भाष्य-दशमोद्देशके, :*"राया इव तित्थ-यरो' प्रमादा-5-शुचि-दोष-वस्तु-स्व-भावतः । डे० प्रति-हताऽपि भवति । डे० "राया इव तित्थ-गरो।" इति-गाथा-चूणों, : हुधोसणं सुत्तं, मिच्छा यऽ-सज्झाओ, रयण-धणा इव नाणा-ऽऽइ. ॥ अत्रराजा इव तीर्थ-कृत, जन-पदा इव साधवः, घोषणमिव जिना-ऽऽज्ञा, रत्न-धनानीव ज्ञाना-ऽदीनि । ये साधवः-20 Page #155 -------------------------------------------------------------------------- ________________ गा०-३७ ] ५. दोष-द्वारम् ६-७ श्रात्म-प्रवचन-विराधना [१० इत्या-ऽऽदि-गाथा-वृत्ती, :"ये साधवः प्रजा-स्थानीयाः, राजस्थानीयस्य तीर्थ-कृतः आज्ञाम् अनुपालयन्ति, "७. जैन-शासन- विराधना। ८. जैन-शासन- निन्दा। प्रा ऽन्त-देवतयाऽपि छल्यन्ते-अपराधिन इव दण्ड्यन्ते." इति ॥६॥ ७. प्रवचन-विराधना च प्रवचन- ५ मूल-यति-चैत्ययोरुपद्रवेण, अस्तेना-ऽर्थ-प्रतीच्छया च सु-प्रतीतैव ।७। + तथा, ८. प्रवचन-हेला-* एवम्"लोक-विरुद्ध संस्तवं कुर्वतां सर्व-ज्ञ-पुत्रत्वेन लोकान् व्यामोहयतां जैनानाम् अ-किञ्चित्-करं दर्शनम्, अतः, अ-दृष्ट-कल्याणा एते, स्वप्नेऽपि ... सा-55चार-गन्धं न जानन्ति ।" इत्या.ऽऽदि-खिवसाऽपि प्रवर्तते । *स्तेन-प्रतिच्छया। डे. * हेला-एतेषाम्,। डे. * “लोक-विरुद्धा-ऽऽचारं कुर्वताम् । डे० ग्रन्थ० । डे. Page #156 -------------------------------------------------------------------------- ________________ १२८ ] ५. दोष-द्वारम् ८. प्रवचन-निन्दा,दोष-प्रायश्चित्त-पात्रता [ गा०-३७ दुरा-ऽऽचार-वत: + *एवमाऽऽदि-ऐहिक-दोष-प्रकर्षसंसर्ग-त्यागापदेशेः। संभवात, उक्त-दुरा-ऽऽचारवत :तस्य संसर्गः परिहर्तव्यः- एव। सु-जन-सङ्गकर्ण- + "सत्-सङ्गस्तुन्यतयो-पदेशः। उपादेयो विवेकिना।” इति-भावः । स्तन्या-दि भोगे । एतावता, गृह-स्थ-धर्म चैत्या-ऽऽदिविक्रयस्तैन्योत्थ-द्रव्या-ऽऽदिभोगेनगृहिणाम् अना-ऽऽचारः स्फुट एव । + "चौर्या-ऽऽनीत तद-ऽर्थ-भोगे तुप्रस्तारणप्रायश्चित्त-विधिः संभाव्यते," इति-तत्त्वम् ॥३७॥ साधु क्णमता-अधारः। * तस्मात्, एवमा-दि-दोष-प्रकर्षसंभवात्, तस्य-ई-दृग्-दुरा-ऽचारवतः ससगः- डे. Page #157 -------------------------------------------------------------------------- ________________ गा. ३८-३९ ] साधुभि-स्संगता आर्याणां या व्यव हार-शुद्धिः सा धर्मस्य मूलम् । धर्म- मूलस्य फल परंपरा । अथ, तमेव * ५. दोष- द्वारम् । सत् संगति-सु-फल- परंपरा [ १२९ विशेष - फल-द्वारेण विशेषयति, : ववहार - सुद्धी धम्म- मूलं साहूण संगया. | [ श्राद्ध-दिन- कृत्ये गा० १५८ ] "ववहार-०" त्ति, + मोह - मन्दता - ऽनुरोधेन उचित - कर्मा - Sभ्यासे व्यवहार-शुद्धिः साधुभ्यः संगता-आर्य-संगात् प्रतिपन्ना, धर्मस्य 'मूलम् - भवति । + अथ * अथ, तत् - प्रक्रियां सार्ध-गाथा द्वयेन आह, : ववहारेण सुद्धेणं अत्थ- सुद्धी जओ भवे ॥ ३८ ॥ अत्थेणं चेव सुद्देणं आहारो होइ सुद्धओ. । आहारणं तु सुद्धेणं देह-सुद्धी जओ भवे ॥ ३९ ॥ पूर्वम् सत्सङ्गमेव फल-द्वारेण विशदीकरोति । डे० *प्राप्ता - परिगृहीता ।" इत्य- ऽर्थः । Page #158 -------------------------------------------------------------------------- ________________ १३०] ५. दोष-द्वारम् धर्म-योगं विना फल-शून्यता-वैपरीत्य [गा० ४०-४१ योगः। सुद्धेणं चिव देहेणं धम्म-जोगो य जायइ.। जं जं कुणइ किच्चं तु, तं तं से स-फलं भवे.॥४॥ _ [श्राद्ध-दिन-कृत्ये १५९-१६०-१६१] "अत्थेणं." ति, "सुडेणं" ति, व्याख्या+ कण्ठयाः। नवरमधर्म-मूल-व्यवहार- धर्म-योगः-विधि-योगः। शुद्धचा क्रमेण . लौकिके लोकोत्तरे च मार्गविधि-युक्त-धर्म- + विधि-योगेनतेन मोक्षः। यद् यत् कार्यम् करोति, तस्य तस् तत् सा-ऽनुबन्ध-सत्-फल-कृद् भवेत् ॥३८-३९-४०॥ + अथ, तत्-प्रति-पक्ष-भूतम् अ-सत्-सङ्ग विशदयति, :अण्णहा, अ-फलं होइ, जंज किच्चं तु सो करे॥ ववहार-सुद्धि-रहिओ. धम्मं खिंसावए सयं.॥४१॥ - [भाद्ध-दिन-कृत्ये-१६२] . व्यवहार-शुद्धया- "अण्णहा. ति", व्याख्याअदिकं विना अन्यथा-दोषवत्-संसर्गण, कृत्यानां विष्फसप्ता, विपरीत- * व्यवहार-शुद्धि-रहितः-श्रावका-ऽऽदिः, कल-दायकता यद् यत् कृत्यम्, : ... .... Page #159 -------------------------------------------------------------------------- ________________ गाथा-४२] ५. दोष-द्वारम् धर्म-निन्दा-रूप-विपरीत-फलम् [ १३१ तत्विवक्षित-फल-रहितम्, अनिष्ट-फल-कृद् वा भवति, . 'अ-विधि-योगात्" इत्य-ऽर्थः । * तथा च, असौधर्म्यम्-सद-ऽनुष्ठानमऽपिस्वकम्-आत्मानं च, बालेनाऽपिअवहेलयेत् ॥४१॥ + "तथा सति, का हानिः ?" इत्याऽऽह, :*"धम्म-खिंसं कुणंताणं अप्पणो वा परस्सवा। अ-बोही परमा होइ.” *इइ सुत्ते वि भासिअं.॥४२॥ [श्राद्ध-दिन-कृत्ये-१६३ ] "धम्मं खिंसं०" त्ति, व्याख्या+ एवम् *अना-5ऽभोगा-ऽऽदिनाधार्मिकीम् निन्दाम्- धम्मं खिसं । टीकायाम् * इह० । मुद्रिता-ऽऽदिषु । * लोभ-अना-ऽऽभोगा-ऽऽदिना प्रत्येकम्दोषवद्-धार्मिकं [कृत्यं)बालानाम् धर्म-निन्दा-हेतुः । डे. Page #160 -------------------------------------------------------------------------- ________________ १३२] ५. दोष-द्वारम् दुः-संसर्गस्त्याज्यः [ गाथा ४३ कुर्वन्तः-कारयन्तः, भवा-ऽन्तरे यथा-संवमवम्[परमा] अ-बोधिः भवति।" * "उपलक्षणतः :धर्म-निन्दा-हेतुत्वेन*प्राय:सा-ऽनुबन्धदौर्भाग्यदौः-स्थ्यव्याधिदुर्गत्या-ऽऽदि-दोषाः संभवेयुः ।” इतिसुत्ते [वि]-छेदे-भाष्या-ऽऽदौ श्रुते [ऽपि] भाषितम् ॥ ४२ ॥ सु-श्राद्धा-अदि- + अथ, प्रसङ्गतः, अनुक्तदुः-संसर्गमऽपि दर्शयति, :जुआरि-वेस-तक्कर-भट्ठा-ऽऽयारा[-] कु-कम्म-कारीणं। पासंडि-णिलवाणं संसग्गं धम्मिओ चयइ.॥४३॥ सु-जनेन त्याज्याः संसर्गाः। *प्रायःपूवोक्त-दोषा अपि संभवेयुः" इति-भावः। Page #161 -------------------------------------------------------------------------- ________________ गा. ४३] ५. दोष-द्वारम् दुः-संसर्गस्त्याच्यः [ १३३ संसर्ग-त्याग- योग्याः। "जुआरि-वेस." सि, व्याख्याजवारी-वेश्या-तस्कर-भ्रष्टा-चारा-5ऽदिलौकिक-लोकोत्तर-सदा-ऽऽचार-पतिताः, ज्ञाति-बाह्याः, - पार्श्व-स्था-ऽऽदयः, देव-द्रव्य-भक्षका वा। आदि-शब्दातनटनर्तकधूर्तव्याधशौनिक'धी-वरा-ऽऽदि-ग्रहणम्, "प्राकृतत्वात-आकारः," कु-कर्म-कारिणाम् संसार-वर्धका-ऽनेक-दुष्कृत-कृत-पामर-जनानाम, पाखण्डिनः-चौडाऽऽदयः, निहवा:श्रुत-जीतोक्ता-ऽनुष्ठान-कारित्वे सति, स्वा-रसिकोत्सूत्र-भाषिणः, 'प्रायः, प्रति-गृहीत-श्री-कारा द्रव्य-साधवः । एतेन- "लुम्पाक'-स्तनिका-ऽऽदयो निह्नवा न" इति-सिद्धम्। एषां चसंसर्गम्संवाससह-भोग संसर्ग-व्याख्या । Page #162 -------------------------------------------------------------------------- ________________ १३४]..:.. ५. दोष-द्वारम श्री-चन्द्र-कुमार-दृष्टा-ऽन्तः [गा०-४३ श्री चन्द्र-कुमारदृष्टा-ऽन्तः। आ-लापसं-लाप प्रशंसा-ऽऽदि-रूपम् संस्तवम्, श्री.चन्द्र-कुमारवद्धार्मिकः-सु-श्राद्धा-ऽऽदिः त्यजेत् । * तद्, यथा___“ कुश-स्थल-पुरे " प्रताप-सिंहो राजा। " सूर्य-वती राज्ञी। " तयोः पुत्रः " श्री-चन्द्र-कुमारः" मिथ्या-दृग. भ्रष्टा-ऽऽचार" निन्दित-कुला-ऽऽदि-संगति-रहितः, ४ परोप-कृति-प्रवणः, “ सु-भगः, " श्री-अर्हद्-भक्तः , " विशेष-ज्ञः, . न्याय-मतिः, " *दाना-दि-धर्म-परायणः, " चन्द्र-कलाऽऽदिभिः. " स्व-स्त्रीभिः सह " वैषयिकं भुजानो दो-गुन्दक इव, * दाना-दि-धर्म कुर्वन्, सर्वत्र ख्यातिमान्, । डे० Page #163 -------------------------------------------------------------------------- ________________ गाथा-४३] ५. दोष-द्वारम् श्री-चन्द्र-कुमार-दृष्टा-ऽन्तः [१३५ " कालम-ऽतिवाहयति स्म । " अन्यदा, ७ सः ___ स्व-भाग्य-परीक्षा-ऽर्थम्४ पित्र-ना-ऽऽज्ञया “ देशा-ऽन्तरे भ्रमन्, ॥ वने-- " कृत-मदन-सुन्दरी-विवाहः, • क्रमेण" सिद्ध-पुरं प्राप । " तत्र" श्री-ऋषभ-चैत्य-वन्दना-ऽर्थम्" आगतः सन्,* " *असौ४ तत्रत्यान् . .. निः-श्रीक-मुखान, क्षीण-संततीन, निः-शूकान, निधनान, नागरान ___ विलोक्य, . स्व-प्रतिभया. देव-द्रव्य-विनाश-शङ्कित-मनाः, " देवला-ऽऽदीन " पुर-स्व-रूपं पृष्टवान् । ॐ सिद्ध-पुरा-ऽभिधानं पुरं प्राप । २० * सः। २० * तदानीम, डे * समीक्ष्य,। . Page #164 -------------------------------------------------------------------------- ________________ ५. दोष-द्वारम् श्री-चन्द्र-कुमार-दृष्टा-ऽन्तः [गा०-४३ " ततः, " तैरूचे, :" "हे सु-भग! " पूर्वमिह* महिमा-ऽद्-भुते " श्री-ऋषभ-चतुर्मुख-प्रासादे “ यात्रा-ऽर्थम् - सर्व-दिग्भ्यः . " समा-ऽऽगतैर्लोकः. देव-भण्डा-ऽऽगारो वर्धितः। “ ततः, • सङ्घ गते, " तत्रत्यैः सर्व-लोकः संभूय, “ तद् द्रव्यं विभज्य, गृहा-ऽऽदौ अ-विधिना व्यापार्य, " सर्व नगरं से संक्रामित-रोग वद् " अ-पावितम् , " तेन, - निः-श्रीकता" निर्धनत्व दौभाग्यवृत्ति-दुर्लभता निः-शूकता-ऽऽदि-दोष-दुष्टं जातम् , “ अतः, • तवाऽनुभवः . Page #165 -------------------------------------------------------------------------- ________________ मा०-४३ ] 66 66 "6 46 66 6. एवं श्रुत्वा, 66 66 66 66 66 46 66 66 65 16 66 66 "" “ यतः, 66 प्रासादो दृश्यते जोर्णः, प्रत्य ऽवाय* पदं धनम्, । ' ऋणं सर्वम-s- भव्यं प्रागू, देव-र्ण त्वs शुभा -- शुभम् ॥” 50 [ ] "" " उक्तं च आगमे भक्खणे देव-दव्वस्स, पर-त्थी - गमणेण य । सत्तमं णरयं जंति सत्त-वाराओ गोयमा ! || " [ ] ५. दोष-द्वारम् श्री चन्द्र कुमार - दृष्टा - ऽन्तः [ १३७ संशया - SS - दिदोष-रहितः यथाऽर्थतया प्रशंसनीयोऽस्ति ।" एवं सति, युष्माभिः - निर्धनत्वाऽऽदि दोष-वर्धक देव ऋण-निवृत्तौ *सोत्साहम् " उद्यमः कार्य एव ।" इति । *एवं श्रुत्वा, * गोयम ! । इत्या-ऽऽदि । डे० * सोत्साहं कार्यम् । डे० * इति । डे० I अनुकम्पित- मनसा श्री- चन्द्रेण पुरश्वतुष्पथे चाऽऽगत्य, सर्व दोष-कारणं पौर- वृद्धानामग्रे निवेदितम् । - Page #166 -------------------------------------------------------------------------- ________________ १३८] .... ५. दोष-द्वारम श्री-चन्द्र-कुमार-दृष्टाऽन्तः [गा०-४३ " केचित" तद्-विपाक-भीताः" तद्-धना-ऽनुसारेण पूर्व-सञ्चित-धनं सर्वम्, सम-ऽधिकम्चैत्ये निश्रितीकृत्य, " शेष-धन-हेतुक-वृत्त्या" सद्-वृत्तिम्, " पूर्व-र्णा-ऽपनीति च कुर्वन्तः “ सुख-भाजः " क्रमेणा-5-भुवन " इहा-ऽमुत्र चाऽपि । इति । " केचित्तु, " प्रमादात्" एवम कुर्वन्तः " बहु-दुःख-भाजोऽपि । इति । " ततः, " स-स्त्रीकः " श्री-चन्द्रोऽपि" दूषिता-ऽऽहारा-ऽऽदिन-दुष्टं " तत्-पुरं मुक्त्वा , - - - " ग्रामा-ऽन्तरे गत्वा, " भुक्तवान् । ॥ ततः, " क्रमेण. अनेक- राज्य-सुखानि भुक्त्वा , " मुक्ति-मार्गमाऽऽराध्य, " मुक्तिं जगाम ।" * दि-दोष-दुष्टं । डे० Page #167 -------------------------------------------------------------------------- ________________ गाथा -४३ ] देव द्रव्या-ssदि भक्षकस्य संसर्गो ऽपि त्याज्यः । तत्र श्री विजय - हीर सूरीणां वचनम् । इति श्री- चन्द्र - केवलि - चरित्रा - ऽनुसारेण । + देवा ssदि द्रव्य - विनाश-शङ्कयाऽपि - तद्-गृहस्य ५. दोष द्वारम् * कबहुनोक्तेन ? । इति । 1 + एवं सति, इन्धनमपि - श्राद्धाऽऽदिभिर्न ग्राह्यम् । कदा चित् कुटुम्बाऽऽद्य -ऽभियोगेन श्राद्धेन 8 किं तदा, नि:-शुकता - परिहारार्थम्भोजनानुसारेणचैत्या - ssaौ "तथा, तादृक्-श्राद्ध-गृहे भुक्तम्, श्री- चन्द्र कुमार - दृष्टा सम-Sधिको निष्क्रयः मोच्य एव । तथा सति, "सूक्ष्माऽतिचार-लेशोऽपि न स्यात् ।" यदाSSहु: प्रश्नोत्तर - समुच्चये[चतुर्थ-] प्रकाशे बहुना "देव द्रव्य भक्षक-गृहे श्री-हीर - विजय-सूरि-पादाः, : " गमने वो जेमनाय गन्तु ं कल्पते ? न वा ?" इति । ? इति । ० [ १३९ Page #168 -------------------------------------------------------------------------- ________________ १४०] ५. दोष-द्वारम् धर्म-योगं विना फल-शून्यता-वैपरीत्ये [गा० ४३ तज्-जेमन-निष्क्रय-द्रव्यस्य देव-गृहे मोक्तुमुचितम् ? न वा ?" । इति । 'अत्र, मुख्य-वृत्त्यातद्-गृहे भोक्तुं नैव कल्पते। यदि, कदा-चित्पर-वशतया जेमनाय याति, तथाऽपि मनसि स-शूकत्वं रक्षति, न तु नि:-शूको भवति। जेमन-निष्क्रय-द्रव्यस्य देव-गृहेमोचने तु विरोधो भवति। ततः, तदा-ऽऽश्रित्य दक्षत्वं विलोक्यते, : "यथा, अग्रे अन-ऽर्थ-वृद्धि न भवति, तथाप्रवर्तते।" । इति। Page #169 -------------------------------------------------------------------------- ________________ गाथा-४३ ] एवम् - ज्ञान द्रव्याऽऽदि स्वस्य संसर्गोऽपि त्याज्यः । सु-साधुभिश्चाss हारा-ss-दिकम ऽपि न ग्राह्यम् । देव- द्रव्या-ssदि संसृष्टं श्राद्धधना - ssदिकमपि सर्व देवा ssदि सत्कतया सुविहित- र्व्यव ह्रियते । + एवम् — ५. दोष-द्वारम् ज्ञान- द्रव्याऽऽदावऽपि भाव्यम् । + सु साधुनाऽपि - यतः, तद्-निश्रितमाऽऽहारा-ऽऽदिकम् - न ग्राह्यम् । + अत्र, * छुटक-पत्रे "जिण दव्व-रिणं जो धरइ, तस्स गेहम्मि जो जिमइ सड्ढो,। पावेणं परिलिंपइ, गेह्णन्तो वि हु जई भिक्खं. ॥ - इदं हार्दम्, धर्मशास्त्रा नुसारेणलोक व्यवहाराऽनुसारेणाऽपि - यावद् धर्म-निन्दा-रूप-विपरीत-फलम् [ १४१ -: देवr-ssदि-ऋणम्, स-परिवार श्राद्धाऽऽदेः मूनि अवतिष्ठते, देवा - ssदि तावद्— श्राद्धा ssदि-सत्कः सर्व-धनाऽऽदि-परिग्रहः द- सत्कतया सु-विहितैः व्यवह्रियते, संसृष्टत्वात् । यदाऽऽहु: श्री- शत्रुजय माहाSSत्म्येश्री धनेश्वर - सूरि-पादाः ५ [पञ्चम- ] सर्गे : * छुटक- विचार - पत्रे | डे० Page #170 -------------------------------------------------------------------------- ________________ १४२] ५. दोष-द्वारम् दुःसंसर्गस्त्याज्यः [ गाथा ४३ "यथाऽन्ने विष-संसर्गो, दुग्धे काजिकसंगमः, तथाऽऽत्मनो धनेनोच्चैः संस! गुरु-संपदः ॥[६२५]॥ "यथाअन्ना-ऽऽदि * विष-संसर्गात्, तत्-सदृशं स्यात, तथा,अना-ऽऽभोगा-ऽऽदिना देवा-ऽऽदि-द्रव्य-संसर्गात, स्वकीयं धनम् .. तत्-स-दृशं भवति ।" इत्य-ऽर्थः।" + अतः, तद्-द्रव्यम्स-शूकेन प्राणा-ऽन्तेऽपि नैव भोक्तव्यम्, आगम-निषिद्धत्वात् । भोक्तव्यं चवक्ष्यमाण-विधिना विवेका-ऽऽदिना शुद्धं तद् । इति सार्वत्रिकोऽयम्व्यवहारः मार्गा-ऽनुसारित्वेन सिद्धः। अयं सार्वत्रिको मार्गा-ऽनुसारिव्यवहारः। * विषा-ऽऽदि० । डे Page #171 -------------------------------------------------------------------------- ________________ गा.४३ ] ५. दोष-द्वारम् । दुः-संसर्गस्ल्याज्य: [ १४३ तद्-विरुद्ध प्ररूप- + एतेनयन् पञ्चा-ऽङ्गी "संवत् १७४३ वर्षेपरंपरा-विरुद्धभाषकतया वैशाख-सुदी ३ दिनेनिरस्तः। कोई ए इम कहियु, जे, :"पहिला देव-द्रव्य वापरियुछे, पछी, तेहने घरिसंघ आहारा-5ऽदि ग्रहे, तेहने __ दोष नहीं, जे मार्टिदेव-द्रव्य वावरवानु आंतर __ पडियु छ। बोजु, वर्तमान-काले देवके द्रव्ये ___ आहारा-ऽऽदिक निपज्या होय, तेसंघ ने न कल्पे, तेथी-- देव-द्रव्यना वावरनारने जिहां सुधी संघे मिली संघ बहार नथी काढयो, तिहाँ सुधी, Page #172 -------------------------------------------------------------------------- ________________ १४४ ] ५. दोष-द्वारम् दुः-संसर्गस्त्याज्यः [ गा. ४३ चतुर्विध-संघ ने आहारा-ऽऽदिक परिचय करतां दोष नथी।" इतिपञ्चा-ऽङ्गी-परंपरा-विरुद्धं वदन्पण्डितंमन्यः कश्चित् निरस्तः। + एवं सत्यऽपि स्व-पूजा-ऽऽदि लाभा-ऽर्थम्, पार्श्व-स्था-ऽऽदीनां चाऽनुवृत्या, यः उत्सूत्रं भाषते, तस्य दुर्लभ-बोधेः - स्व-सन्मान- सत्कारा-दिना * वा पार्श्व-स्थाऽऽदीनां दाक्षिण्य तया वा उत्सूत्र- भाषकस्य दर्शनस्याऽपि त्यागोपदेशः। उदीर्य दर्शनमऽपि नोचितम् सताम्, संसार-हेतुत्वात् । यदाऽऽहु :मूल-शुद्धि-प्रकरणे श्री-प्रद्युम्न-सूरयः, :.१ परिवार-पूअ-हेऊ, पासत्थाणं च अणुवित्तीए,। जो ण कहेइ विसुद्ध, तं दुल्लह-बोहिअं जाण. ॥” आवश्यक-भाष्येऽपि, :''जो जिण वयणुत्तिण्णं वयणं भासंति, जे उ मण्णंति । सम्म-हिट्ठीणं तद्-दंसणंऽपि संसार-बुड्डि-करं.॥ ॥ [॥४३॥] Page #173 -------------------------------------------------------------------------- ________________ गा०-४४ ] ५. दोष-द्वारम धर्म-निएदा-निवारणम् | १४५ द्वारोप-संहारः। * अथ, उपसंजिहीर्षु राऽऽह, :तम्हासव्व-पयत्तेणं तं तं कुज्जा विअक्खणो, । जेण- - धम्मस्स खिंसं तु ण करेइ अ-बुहो जणो. ॥४४॥ [ श्राद्ध-दिन-कृत्ये गा० १६४] "तम्हा०त्ति, व्याख्या तस्मात्, अहंच-छासनस्य सर्व-शक्त्याविवेकिभिः तथा तथा प्रवर्तितव्यम्, यथा यथाअहंच-छासनस्य प्रशंसाम्बालोऽपि तनुते।-- - ____ इति-गाथा-ऽर्थः। * शासन-प्रभावनायाश्च तीर्थ-कृत्त्वा-ऽऽदि-फलत्त्वात् । उक्तं च प्रभावनां प्रवर्तयेत् । Page #174 -------------------------------------------------------------------------- ________________ १४६ ] जन-शासनस्य प्रभाववाया स्तीर्थ-करत्वा-88 दिक- फलम् । ५. दोष-द्वारम् शासन - प्रभावना कार्या [ गा० ४४ 66.9 अ-पुव्व णाण- गहणे, सुअ-भत्ती, पवणये पभावणया । एएहिं कारणेहिं तित्थ-यरतं लहइ जी वी. ॥ तथा, "भावना मोक्ष-दा तस्य स्वाऽन्ययोश्च प्रभावना ।" इति 3 “प्रभावना ३ च २ स्व- तीर्थोन्नति हेतु- चेष्टा-सुप्रवर्तना - SSत्मिका ।" इति यावत् ।। ४४ । ॥ इति समाप्तं पञ्चमं [दोष- ] द्वारम् ॥ } Page #175 -------------------------------------------------------------------------- ________________ भवचूरिका गा० २६.२७-२८ ] ५. दोष-द्वारम् [१४. अवचूरिका [गा. २६] १.[ततीय-नाश-द्वारोक्तस्य निवाशकस्य ।] २. [ऋद्धिगारव-रसगारव-सातगारवाणि, इति गारव-त्रयम्। ३. अ-सद ऽभिनिवेशः - "अ-सदा-ऽऽप्रहः, कु-प्रहः, कदा-ऽऽप्रहः” इत्य-ऽर्थाः।] ४. प्रत्य-ऽनीक: शत्रुः, अनिष्ट-कर्ता, ["विरोधि-सैन्य-स्कन्धावारे-स्थितः" इत्य-ऽर्थः] ५. ["महा-संक्लिष्टा-ऽध्यवसाय-वशाद्" इति स्यात् ] ६. [मति निबिडतया कर्म-बन्धं कुर्वन्] ७. [जिन-मुनि-चैत्य-संघा-ऽऽदि-प्रत्य-ऽनीक । [उन्मार्ग-देशना-मार्ग-नाशना-देष-द्रव्य-हरणैर्दर्शन-मोहं बध्नाति।] [गा० २७] १. ["चैत्य-द्रव्ये सति, जिन-मन्दिर-प्रतिमा-ऽऽदि-संभवः, तत्-सत्त्वे, विवक्षित-पूजा-ऽऽदि-संभवः । चैत्या-ऽऽदि द्रव्य-विनाशे विवक्षित-पूजा-ऽऽदि-लोपः।"] २. [मूल-गाथायां "पवयणस्स उडाई" । इत्य-ऽत्र प्रवचनम्-जैन-शासनम्, तस्य उहाहः-अपभ्राजना,-"निन्दा" इत्यऽर्थः । वसु० हीण्डि-पाठे-“तित्यस्स-ऽणुसज्जणा" इति । तीर्यम्-जैन-शासनम्, प्रवचनम्, धर्मः, इत्येका-ऽर्था बपि।] ३. ["कथञ्चित् पाठ-भेदः किंकारणिकः ?" इति न ज्ञायते ] [गा० २८] १. उत्तरोत्तर वृद्धिः। २. पुण्या-ऽनुबन्धिः । ३. [सम्यक्त्वाऽऽदीनाम, Page #176 -------------------------------------------------------------------------- ________________ १४८ ] पुण्य-विपाकस्य च ] ४. [ उत्सूत्रतया यद् – भाष्यम् - वाच्यम्-वचनम्, तदा-ssदीनां दोषाणाम् । ] ५. [ इयं गाथा आगम-स्था प्रतिभाति । अत्र सूत्रकृतां भगवताम् प्रवचन श्रुत-पदयोर्भिन्ना - ऽर्थकत्व आशयः प्रतिभासते । तेन ५. दोष-द्व प्रवचनम् - जैन- शासनम्, श्रुतं च - जैन- शास्त्रम् इति । डे० प्रतौ - एकार्थत्वेन व्याख्यानं दृश्यते । तथाऽपि बहुश्रुताः प्रमाणमऽत्र । ] · [ गा० २९] १. [मूले विचूर्णनता-Sर्थक पदं ज्ञायते । ] २. [ माता- पित्रा - ssदि- कुटुम्बोच्छेदः, संतानोच्छेदः । ] ३. [ उक्त दोषः - देव-द्रव्याऽऽदि - विनाशकता- दोषः ।] ४. [ उद्वलित-पाप- दुर्ध्यानम्-दोषोदय संबद्ध-फला-ऽऽत्मकं पापम् । 7 ५. उपजीव्य - दुर्ध्यानम् दुर्विपाक-परंपरयाऽनुप्राणितं दुर्ध्यानम् । ६. [ "गरुडः" इति संभवति । ] ७. [ स स्थावर - योनिष्वऽनेक भावाः संजाताः, तेषां संग्रहेणैकत्वेन प्रतिपादनम् ] ८. [ " मत्स्या - ssदिषु च तिर्यक्षु" इति पाठ: समीचीनः प्रतिभासते । ] ११. १५९० [सहस्र] वर्ष कृत-श्रामण्यः, ९. मगध-देशे, सुर-ग्रामे, इति वसु-वेव- हिण्डौ । १०. “लोकैश्व [ अवचूरिका गा० २९ " गोतमः" इति नाम दत्तम् ।" इति पाठः समीचीनः प्रतिभासते ।। Page #177 -------------------------------------------------------------------------- ________________ अवचूरिका गा० ३३ - ३४-३५ ] महा-शुक्रे १२. अत्र - सामानिक-सुरोऽभूत् ।” इति वसु-देव-हिण्डौ । राम-चन्द्र-वारके शुनी - दृष्टा ऽन्तो यथा । १३. अत्र स्थले - राम-चन्द्र-वारके मन्त्री-परितापित १. [आज्ञा भङ्ग वर्तमानानां यः मनो-वा-कायेन साहाय्ये वर्तते, तमऽपि शुनिक-द्वि-ज-दृष्टान्तो भाव्यः । [ गा० ३३ ] समान-दोषम् - ब्रुवन्ति ॥ १. [ एकेन ॥] [ गा० ३४ ] १. [ आज्ञा - प्रवचनम् - शास्त्रम इत्येकार्थता ज्ञेया । ] [गा० ३५ ] तेन कृ पुनर्द्वितीयोऽपि - साता-बहुल: तत्-प्रत्ययात् ५. दोष-द्वारम् अ-कार्य ] करोति, संयम-तपसो : परंपरया व्युच्छेदः स्यात् ||३५|| ] [ १४९ Page #178 -------------------------------------------------------------------------- ________________ १५.] ५. दोप-द्वारम् [ अषयूरिका ३६-३७ [गा. ३६] १. [य यथा-वादं न करोति, तस्मादऽन्यः कः मिथ्या-दृष्टिर्भवेत् ? यतः - परस्य शङ्कां जनयन, मिथ्यात्वं वर्धयति"तत्परंपरामुत्पादयति,” इत्य-ऽर्थः ।।३६।।] [गा० ३७] १. [संभवो विहं ओसंभवो वि इह णेओ। संभवोऽपि-इह ज्ञेयः।] २. जिना-5-दत्त-ग्रहणेन। ३. [भाशा-भङ्ग दृष्ट्वा , मध्यस्थास्तुष्णिकया तिष्ठन्ति, तेषामऽपि भ-विध्य-ऽनुमोदनया भवति च व्रत-लोपः॥ ३. [प्रमादतः - भ-शौचनः वस्तु-स्व-भावतः। भ-पूत-जने, दुष्ट-जने। तेषाम् - प्रत्य-ऽनीक-देवतानाम् । अ-प्रतिहता-निर-क,शा ।] ४. [प्रवचनस्य-जैन-शासनस्य मूलयोः यति-चैत्ययोरुपद्रवणे।] ६. [साधु विक्रयः, चैत्या-ऽऽदि-पदा-ऽर्थ-विक्रयश्च । साधु-स्तैन्यम . Page #179 -------------------------------------------------------------------------- ________________ अवचूरिका गा० ३८-३६-४० ] दोष-द्वारम् [ १५१ चैत्या-ऽऽदि-पदा-ऽर्थ-स्तैन्यं च । ताभ्यामुत्थितेन द्रव्या-ऽऽदीनां भोगेन।] ७. [प्रस्तारण-प्रस्तार-प्रकारेण । ८. [प्रायश्चित्त-विधि:-] आज्ञा-अतिक्रमे- उपवास । उत् [कृष्ट] आशातनायाम्-आयम्बिलम् । उत्० [कृष्ट]-धन-चौर्य-१० उप० [वासः । १ल. []-सज्झायः - भोगे-छट्ठ। म० [ध्यम]-वस्त्रा-ऽऽवि-चौ० [ये ]-आ०[यंबिलम् । सर्वा-ऽङ्क-पक्ष-क्षपणं देयम्-उ०[त्कृष्टम् ।] म०[ध्यम]-वस्त्रा-ऽऽदि-भोगे-उ० [पषासः] । जघन्य-भोगे-आयंबिलम् । [गा ३८-३९-४०] १. [व्यवहार-शुद्धि धर्म-मूलम्मार्गा-ऽनु सारित्वेन अर्थ-पुरुषा-ऽर्थ-रूपा याव्यवहार-शुद्धिः सा अत्र न तु बोध्या श्री-रत्न-शेखर सूरि-विरचित व्यवहार-शुद्धि-प्रकाश-ग्रन्थोक्त-प्रकारा) __ मात्रा-ss-जीविका-प्राप्ति-रूपाऽर्थ-पाप्तिः । यौ . मर्थ-कामो धर्म-नियन्त्रितों, तौ अथ-पुरुषा-ऽर्थ-काम-पुरुषा-ऽर्थतया वाच्यो, ताभ्यामन्यौ अर्थ-काम-सया वाच्यौ, न तु पुरुषा-ऽर्थत्वेन। प्रति व्यवसायेन - Page #180 -------------------------------------------------------------------------- ________________ १५२ ] दोष-द्वारम् [ अवचूरिका ३८-३९-४० प्रतिनियत-नीति-प्रतिबद्धः - अर्थ-पुरुषा-ऽर्थः। मार्गा-ऽनुसारि-प्राथमिक-सदा-ऽऽचार-युक्तः काम-पुरुषा-ऽर्थः । अन्यौ तु अर्थ-काम-मात्रौ अ-मार्गा-ऽनुसारिणौ .. उन्मार्गा-ऽनुसारिणौ वा, न तु अर्थ-काम-पुरुषा-ऽौँ। न्याय वियुक्तं राज्यम् नाम-मात्रं राज्य-तन्त्रम् , न्याय-युक्तं राज्यमेव अर्थ-पुरुषा-ऽर्थेऽन्तर्भवति, तदेव-सा-ऽर्थकं राज्य-तन्त्रम् , नाऽन्यत्। एतेन"धर्मा-ऽनुगत-नीति-न्याय-प्राथमिक-सदा-ऽऽचार-युक्तानि व्यवसाय-तन्त्र-राज्यकीय-तन्त्र-काम-नियन्त्रक-सामाजिक-तन्त्राणि सदैवोपादेयानि सज्जनैः। अत एव"धर्भा--नियन्त्रितानि ["सेक्युलर" इति विख्यातानिआर्थिक-राज्यकीय-सामाजिक-तन्त्राणि धर्माऽऽर्थ-काम-मोक्ष-पुरुषा-ऽर्थ-विरोधीन्येव ।" इति-हेतोःधार्मिक-सज्जनैःतानिउपेक्ष्याणि, - अनुपादेयानि च।" इति-सर्व-धर्म-शास्त्रोपदेश तत्त्वं सिद्धम् । अ-पुरुषा-ऽर्थ-रूपयो:__ अर्थ-कामयोः न मार्गा-ऽनुसारिता, न संस्कृति-तत्त्व-युक्तता, Page #181 -------------------------------------------------------------------------- ________________ मवरिका गा०४१-४२-४३ ] दोष-द्वारम [१५३ सद्-व्यावहारिकता, न च तेनतत्र धर्म-मूली।] न व्यवहार-शुद्धिः, [गो० ४१-४२] १. ["धर्म-मुलाया एव व्यवहार-शुद्धः अर्थ-शुद्धिः । एवं-प्रकाराया एव अर्थ-शुद्धः माहार-शुद्धिः। एवं-प्रकाराया एव माहार-शुद्धः देह-शुद्धिः । एवं-प्रकाराया एवदेह-शुद्धः सद्-धर्म-योगः । सद्-धर्म-योगेन परंपरया मोक्षा-ऽऽनुकूल्यम् । अन्यथा, धर्म-खिंसा, धर्म-निन्दा, ययासु-संस्कृति-मार्मा-ऽनुसारिताप्रजा-विनाश-मूला परमा अ-बोधिः । इति-छेद-भाज्या-अदि. पवित्र-शास्त्र-ध्वनिः। [ गा० ४३ ] १. [शौनिकः- पश्वा-ऽऽदिकं हत्वा मांस-विक्रेता।] २. आगम व्यवहारेणैवम्। ३. "द्रव्यतोऽपि तीर्थ-बाह्याः ।" इत्य-ऽर्थः। ४. [अस्य वाक्यस्य कोऽर्थः ? _ "न निह्नवत्वम्” इति ? "निह्नवत्वादऽपि अधिक-दोषवत्त्वम् ? वेषा-ऽन्तर-कल्पना-ऽऽदि-दोषवत्त्वात्," इति वा ? बहु-श्रुतेभ्यो ज्ञेयोऽस्याऽर्थः] ५. [पाप-स्थानम्, कष्ट-स्थानं वा।] ६. [ देव-द्रव्यस्य भक्षणे, पर-स्त्री-मनेन च, गौतम ! सप्त-वारं [यावत् ] सप्तमं नरक यान्ति ।] Page #182 -------------------------------------------------------------------------- ________________ १५४ ] ५. दोष-द्वारम् [भवचूरिका गा० १०. [परिवार-पूजा-हेतुना, पार्श्व-स्थानां चाऽनुवृत्या, ७. [छुटक-विचार-पत्रेऽपि निर्दिष्टेयं गाथा, पूर्वा-ऽऽचार्य-प्रणीता संभवति । ८. [जिन-द्रव्य-ऋणं यो धारयति, तस्य गृहे यः श्राद्धः जेमति, पापेन परिलिप्यते। भिक्षां गृहन यतिरऽपि खलु (पापेन परिलिप्यते)। ९. काजिक-अम्ल-द्रव-द्रव्यम् ] .. -विशुद्ध - न कथयति, ___दुर्लभ-बोधिकं जानीहि ।] ११. [ये जिन-वचनोत्तीर्ण ये च वचनं भाषन्ते, मन्यन्ते, तेषां दर्शनमऽपि सम्यग्दृष्टीनाम्संसार-वृद्धि-करम् ।। [गा० ४४] १. म-पूर्व-ज्ञान-ग्रहणम्, श्रुत भक्तिः , प्रवचने प्रभावता, एतैः कारणे वः तीर्थ-करत्वं लभते।] २. [तस्य भावना मोक्ष-दा, प्रभावना च. स्वा-ऽन्ययोश्च [मोक्ष-दा]] ३. ["स्वोन्नति-हेतु-चेष्टासु, तीर्थोन्नति-हेतु-चेष्टासु च प्रवर्तना-स्व-रूपाप्रभावना भवति ।" इत्य-ऽर्थः । ] ॥४४॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ भवचूरिका गा० ४४ ]. .. ५. दोष-द्वारम् * अथ, आलोचनया दोष शुद्धिमाऽऽह, :पक्खिय-चाउम्मासिय आलोयण णियमओयदायव्वा। 'गहणं अभिग्गहाण य पुव्व-गाहिए णिवेएउं.॥४५॥ ___ - [पञ्चाशक-१५-१०] "पक्खिय०" ति, व्याख्या+ च शब्दात्-वार्षिक्या* -ऽऽदिका-ऽऽलोचना* कार्या । आवश्यक-नियुक्त्य-ऽनुसारेणपक्षा-8sऽद्य-ऽन्तेपाप-भीरुणा गुरोः पुरतः सामान्यतोऽपि नियमाद् आलोचना दातव्येव । ततः परं प्रायः प्रतिक्रमणं कार्यम् । तथा सति, प्रायश्चित्त-विधिना शोध्यमानो भव्यः आदर्श इवोज्ज्वलः स्याद्, अन्यथा, अति-काल-व्यवधानेन रोगा-ऽऽदि-चतुष्क वद्वर्धमानाः सूक्ष्मा अपि गुण-घाति-दोषाः अ-प्रतिकार्याः स्युः, १०से० ग. वार्षिकी ऽपि कैपक्षा-दी डे० प्रती नाऽस्ति । Page #184 -------------------------------------------------------------------------- ________________ १५६ ] ६. प्रायश्चित्त-द्वारम् यतः श्रूयते - भगवत्या-SSदौ 4. अतः, "विशेष- दोष-संभव- समय एव आलोचना-पूर्वम् गुरुतः "अना-SSलोचितअ-प्रतिक्रान्त-कर्माणः तुच्छमेव फलं लभन्ते ।" + तद्-विधिश्व - श्राड - जीत-कल्प आलोचनया दोष-शुद्धिः कार्या [ गा० ४५ प्रायश्चित्तं ग्राह्यम्' इति तत्त्वम् ॥४५॥ पञ्चाशका - SSदे दश्यते, * एत्थं पुण एस विही, : -- अरिहो, *सु-गुरुम्मि, दलइ अ, कमेण, । खलु, आ- सेवणा - SSइणा + अत्र सम्मं दव्वा ऽऽइ- सुद्धस्स ॥ ४६ ॥ [ पञ्चाशक- १५-८ ] + तद्यथा, " इत्थं पुण एस० " त्ति, व्याख्या आलोचनायाः एष:- वक्ष्यमाणः विधिः- बोध्यः । : -: [१] अर्हः- आलोचक: [२] सु-गुरौ-छेदोक्त-गुणोचिते इत्थं मु० *अरिहम्मि *दलयति *० दिणा मुद्धए अर्हे- आलोचना -ऽऽचायें । Page #185 -------------------------------------------------------------------------- ________________ गा० ४८] ६. प्रायश्चित्त-द्वारम् भई- द्वारम् [ १५७ आलोचना-ऽऽचायें आलोचनाम्[३] ददाति[४] क्रमेण-आनुपूर्व्या, "किविधेन तेन ?" आ-सेवना-ऽऽदिना, आदि-शब्दात-आलोचना-क्रम-ग्रहः, "आ-सेवना-क्रमेण "आलोचना-क्रमेण च" इत्य-ऽर्थः। + तथा, [५] सम्यक्-यथावत्, आकुट्टिका-ऽऽदि-भाव-प्रकाशनतः + तथा, [६] 'द्रव्या-ऽऽदि-शुद्धौ-सत्याम, "प्रशस्तेषु द्रव्या-ऽऽदिषु" इत्य-ऽर्थः॥४६॥ + अथ, अर्ह-द्वार विवृणोति, :संविग्गो उ, अ-माई मइमं, कप्प-डिओ, अणा-ऽऽसंसी, । पण्णवणिज्जो, सड्ढो, आणा-ऽऽयत्तो, दुक्कड-तावी,॥४७॥ तविहि-समुस्सुगो खलु, अभिग्गहा-ऽऽसेवणा-ऽऽइ-लिंग-*जुओ.। आलोयणा-पयाणे जग्गो भणिओ जिणिंदेहिं. ॥४८॥ [जुम्मं] [पञ्चाशक-१५ गा०-१२-१३ ] “संविग्ग" त्ति, "तविहि-समुस्सुगो०" त्ति, व्याख्या ०जुत्तो। भणितो डे० । Page #186 -------------------------------------------------------------------------- ________________ १५८ ] ६. प्रायश्चित्त-द्वारम् . . अह-द्वारम् [ गा०४७-४८ * संविग्नः"संसार-पराङ-मुखत्वादेव आलोचना-प्रदाने योग्यः" इत्य-ऽर्थः। तस्यैव दुष्कर-करणा-ऽध्यवसायित्वात्, सु-'करं च आलोचना-ऽऽदानम्, यदाऽऽह२"अवि राया चए रज्जं, य दुच्चरियं कहह।" [ पश्चाशक-टीका] १ + तथा, अमायी-अ-शठः, मायावी हि यथावद् दुष्कृतं वक्तु न शक्नोति । २. + मतिमान् विवेकी,.. तद-ऽन्यो हिआलोचनाक-ऽऽदि-स्व-रूपमेव न जानाति । ३. + तथा, कल्प स्थित:स्थविरा-ऽदि-कल्पाऽवस्थितः, * अथवा, श्राद्ध-समाचारो व्यवस्थितः। तद-ऽन्यस्य हि दुष्करणा--करणा' । मु० दुष्करं आलोचनीयाऽऽदि । कल्प-व्यवस्थितः । संसार-भीरुरेव । डे० Page #187 -------------------------------------------------------------------------- ________________ गा०४७-४८] . ६. प्रायश्चित्त-द्वारम् अई-द्वारम् [१५९ अतिचार-विषया जुगुप्सव न स्यात् । ४ * अना-5ऽशंसीआचार्या-ऽऽद्या-ऽऽराधना-ऽऽशंसा-रहितः, सांसारिक-फला-ऽन-ऽपेक्षो वा । आशंसिनो हिसमग्रा-ऽतिचारा-ऽऽलोचना-संभवाद, आशंसाया एवं अतिचारत्वात् । ५. *:प्रज्ञापनीयः- * त्यक्त-हठः, गुरु-पार-तन्त्र्यात् सुखा-ऽवबोध्यः। तद-ऽन्यो हिस्वा-ऽऽग्रहात्, अ-कृत्य-विषयात् न निवर्तते। ६. + श्राद्धः-श्रद्धाऽऽलुः, गुरूक्तां शुद्धि श्रद्धत्ते। ७. . ' आज्ञा-ऽऽयत्त:-आप्तोपदेश-वर्ती, स हि प्राय: - अ-कृत्यं ....... न करोत्येव । ८. * "दुष्कृतेन-अतिचारा-ऽऽ-सेबनेन तप्यते-अनुतापं करोति" इत्येवंशील, : दुष्कृत-तापी,क्षनास्तीदं २० प्रती। Page #188 -------------------------------------------------------------------------- ________________ १६० ___६. प्रायश्चित्त-द्वारम् महं-द्वारम् [ गा० ४९. स एव हि यथावत् तान् आलोचयितुं शक्नोति । १ * तद्-विधि-समुत्सुक:-आलोचना-विधि-तत्पर एव,स हितद-5-विधि प्रयत्नेन परिहरति । १० तथा, अभि-ग्रहा-ऽऽसेवना-ऽऽदिभिःद्रव्या-ऽऽदि-नियमविधानविधापना ऽनुमोदना-प्रभृतिभिः, लिङ्गः-आलोचना-योग्यता-लक्षणः युतः ।११ ईदृग भव्य :आलोचना-प्रदाने योग्यः-अर्हः भणितः जिनः। इति गाथाद्वयार्थः ॥४७-४८॥ + अय, आलोचना-गुरु-दारम् विवृणोति, :आयारवमोहारव, ववहारु व्वीलए, पकुव्वा य। अ- परिस्सावी, णिज्जव, अ-वोय-दंसीगुरु भणिओ.॥४९॥ [ पञ्चाशक १५-१४ ] कसहि तदाऽऽलोचयितुम् डे० । यः, सः रोव्वी० . कणिज्जव, अवाय-दंसी, अ-परिस्सावी य बोधव्यो । डे० Page #189 -------------------------------------------------------------------------- ________________ गाळ ४९ ] ६. प्रायश्चित्तद्वारम् विधौ र आलोचना-गुरु-द्वारम् [ १६१ "आयार०ति", व्याख्या + आचारवान् - ज्ञाना-SS-सेवाभ्याम् - ज्ञाना-55द्या-ऽऽचार-युक्तः । अयं हि गुणित्वेन + तथा, *अवधारवान् आलोचकोवता - ऽपराधानाम् अवधारणम्, तद्वान् । अयं हि श्रद्धेय वाक्यो भवति । सराधना यथावद् + तथा, व्यवहारवान् आगम श्रुत 'धारणा-समर्थो भवति । २ सच यथाव + तथा आज्ञा धारणा जीत व्यवहारा - ऽन्यतर- युक्तः, शुद्धिकरण-समर्थो भवति संप्रति पञ्चमो मुख्यः । ३ः "अप- ब्रीडयति = अवधारः । Page #190 -------------------------------------------------------------------------- ________________ १६२] ६. प्रायश्चित्त-द्वारम् विधौ २-मालोचना-गुरु-द्वारम् [ गा०४९ .. लज्जया . .. अतिचारान् गोपायन्तम्उपदेश-विशेषः वि-गत-लज्जं करोति" इतिअप-बीडकः। अयं हिआलोचकस्य अत्य-ऽन्तमुपकारको भवति । "आलोचिता-अतिचाराणाम्प्रायश्चित्त-प्रदानेन शुद्धिम् प्रकर्षण कास्यति" इत्येवं-शीलः,प्र-कुर्वी। "आचारवत्वा-ऽऽवि-गुण-युक्तोऽपिकश्चित्शुद्धि-दानं - नाऽभ्युपगच्छति" इति, एतद्-व्यवच्छेद्या-ऽर्थस् "प्रकुर्वी" इत्युक्तम् । ५ * तथा, न परिश्रवति = आलोचकोक्तमऽ-कृत्यम्अन्यस्मै न निवेदयति" इत्येवं-शीला,अ-परिभावी। तद-ऽन्यो हिआलोचकानाम लाघव-कारी स्यात् । ६ निज्जन-त्ति-- "निर्यापयति-निर्वाहयति" इति Page #191 -------------------------------------------------------------------------- ________________ मा० ४९ ] ६. प्रायश्चित्त-द्वारम् निर्यापकः, sbt: यथा समर्थ:, तस्य तथा प्रायश्चित्तं दत्ते ।" इत्य ऽर्थः । ७ † तथा, "अपोयान् दुर्भिक्ष दुर्बलत्वा-ssदिकान्ऐहिकापायात्अन-ऽर्थान् पश्यति, अथवा, दुर्लभ - बोधिकत्वा-SSदि * कान् अपायान् सा-ssतिचाराणां दर्शयति" इत्येवं-शीलः, - अपाय-दर्शी, अत एव, अयम् विधौ २- अलोचन- गुरु-द्वारम् [ १६३ + उपलक्षणात्गीतार्थत्वपरोपकारोद्यतत्व - दुर्लभ • आलोचकस्योपकारी । ८ अन्येषामपि अनुमापकत्व - अ- मायित्वाऽऽदीनास् गुणानां ग्रहः । * पारलौकिकान् Page #192 -------------------------------------------------------------------------- ________________ ६. प्रायश्चिच-बारम् विौ २-आलोचनया-गुरु-द्वारम् [मा तत्रअधि-गत-निशोथा-ऽऽदि-श्रुत-धारित्वम् गीता-यत्वम्, "पर-चेतसाम् इङ्गिता-ऽऽदिभिनिश्चायकत्वम्" इति । + एवमा-ऽऽदि-गुणः प्रायश्चित्त-दाना-5ो गुरुर्भणितो जिनः । आचारवत्त्वा-ऽऽदि-गुणाः, आलोचना-गुरोरुपलक्षण, तेन"शुद्धि-दायकत्वे सति, गीता-र्थत्वं च तल्-लक्षणं संपन्नम्"। * तेन, "पार्श्व-स्था-ऽऽदयोऽपि तद्-गुरुत्वेन लक्ष्याः स्युः ।। अतः प्रायः___ "उत्तर-गुण-कलाप-शून्यो हि न शुद्धि-करण-क्षमः" । इत्य-ऽर्थः । * एवं सति, "जघन्यतः एवमाऽऽदि-गुम, उत्कर्षतःषट्-त्रिंशदा-ऽऽदि-गुणो, गुरुर्बोध्या" इति तत्त्वम् ॥४९॥ तद-गुरुत्वेन । मु. Page #193 -------------------------------------------------------------------------- ________________ क्यूरिका ४५-४६-४७-४८-४९] '६. प्रायश्चित्त-द्वारम् [ अवचूरिका ] [गा० ४५] १ [ तथा ग्रहणं च उपादानं विधेयम् अभिग्रहाणाम् - नियमानाम् - समुचयाऽर्थो योजितश्च पूर्व गृहीतान् - प्राग् उपात्तान् निवेद्य - गुरोराख्याय [पञ्चाशक- १५, श्लो० १० - वृत्ति: ] २ " रोग- व्रण- व्याज-धन-शत्रु- पाप" इति उत्तिष्ठमाना इमे नोपेक्ष्याः । ३ " रोग-व्याज ऋण - शत्रु । डे० " रोग व्रण व्याज-धन- शत्रु अग्नि पाप" इति उत्तिष्ठ० । अ० [ गा० ४६ ] १ [ आदि-पदेन - क्षेत्र काल - भाव -शुद्धिर्ज्ञेया ।] [गा० ४७-४८ ] [ १६५ १ दुष्करम् । २ [ यद्यपि राजा राज्यं त्यजेत् न च दुश्चरितं कथयति ।] ३ जात -समाप्त-कल्पा- ssदि व्यवस्थितः । [पञ्चाशक-वृत्तिः ] [गा० ४९] १ शुद्धि-दान समर्थो भवति । २ [ पञ्चाशक- १५, गाथा १५] ३ भावानुमानवान् [ पञ्चाशक- वृत्तिः ] [पचाशक-वृत्तिः] Page #194 -------------------------------------------------------------------------- ________________ १६६ ] ६. प्रायश्चित्त-द्वारम् विधौ २.आलोचना-ऽऽचार्य द्वार० [गा० ५० * अथ, आलोचना-ऽऽचार्यम् उत्सर्गा-ऽपवादाभ्यामाऽऽह, :आयरिया-ऽऽई स-गच्छे, संभोइअ, इअर, गीय-पासत्त्थे,। सा-रूवी, पच्छा-कड, देवय, पडिमा, अरिह, सिद्धो. ॥५०॥ "आयरिया०" ति, व्याख्या+ साधुना __ श्राद्धन वा,नियमतः प्रथमम्स्व-गच्छे आचार्यस्य, तद-5-योगे उपा-ऽध्यायस्य, एवम्प्रवर्तिनः, स्थविरस्य गणा-ऽवच्छेदिनो वा पुरतः आलोचनीयम् । + एवम्तद-5-भावे सांभोगिके-एक-सामाचारिके गच्छा-ऽन्तरेआचाया-ऽऽदि-क्रमेण आलोच्यम् । कैसा-रूवा। छा० मु० Page #195 -------------------------------------------------------------------------- ________________ गाया० ५० ] ६. प्रायश्चित्त-द्वारम् विधौ २-आजोवना-ऽऽचार्य-द्वा० [ १६७ तेषाम-भावे-- इतरस्मिन्-अ-सांभोगिके__संविग्न-गच्छे, स एव क्रमः। * तेषामऽप्यऽ-भावे गीता-ऽर्थ-पार्व-स्थस्य-पुरः । * तद-5-भावे___गीता-ऽर्थ-सारूपिकस्य-पुरतः। + तद-5-भावे गीता-ऽर्थ-पश्चात्कृतस्य-पुर आलोच्यम् । * अत्र___सारूपिक:-शुक्ला-ऽम्बरः, मुण्डः, अ-बद्ध-कच्छः , रजो-हरण-रहितः, अ-ब्रह्म-चर्यः, अ-भार्यः, भिक्षा-ग्राही। सिद्ध-पुत्रस्तु-स-शिखः, स-भार्यः । पश्वात्कृतस्तु-त्यक्त-चारित्र-वेषो गृह-स्थः । * ततः, पार्श्व-स्था-ऽऽदेरऽपि गुरुवद् - बन्दना-ऽऽदि-विधिः कार्यः, विनय-मूलत्त्वाद धर्मस्य । * यदि तु पार्श्व-स्था-ऽऽदिः स्वम् Page #196 -------------------------------------------------------------------------- ________________ १६८] ६.प्रायश्चित्त द्वारम् विधौ २-मालोचनाऽऽचार्य-द्वारम् [गाबा ५० -- होन-पुण्यं पश्यन्न कवनम् कारयति, तदा तस्यनिषधामाऽऽरचय 'प्रणाम-मात्रं कृत्वा, आलोच्यम् । + पश्चात्कृतस्य चइत्वर-सामायिका-ऽऽरोपणम् , लिङ्ग-प्रदानं च कृत्वा, यथा-विधि आलोच्यम् । * पार्श्व-स्था-ऽऽदीनामऽप्य-भावेयत्र राज-गृहा-ऽऽदि-सत्क-गुण-शीला-ऽऽदौस्थानेअर्हद-गण-धरा- चैः बहुशो दत्तं प्रायश्चित्तम् यया देवतया दृष्टम् , तत्रतस्या : सम्यग-दृष्टः अष्टमा-ऽऽधा-राधनेन प्रत्यक्षायाः आलोच्यम् । कराज-गृहे *०शः प्रायश्चित्त-प्रदातम् । Page #197 -------------------------------------------------------------------------- ________________ गा० ५०] ६. प्रायश्चित्त द्वारम् विधौ-३ मालोचना-चार्य-वारम् [१५९ जातु, सा च्युता, अन्या उत्पन्ना, तदा, महा-विदेहा-दौअर्हन्तं पृष्ट्वा , प्रायश्चित्तं दत्ते। + तद-ऽ-योगेअर्हत-प्रतिमानाम-पुर आलोच्यम्, स्वयम् प्रायश्चित्तं प्रतिपद्यते। * तासामऽ-योगेपूर्वोत्तरा-ऽभिमुखः, अर्हत्सिद्ध-समऽक्षमऽपि आलोचयेत् । व्यवहारेऽपि-- एतद-ऽर्थ-संवादी पाठः स्पष्ट एव। तद यथा :"जत्येव --- सम्म-भाविआई चेइयाई पासेज्जा, कप्पा Page #198 -------------------------------------------------------------------------- ________________ १७०] ६. प्रायश्चित्त-द्वारम् विधौ ३-आलोचना-ऽऽचार्य-द्वारम् [गा० ५. विधि-अ-विधि चत्य-वन्दना-5 वन्दना-ऽऽदिविचारः । तस्संऽतिए आलोइत्तए, जावपडिवज्जित्तए वा।" इति। [ यत्रसम्यग्-भावितानि-सम्यग्-दृष्टिभिर्मावितानि यथा-ऽऽकंगमा-ऽऽज्ञं कारितानि प्रतिष्ठितानि च विधि-चैत्यानि पश्येत्, तेषां पुरः आलोच्यम्, न तुसर्व-पार्व-स्था-ऽऽदि-निश्रितानांअ-विधि-चैत्यानाम, आज्ञा-ऽति-क्रमा-ऽऽदि-दोष-संभवात, अना-ऽऽयतनत्वाच्च । यदुक्तम्हरिभद्र-सूरि-कृत-सम्यक्त्व-कुलके'अहिगारिणो अ-सड्ढोवावण्ण-कु-मग्ग-कु-मइ-रहिओमा। तेणं कारइयव्वं जिण-भवणं, वंदणिज्जमिणं. ॥१४॥ पिंप्फाविऊणं एवं जिण-भुवणं, सुदरं तहिं बिम्बम् । विहि-कारिअं च विहिआ सु-पइट्ठा साहुणो मण्णा ॥१५॥ व्यवहार-भाष्येऽपि- . "आगम-विहिणा कारिय सु-गुरुवएसे सु-सावगेहिं च । णायःऽज्जिय-वित्तेणं, सं आय यणं जिणा पिंति.॥१९॥ नाऽस्तीदम्-डे-प्रतो यथा-ऽऽगमम् मे०। *एतद् गाथा-द्वयं-डे०-प्रतौ नाऽस्ति। Page #199 -------------------------------------------------------------------------- ________________ गा०५०] ६. प्रायश्चित्त-द्वारम् विधौ ३-मालोचना-ऽऽचार्य-द्वारम् । १७१ सण्णाण-चरण-दसण-पमुक्क-साइहिं जा परिग्गहिया,। ताओ जिण-पडिमाओ अणा'-ऽऽययणंटुंति जुत्तीए. ॥२०॥ जिण-बिम्बमऽणा-ऽऽययणं कु-साहु-पर-तंततया समुदिड.। विट्ठ-ऽतो जिण-पडिमा पोडिय-लिंगा-ऽऽइयाण इह. ॥२१॥ अणा-5ऽययणं पुण णाण-दसण-चरण-गुण-घायणं ठाणं । मुक्ख-त्थि-सु-धम्मि-जण-वजणिज्ज वि-सु-भावेण.॥२२॥ "पुष्टा-ऽऽलम्बनेश्तु तदऽपि वन्दनीयमेव । यदुक्तम्बृहदुभाष्येअ-सइ विहि-चेइयम्मि, सदा-भंगा-ऽऽइ-कारणं णाऊं,। पति तत्थ मुणिणो, णो मुणिणो जे अ-गीय-उत्था.॥ अत एव"भो! भो पियं-पए, जाऽविजिणा SSलए, तहरुषि सा- वज्ज'मिणं" इत्या-ऽऽदिमहा-निशोथकपूमा-ऽध्ययन-वचनात, [शिला २.२८७ पत्रे पङक्ति ३] सु-विहिता-ऽग्र-णीकुवलय-प्रभ-सूरिणा. चैत्योद्धार-विधानोपदेशः ऋतु-श्रद्धा-भङ्गा-ऽदि-कारण-वशात् तदपि वन्दनीयमेव । अत एव-“भो ! भो पियेवए००। निशीथ वचनात् २० । Page #200 -------------------------------------------------------------------------- ________________ १७२ ] ६. प्रायश्चित्त- द्वारम् विधौ ३ - आलोचना - SSचार्य द्वारम् [ गाथा० ५० न दत्तः, १ 'अ- विधि-रूप-मिथ्यात्व - वृद्ध्या - SSपत्तेः, इति । सांप्रतं तु " जीतेन १२ , अन्य - तीर्थीय ज्योतिष्का-ऽध्ययनवत्, सम्यक्त्व-प्रकरण दर्शन-शुद्धि-प्रकरणा -SS-Sनुसारेण - देशतोS-विधि - चैत्यमऽपि - उत्सर्गत: वन्दनीयता - ऽऽदितया अशठ- गीता-ऽर्थेः प्रतिपन्नस्, जीतस्य च पर्युषणा चतुर्थ्याऽऽविवत् यावत् जिना - SSज्ञा- विच्छेद-निरासा ऽर्थस् श्रुताऽनुसारेण न्यूer-sधिकतया गीता ऽर्थं कृत* - ' ' मर्यादा- रूपत्वात् । १ अत्र, विशेष: ४ षट- त्रिंशज् ' जल्पतो बोध्यः । " इति दिक् । * किच अत्र पार्श्व-स्था-ऽऽदीनामपि - गीतार्थानामेव पुर:आलोच्यम्, ० निशीरथ-वचनात् । डे० *कृत - सामान्य मर्यादा० । डे० Page #201 -------------------------------------------------------------------------- ________________ गाथा० ५० ] ६. प्रायश्चित्त-द्वारम् विधौ ३-आलोचना-ऽऽचार्य-द्वारम् [ १७३ न तु संविग्नस्याऽपि अ-गीता-ऽर्थस्य पुरः। यतः, *"अ-ग्गीओ"ण विजाणइ सोहिं च णरस्स देइ ऊण-ऽहियं,। तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे ॥ ॥ अत एव, गीता-ऽर्थस्य दुर्लभत्वेकालत: द्वादश-वर्षाणि, क्षेत्रत. ___सप्त-योजन-शतानि, तद्-गवेषणा आगमे श्रूयते। * एवम्आलोचना-परिणतोऽपिसमाऽऽराधको भवति, निः-शल्यत्वात् । यतः, "आलोयणा-परिणओ सम्म संपट्टिओ गुरु सगासे, । जइ अन्तराऽवि कालं करिज्ज, आराहओ तहऽवि.॥ ॥ अतः, प्रतिक्रमणेऽपि."पूर्वम् वि-शुद्धि मूलम्भावा-ऽऽलोचनैव प्रवर्तते।" इत्यऽपि सिद्धम् ॥५०॥ * अ-ग्गीय उ Page #202 -------------------------------------------------------------------------- ________________ १७४ ] ६. प्रायश्चित्त-द्वारम् अवचूरिका [ गा०५० अवचूरिका [गा० ५०] १. फिट्टा-वन्दनम्। - गणा-ऽवच्छेदिनो वा पुरत आलोचनीयम् । - २. मन्त्र-न्यास-रूपा। ३. मान्या। ४. सम्यक्त्वा-ऽऽदि-पोषकम् । सिम्यक्त्व-पोषकम् । डे०) ५. मिथ्यात्व पोषकम् । डे० ६. अ-विध्य-ऽनुमोदनया . मिथ्यात्व-हेतुः । ७. [श्रद्धा-भङ्गा-ऽऽदि-कारणे । आ०) ८. [विधिः-सिद्धा-ऽन्तोक्त-क्रमः । आ०] "रात्री न नन्दि नं बलि-प्रतिष्ठे, न मज्जनं, न भ्रमणं रथस्य, । न स्त्री-प्रवेशो, न च लास्य लीला, साधु-प्रवेशो न तबऽत्र चैत्ये" ॥श न च यत्र त्ये । मा." "पान्थ-श्रमण-स्त्रीणां निवासो न । भोजना-ऽऽदिन, तदात्र चैत्ये । [?]" इत्या-5sदि, द्रव्यतः अ-विधि-रुआणि यत्र न, तद् विधिचैत्यम्। यत्र लौकिक-देव गृहबत् तद् विधि-चैत्यम् । [कलौकिक देव गृहवत् । मे०] . ९. [पार्श्व-स्थाऽऽदि-चैत्य वासि-परिगृहितत्वात्, अ-विधि-ग्रस्तत्वाच्च, मूलोत्तर-गुणा-ऽऽराधन-बाधकम् । आ०] १०. ते तु अभिग्गहिय मिच्छ दिट्ठीणो दव्व-लिगिणो।" ति महानिशीयेत्ति लौकिक-देव-गृहे तु-एवम्- अ-संमजसंप्रवर्तते । छा० आ० Page #203 -------------------------------------------------------------------------- ________________ गा०५०] ६. प्रायश्चित्त-द्वारम् अवचरिका [१५ ११. इतिद्रव्य-भावतः भ-विधि चैत्यं दर्शितम् । [चैत्य-वासि-परिगृहित-चैत्यत्वात्, "ते तुअभिग्गहिय-मिच्छ-ट्ठिीणो दव्व-लिंगिणो।" ति" महा-निशीथे। डे० विधिः-सिद्धा-ऽन्तोक्त-क्रमः। "रात्रौन नन्दि नं." इति-स्व-रूपः, तद्-विपरीतोऽ-विधिः तेन युक्तम-s-विधि-चैत्यम् । "ते तु अभिग्गहिय-मिच्छ-विट्ठीणो दव्व-लिगिणो।" ति महा०रे। [इतिद्रव्य-भावतः अ-विधि-चैत्यं दशितम् । आ.] दिव्वा-ऽऽई चिन्तिऊणं, संघयणा-ऽईणं हाणिमाऽऽसज्ज, । पायच्छित्तं जी, रूढं वा जं जहिं गच्छे । प्रवचन सा० [रोद्धारे] डे० सु०] १३. अ-सढा-ऽऽइण्ण-ऽ-वज्जं." कल्प-भाष्या-5sवो अ-सढा-ऽऽइण्ण० सा च भाष्या-ऽऽदौ डे० आ०] १४. [ १५. [अ-गीतो नाऽपि जानाति शोधिं चरणस्य, ददाति न्यूनाऽ-धिकम् । तस्मादाऽऽत्मानमाऽऽलोचकं च पातयति संसारे. ॥ ॥ १६. मालोचना-परिणतः सम्यक संप्रस्थितो गुरु-सकाशे, । यदि अन्तरेऽपि कालं कुर्यात्, आराधस्तथाऽपि ॥ ॥] Page #204 -------------------------------------------------------------------------- ________________ १७६ ] ६. प्रायश्चित्त-द्वारम् विधौ ४-बालोचना-क्रम-द्वारम् [ गा० ५१-५२ + अथ, आलोचना-क्रम-बारं प्रकाशयति, : दुविहेण-ऽणुलोमेणं आ-सेवण-वियडणा-ऽभिहाणेणं। आ-सेवणा-ऽणुलोमं जं जह आ-सेविअं, विअडे. ॥५१॥ आलोयणा-ऽणुलोमं गुरुग-ऽवराहे उ पच्छाओ विअडे,। पणगा-ऽऽइणा कमेणं जह जह पच्छित्त-वुड्ढी उ.॥५२॥ [पञ्चाशक-१५-१६-१७ ] "दुविहेण." । इति "आलोयणा०" इति, व्याख्या* "द्वि-प्रकारेण आनु-लोम्येनक्रमेण___ आलोचनां ददाति ।" इत्य-ऽर्थः। तत्र तद्आ-सेवनानु-लोम्यं स्याद्, १ यद् येन क्रमेण आ-सेवितम् विकटयेत्-प्रकाशयेत् आलोचकः। * २ पुनः, तद् आलोचना-ऽऽनु-लोम्यम्, Page #205 -------------------------------------------------------------------------- ________________ गाथा ० ५१-५२ ] यद् - पश्चात् — लघ्व - ऽपराधा - ऽन - ऽन्तरम्, गुरुका-ऽपरोधान्विकटयेत् - आलोचयेत् । ६. प्रायश्चित्त-द्वारम् विवौ ४-भालोचना-क्रम-द्वारम् [ १०० + " कथम् ?” इत्याऽऽह, :" पणगा० " इति । पठचक दशक - प्रभृतिना क्रमेण प्रायश्चित्त-वृद्धिः यथा स्यात्, तथा गीता -- s-गीता - + अत्र, योः क्रम-भेदः । विकटयेत् प्रकृतम् । 4 इह च - "लघावऽतिचारे-पञ्चकं नाम प्रायवित्तस् 99 गुरुके तु- दशकम्, गुरुतरे तु पञ्च- दशम्, " इत्येवमादीनि । गीता - ऽर्थः आलोचना-नु-लोम्येनंबआलोचयति, कारण तु, गीताऽर्थ- गम्यम् । इतर स्तु आ-वना-नु-लोम्येन, आलोचना-ऽनु-लोम्या- ऽन-ऽमित्रत्वाद Page #206 -------------------------------------------------------------------------- ________________ १०८] ६. प्रायश्चित्त-द्वारम् विधौ ५-सम्यग-द्वारम् [गा० ५३. *तस्य च एवमेवअतिचाराणाम् सु-स्मरत्वम्, इति ॥५१॥५२॥ + सम्यग-द्वारम् विवृणोति, :तह, आउट्टिअ, दप्प-प्पमाय ,कप्पा, तहा य जयणाए, । *कज्जे, संभम-हेडं, जह-ट्रिअं सव्वमाऽऽलोए. ॥५३॥ पञ्चाशक-१५-१८] "तह आउट्टि." इति, व्याख्यातथा-शब्दः-यथा-क्रमे। * आकुट्टिका-उपेत्य करणम्, दर्पः-वल्गना-ऽऽदिः; * प्रमावा-मद्या-ऽऽदिः, स्मृति-भ्रंशा-ऽऽदिर्वा, तथा कल्पतो वा-अ-शिवा-ऽऽदि-पुष्टा-ऽऽलम्बनतो वा, + कल्पश्च यतना-ऽऽदि-विषयः। इत्यऽत आह, :यतनया-यथा-शक्ति संयम-रक्षा-रूप-धिया, * कार्ये-सङ्घा-ऽऽदि-प्रयोजने, * तथा, संभ्रम-हेतौ तस्य च अत्र कारणमऽतिचाराणाम् डे । उट्ठीय डे०। रुपमायओ कप्पओ व छा० । कज्जे वा जयणाए ३० । रक्षा-रूपया सु० । Page #207 -------------------------------------------------------------------------- ________________ गा०५३] ६. प्रायश्चित्त-द्वारम् विधौ-५ सम्यग-बारम् [ १७५ "प्रदीपनका-ऽऽदौअ-यतनयाअन-ऽपेक्षित-संयम-रक्षयाच आ-सेवितम्, "तद्" इति गम्यम्। * यथा-स्थितम्सर्वमाऽऽलोचयेत्गुरुभ्यःनिवेदयेत्वि-शुद्धि-कामः, लज्जा-ऽऽदिना . किंचिद् गोपयति, निः-शल्यत्वेन आराधकत्वात् । यतः, लजा-इ-गारवेण पहुस्सुअ-मरण वा वि दुचरियं । जो ण कहेइ गुरूणं, ण हु सो आराहगो मणिओ. ॥१॥ "गारवेण तिः........... - रसा-ऽऽवि-गारव-प्रतिबद्धत्त्वेन तपोऽ-चिकीर्षु तया।" इत्य-ऽर्थः ॥५३॥ * अथ, द्रव्या-ऽऽवि-राष्टिफलमाsss, !- .. Page #208 -------------------------------------------------------------------------- ________________ १८.] .मायश्चित्त-द्वारम् विधौ ६ द्रव्या-अदि-शुद्धि-द्वारम् [ गाथा ५४-५५ दव्वा-ऽऽईसु' सुहेसु देया आलोयणा, जओ तेसु । *हुंति सुह-भाव-वुड्ढी, पाएण सु-सहाओ सुह-हेउं ॥५४॥ . ... [पञ्चाशक-१५-१९] * अथ, द्रव्या-ऽऽदि-शुद्धिम् विवृण्वन्नाऽऽह, :दव्वे-खीर-दुमा-ऽऽई, जिण-भुवणा*-5ऽई अहुंति-खित्तम्मि,। पुण्ण-तिही-पभिई-काले, सुभोपयोगा*-5ऽइ-भावे सु॥५५ [पञ्चाशक-१५-२०] "दव्वे." इति, व्याख्या-सुगमा । नवरम१. द्रव्य-शुद्धिः। क्षीर-ब्रुमः-न्यग्रोधा-ऽऽदिः, आदि-शब्दात्-अ-शोक-चम्पक-सह-कारा-ऽऽवि-ग्रहा, २. क्षेत्र-शुद्धिः। * जिन-भुवना-ऽऽदि: आदि-शब्दात्-अन्यदऽपि शुभ-क्षेत्रम्, आह, :उच्छु-वणे सालिवणे चेहय-हरे चेव होइ खित्तम्मि,। गंभीर सा-ऽणु-णाए, पयाहिणा-ऽऽक्त्तएक उदगेॐ ॥१॥ [पञ्चाशक-१५-टी० २०] ३. काल-शुद्धिः। * *पूर्णा-प्रभृति- तिथि:- काले । "रिक्ता-षष्ठी-तिथौ नियमात । उदगे य छा० । होति सु० 9 °दी य ३० । भावे उडे। * ° वत्तऊ कपूर्णा-तिथि-प्रभृतिः । Page #209 -------------------------------------------------------------------------- ________________ गा०५५ ] ६. प्रायश्चित्त-द्वारम् विधौ-६. द्रव्या-ss-दि-शुद्धि-द्वारम् [ १८१ आलोचना।" इति, ४. भाव-शुद्धिः। * शुभोपयोगाऽऽदि" इति अत्र आदि-शब्दातनिमित्त-शास्त्र-गत-शुभ-भाव-परिग्रहः। एवम्"तद्-विधिना गुरु-साक्षिकयैव शुद्धिःकार्या।" इति-परमा-ऽर्थः॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ ६. प्रायश्चित्त-द्वारम् विधौ ३-अनालोचनाया-दोषाः [गा० ५६ [अवचूरिको गा० ५३] १. समुत्कण्ठ्य , । [उत्साह-पूर्वा प्रवृत्तिः ] भनुमोदना-पूर्वा प्रवृत्तिः । २. सारेतर-विभागतया ३. [लज्जा-ऽऽदि-गारवेण बहु-श्रुत-मदेन वाऽपि दुश्चरितम् । यो न कथयति गुरुभ्यः न खलु स माराधकः भणितः ॥] [गा ५४] १. द्रव्या-ऽऽदिषु शुभेषु देयाऽऽलोचना, यत, तेषु शुभ-भाव-वृद्धिः प्रायेण भवति । सुखाः-सुख-हेतवः। . अथवा, प्रायेणशुभ-भाव-हेतवः। [पञ्चाशक-१५-१९वृतिः] [गा० ५५] १ आद्रा शनि च मुक्त्वा, वारा ग्राह्याः । उपलक्षणत: आरं शनि च मुक्त्वा, वारा ग्राह्याः । मा० २ "तीक्ष्णोन-मिश्राणि विहाय भानि" आ० प्रती नाऽस्ति । अनुमोदना-पूर्विका प्रवृत्तिः। मा० Page #211 -------------------------------------------------------------------------- ________________ [ गा० ५६ ६. प्रायश्चित्त-द्वारम् मनाऽऽलोचनाय दोषाः [१८३ विप-क्षे दोषमाऽऽह, :आलोयणं च दाउं सई वि अण्णे तहऽप्पणो दाउं। जेवि हु करंति सोहिं, ते वि स-सल्ला विणिहिट्ठा ॥५६॥ "आलोअ०" इति, व्याख्या। मालोचना परः + "सत्यऽपि पुरः कर्तव्या । आलोचना-ऽऽचार्ये स्व-बुड्या शुद्धौ कृतायामऽपि, स-शल्यता स्वस्मिन्नेव वर्तते," इत्यर्थः । एतेन"पर-सद्-भावे परस्यैव पुरः तां यच्छन् शुड्यति" इति सिद्धम् । यदाऽऽह, :"छत्तीस-गुण-संपन्ना-ऽऽगएण तेण अवस्स कायव्वा । पर-सक्खिया पिसोहो सुद्द ववहार-कुसलेण ॥१॥ * परा-5-भावे तु .-.---. आत्मनोऽपि आलोचनां यच्छन् शुड्यति, केवलम"सिद्धान सा-ऽक्षी कृत्य” इति । Page #212 -------------------------------------------------------------------------- ________________ १४] ६. प्रायश्चित्त-द्वारम विधौ मनालोचनायां दोषाः [गा०५६ * न चअत्र'भावा-ऽऽलोचनयैवविशुद्धि-संभके, गुर्वा-ऽऽदि-सा-ऽक्षिका । .. . सा व्यर्था ।" इति वाच्यम् । तत्-सा-ऽक्षिकत्वे धर्म-प्रतिपत्ती-. विशेष-गुणोत्कर्ष-लाभात् । यवाऽऽहुः :श्रावक-प्रज्ञप्तौ हरिभद्र-सूरि-पादाः, :संतम्मि वि परिणामि गुरु-पवज्जणम्मिएस गुणो, :दढया, आणा-करणं, कम्म-खओषसम-बुढ्ढी अ.॥ गुरु-सा-ऽक्षिकत्वे हिआलोचना-परिणामस्य दृढता भवति, शङ्का-पनोदेन विशिष्ट-निर्णयोल्लासाद, "गुरु-सक्खिओ धम्मो।" इति वचनात् । जिना-SSज्ञा-SSरावनम्उत्साहा-ऽनुकूलगुरूपदेशोद्भूत-शुभा-ऽऽशयात् अधिकः क्षयोपशमः, तस्माच्च*अधिका-ऽऽज्ञा-प्रतिपत्तिः," इत्याऽऽ-दि-गुणाः। सक्खिओ हु डे० । अधिका प्रतिपत्तिः डे। Page #213 -------------------------------------------------------------------------- ________________ गा० ५७] ६. प्रायश्चित्त-द्वारम आलोचना-गुणाः [ १७९ मुरोः परम-महत्ता। * एवं च अन्येऽपि नियमाः प्रायः गुरु-सा ऽक्षिकाः *स्वीकार्याः । यतः, शत्रुजय-माहा-ऽऽत्म्ये- ° दितीय-सर्गे, :क्रियाः सर्वाः प्रवर्तन्ते गुरौ सा- क्षिणि, नाऽन्यथा, । चक्षुष्मानऽपि नो पश्येद् वस्तु, चेद् भास्करो न हि. ॥ . [॥६१४॥] * अत एव प्रतिक्रमणा-ऽऽद्य-ऽन्तेऽपिकृत-कार्य-निवेदन-रूपा-ऽऽलोचना च समुचितैव बोध्या ॥५६॥ + अथ, आलोचना-गुणानाऽऽह, :लहुआ,-ल्हा-ऽऽदि-जणणं, ___ अप्प-पर-णिवित्ति,तह अजवं, सोही,। दुक्कर-करणं, आणा, च, सोहि-गुणा. ॥ ५७ ॥ 'लहुआ०" इति, व्याख्या१. मघुता + यथा भार-वाहिनः भारेऽपहृते लघुता, तथा शल्योद्धारेस्वीकार्याः, अत एवप्रतिक्रमण-। Page #214 -------------------------------------------------------------------------- ________________ गा० ५७] ६. प्रायश्चित्त द्वारम् आलोचना-गुणाः [१८० २. वाल्हाद-जन- कता। ३. सरलता। आलोचकस्याऽपि । १ ल्हादि-जननम् प्रमोदोत्पादः । २ + आत्म-परयोर्दोषेभ्यो निवृत्तिः,आलोचने हि * स्वस्य दोष-निवृत्तिः प्रतीता। "तद् दृष्ट्वा , अन्येऽपिआलोचना-ऽभिमुखाः स्युः," इतिअन्येषामऽपि दोषेभ्यो निवृत्तिः स्यात् । ३ आर्जवम्निर्मायता, __ सम्यगाऽऽलोचनात् । ४ शोधिः-शुद्धता, अतिचार-मला-ऽपगमात् । ५ दुष्कर करणम्-दुष्कर-कारिता । ततः, यद् प्रतिसेवनम्, तद् न दुष्करम, अना-ऽऽदि-भवा-ऽभ्यस्तत्वात्। यत् पुनः-- आलोचयति, ४. शुद्धता। ५. दुष्कर-कार्य कारिता। तत् स्वयम् डे० । नाऽस्ति डे०-प्रतौ । Page #215 -------------------------------------------------------------------------- ________________ १८९ ] ६. जिना - ऽऽज्ञायाः पालनम् । ७. शल्य -रहितता । दुष्करम्, प्रबल- मोक्षा-नु-यायि-वीर्योल्लास - विशेषेण एतस्य ६. प्रायश्चित्त-द्वारम् आलोचना-गुणाः [ गा० ५७ अत एव - + तथा, कर्तुं शक्यत्वात्, अभ्यन्तर- तपो रूपं सम्यगा -ssलोचनम्, आज्ञा मास-क्षपणा - ssदिभ्योऽपि दुष्करम् । ६ तीर्थ-कृतामाऽऽराधिता स्यात् । ७ + निःशल्यत्वम् - स्पष्टम्, उक्तं च एकोन - त्रिंशद् - उत्तरा-ऽध्ययने, :* आलोयणाए णं माया- णियाण-मिच्छा-दंसण-सल्लाणंमुक्ख-मग्ग- विग्घाणं-, अण-ऽ'त-संसार-वड्ढणाणं उदीरणं करे, उज्जु- भावं च णं जणइ, उज्जु-भाव- पडिवण्णे य णं जीवे अ-माई, इत्थी-अं -स-वे च ण बन्धइ, पुष-बडं च णं णिज्जरह, ति । " ॥५७॥ *आलोयणया सु० च णे छा० Page #216 -------------------------------------------------------------------------- ________________ १८२] ६. प्रायश्चित्त-द्वारम् १-गुरु-द्रव्य-परिभोग-प्रायश्चित्तम् [गा०५८ गुरु-द्रव्य-भोगे प्रथमम्प्रायश्चित्तम् । गुरु-द्रव्य-परिभोगे प्रायश्चित्तमाऽऽह:मुह-पत्ति आ-5ऽसणा-55 ईसु भिण्ण, जल-Sण्णा-5ऽईसु गुरु-लहुगा-ऽऽइ. । जइ-दव्व-भोगि इय पुण, वत्था-ऽऽइसु देव-दव्वं व. ॥५८॥ "मुह-पत्ति." इति, व्याख्या* गुरु-सत्केमुख-पोतिका-ऽसना-ऽऽदौ-भुक्ते, भित्रम्-निविकृतिकम् । * गुरु-सत्के जले-भुक्ते-११ अन्ने-भुक्ते-४२ वस्त्रा-ऽऽदौ-[भुक्ते] [अधिकम् ३] . विक्रमा ऽर्का-दिना पूजा-धियैव निश्रा-कृतरते कनका-ऽऽदौ गुरु-द्रव्ये भुक्ते- ६४ + तथा, वस्त्रा-दौ इयान विशेष: "यत्र गुरु-द्रव्यं भुक्तम्, तत्र अन्यत्र वासाधु-कार्ये वैद्या-ऽर्थम्. Page #217 -------------------------------------------------------------------------- ________________ गाः ५९ ] देव-साधारणद्रव्य-भोगे प्रायश्चित्तम् । ६. प्रायश्चित्त द्वारम् देव सावारण- द्रव्य भोगे प्रायश्चित्तम् [ १८३ बन्दि - ग्रहाऽऽद्या - SSपदुद्धारा-ऽर्थं वा, -प्रदान- पूर्वम् तावन्मित वस्त्रा - SSऽदि-5 प्रायश्चित्तं देयम् ।" इति भावः ॥ ५८ ॥ 1. अथ, साधारणा SSदि विषयम्प्रायश्चित्तमाऽऽह, : साहारण - जिण-दव्यं जं भुत्तं असण-वत्थ- कणगा - SSई, । तत्थाऽण्णत्थव दिण्णे चउ-लहु चउ-गुरुअ छ- लहुगा. ॥५९ "साहारण० " इति, व्याख्या + "साधारण- द्रव्यम् - जिन द्रव्यं च यावन् मात्रम्, व्यापारितं स्व-कार्ये स्यात्, "कि तद् ?" इत्याऽऽह, अशनम्-नैवेद्यम्, वस्त्रम् - परिधापनिका -ऽऽदि, कनका-ssदि कनक रौप्य - मौक्तिका - ssfa, तस्मिन् — तावन्-मात्रे - जिन - द्रव्ये, साधारण द्रव्ये च तस्मिन् - अन्यस्मिंश्च वा चैत्या - SSदौ -: Page #218 -------------------------------------------------------------------------- ________________ १८४ ] ६. प्रायश्चित्त-द्वारम् देव साधारण द्रव्य-भोगे प्रायश्चित्तम् [ गाथा ५९ आइ दत्त-सति, जघन्या-दि-क्रमेणचतुर्लघु चतुर्गुरु षड लघु प्रायश्चित्तं भवति ।" इतिश्राड-जीत-कल्पा-ऽनुसारेण प्रमाद-हेतुकं प्रायश्चित्तं दर्शितम् । आकुट या प्रायश्चित्तम् । आकुट्या च उक्त-द्वि-गुणम्, दर्पण प्रायश्चित्तम्। दर्पण त्रि-गुणं बोध्यम्। तपसा सह धन- तथो, दानमऽपि। द्रव्यमऽपिजघन्यतःतावन्मात्रम् उचित-पदे व्ययितव्यम् , उत्कर्षतस्तु तद्-वगिता-ऽऽदिकं च, इति । देवाऽऽदि द्रव्येण + किंच, स्व-धनस्य संपर्क जातुजाते प्रायश्चिम् । व्यापारा-ऽऽदिना देवा-ऽऽदि-द्रव्यम्स्व-धनेन संपृक्तं जातम्, तदा Page #219 -------------------------------------------------------------------------- ________________ गाथा० ५९ ] भोगे धन-दानं तपश्च निर्धनत्वे दाना-शक्तौ प्रायश्चित्तविधिः । चैत्या - ssaौ-सेवाकार्य करणेन तपसा च प्रायश्चित्तम् । ६. प्रायश्चित्त-द्वारम् देव-साधारण द्रव्य भोगे प्रायश्चित्तम् [ १८५ तद् विवेक प्रायश्चित्तेन शोध-यित्वा, सिद्धपुरीय-श्राद्धवत् + भुक्तं तु तत् स्व-धनेनोपाय, पूर्व - विधिना तत्र + अथ च येन चैत्या - ssaौ समऽधिकं मोच्यम् । तद् व्ययितव्यम्, तपः कार्य च । भुक्तम्, निर्धनत्वात्दातुं न शक्यते, तेनाऽपि - स्व-धनाऽनुसारेण*, इत्वर- काला - Safध-क्रमेण च - चैत्य-ssदिकं सत्कुर्वता, यथावत् गीत--दत्तं तपः कार्यम् । यतः "गुरु- देवा - ऽर्थ - चौरोऽत्र व्यर्थयत्यऽर्चयञ्जिनम्, । वृजिनं स्वस्य सद्-ध्यान पात्र दान-परायणः ॥ [शत्रुञ्जय माहात्म्ये पञ्चमे सर्गे ( पत्र ५१ ) ] 11 स्व-धनाऽनुसारेण - चैत्याsso । मे Page #220 -------------------------------------------------------------------------- ________________ १८६ ] ६. प्रायश्चित्त-द्वारम विशेष-प्रायश्चित्त-विधिः [गा० ५६ "निकाचितमऽपि दुष्कर्म सद्-ध्यान-सामर्थ्यात् शिथिलीभवति।" इति स्थितिः। प्रायश्चित्तस्यविशेषज्ञाने कर्तव्ये सहायकग्रन्थाः । मुनेरऽपि प्रायश्चित्त-करणे यतना कर्तव्या। आज्ञा-भङ्गअतिक्रम व्यतिक्रमा-ऽऽदौप्रायश्चित्त-विधि-विशेष-विस्तरः व्यवहार-भाष्या-ऽऽदिभ्योऽवसेयः । * साधुनाऽपि * - तद्-भोजि-गृहि-दत्त देव*-भुक्ति-द्वारोद्भूत-दोष-संभवेनतथैवजीता-ऽनुसारेण प्रायश्चित्त-विधौ यतनीयम्। अन्यथा, पूर्वोक्त-विधिनाऽऽकुल-परंपरम् दोष-मालिन्यं प्रवर्तते। यदुक्तम् शत्रुच्चय माहा-ऽऽत्म्ये"देव-द्रव्यं गुरु-द्रव्यं दहेदाऽऽ-सप्तमं कुलम्. । अङ्गालमिव तत् स्पष्टु युज्यते न हि धीमताम्॥९८.॥" देवा-ऽऽदि-द्रव्यम्कैसाधूनामऽपि तथैव । एवमाऽऽदि-विधिना-- पाप-भीरुणायथा-सत्त्वरं दोष-शुद्धिः स्यात्, तथा यतनीयम्, - अन्यथा-डे 0.ग. हा Page #221 -------------------------------------------------------------------------- ________________ ०५९ ] प्रायश्चित्त-द्वारम् अ - विधिना व्यापारितं सत्, आ- सप्तमं कुलमऽभि व्याप्य, दहेत्-निर्धनत्वाऽऽदिना - निःसारं करोति । "सन्त-Sट्ठ- गुरु-परंपरा कु- सीला० " [ इति ।] “सत्त-ऽट्ठ-पयाई अणुगच्छइ ।" [ इत्या-ssदिवत् + उपलक्षणतः "यावत् तत् प्रतिकारौदासीन्यम्, " तावत्दोष-शुद्धिर्न, + अतः, नि:-शुकत्वात् ।" इत्य -ऽर्थः । "अङ्गालवत् कुटुम्बाऽऽदि-धियाऽपि - तयोः संसर्गः दूषित - संसर्गिणा - एतेन मऽपि दोषः । "येन विशेष - प्रायश्चित्त-विधिः [ १०० तस्यैव देव द्रव्याऽऽदि विनाशितम्, दोष- संभवः, विवेकिना परिहार्य एव ।" इत्य-ऽर्थः । नाऽन्यस्य ।' इत्याद्यऽपि । ० * इति वदन्तो निरस्ताः ॥५९॥ इति प्रायश्चित-द्वारं समाप्तम् ||६|| ] Page #222 -------------------------------------------------------------------------- ________________ १८८ ] ६. प्रायश्चित्त-द्वारम् अवचूरिका [ अवचूरिका गा० ५६ ] १ ताम्-आलोचनाम् २ [ षट् - त्रिंशद्-गुण-संपन्ना-ऽऽगतेन तेना-ऽवश्यं कर्तव्या । पर- साक्षिका वि- शोधिः सुष्ठु व्यवहार कुशलेन ॥१॥ ] ३ [ सत्यऽपि परिणामे गुरु-प्रत्राजने एव गुणाः, :-। दृढता, आज्ञा करणं, कर्म-क्षयोपशम-वृद्धिश्च ॥] ४ [ गुरु- साक्षिको धर्मः ।] ५ तत्र - उत्साहवर्धकत्वात् । एवम् - सूक्ष्मा - s-विधि - दोष-निवारणात् । [ गा० ५८ ] १ एका SSशनम् । २ आयम्बिलम् । ३ उपवासः । ४ छट्ठः । [ गा० ५९ ] १ आयम्बिलम् । २ उपवासः । ३ छट्ठः । ४ अना-ssभोग-मात्रम् । आ० ५ श्रुत-व्यवहारे जीते तु - ओलिका - बद्ध - १० [दश] उपवासाः | ६ दण्ड- निमित्तं चैत्या -ऽऽदौ । डे० I ७ स्व-धन ८ पुरिमा SE - सहित० - । अना-ssभोगा-ssदिना अन्यत्पूर्ववत्. [ ५६-५८-५६ स- शूकता ऽवृद्धय-ऽर्थम् । Page #223 -------------------------------------------------------------------------- ________________ गा०६०-६१ ] . ७. दृष्टाऽन्त-द्वारम् सङ्काश-दृष्टाऽन्तः [१८९ * अथ, "उक्त-' विधिनाअजितं दुष्कर्म प्रायश्चित्त-विधिना भवा-ऽन्तरेऽपि क्षीयते," इति । तत्-सामर्थ्य-दर्शनेनभव्यानामुत्साह-वृद्धय-ऽर्थम् सङ्काशा-ऽऽदि-दृष्टा-ऽन्तानाऽऽह, :* तत्र, देव-द्रव्य-विनाशोद्भूत-दुष्कर्म-क्षया-ऽर्थस्सिद्ध. पुरीय-श्राद्ध-निदर्शनस् उक्त-पूर्व बोध्यम्, भवा-ऽन्तरे च तत्-कर्म-क्षया-ऽर्थम्सङ्काश-दृष्टा-ऽन्तः, यथा, :'पमाय-मित्त-दोसेण जिण-रित्था जहा दुहं। पत्तं संगास-सढ्डेण, तहा अण्णो विपाविही. ॥६॥ [प्राइ-दिन-कृत्य-गा० ११५] संकास,गंधिलावई, सक्का- ऽवयारम्मि चेइये, कहवि । चेइय-दव्वुव्वयोगी, पमायओ मरणं, संसारे. ॥६॥ "पमाय" ति, "संकास" ति, व्याख्या..... सङ्काशः = नाम श्रावकः, " स्व-भावादेव " भव-वैराग्यवान् रिता Page #224 -------------------------------------------------------------------------- ________________ १९० ] + 46 " यथोदित - श्रद्धा * -SSचार-निर S - वद्य-व्यवहारः " गन्धिलावत्याम् - पुरि वसन् * 66 शक्रा - S' वतार- चैत्ये = प्रशस्त - चेताः 46 चिन्तां चकार । 66 ७. दृष्टाऽन्त-द्वारम् अन्यदा, " कथमपि = गृह-व्यापार-व्याक्षेपाऽऽ' दिना 46 चैत्य- द्रव्योप* जीवको जातः । " ततोऽसौ - 66 66 सङ्काश - दृष्टा - ऽन्तः [ मा० ६२-६३ *यावज्जीवम् अना - ssलोचिता--प्रतिक्रान्त-कर्मा " संसारे = 44 पूर्वोक्त-दुःख-परंपरा- भाग् संख्येयान् — दुर्भवान् भ्रान्तः ।।६०-६१॥ 66 66 तगराए' इब्भ-सुओ जाओ, तक्कम्म- सेसयाओ य । दारिम संपत्ती, पुणो पुणो चित्त - णिव्वेओ. ॥६२॥ केवलि -जोगे पुच्छा, कहणे बोही, तहेव संवेओ, “किं इत्थमुचिअमिद्धिं” “चेइय-दव्वस्स वुड्ढी” त्ति ॥६३ 1 ० [ श्राद्ध-दिन- कृत्ये - ११९-१२० ] "तगराए" त्ति "केवलि-जोग" त्ति, व्याख्या * पूर्वस्— तद्-धन-विनाशे "" * ०श्राद्ध- समाचार० । * वसति स्म । * • व्याक्षेपा ssदि कारणे । जीवकः प्रमादतः, अनाऽऽभोग-संशय-विपर्यासाऽऽवि-रूपाज्जातः, स यावज्जीवम्- । डे० । *मरणमाऽऽप । ततः, संसारे । डे० Page #225 -------------------------------------------------------------------------- ________________ ग्व०.६४ ] ७. दृष्टा-ऽन्त-द्वारम् सङ्काश-दृष्टा-ऽन्तः [१९१ - - " तत्-कालोपाजित-लाभा-ऽन्तराया-ऽऽधुक्याव तव ___ अत्राऽपि ". धना-Sऽदि-रोधः, " सांप्रतम्" तद्-'वृद्धौ, " तवाऽपि " तथैव । " "या-दृशं चोप्यते पोज, ता-दृशं लभ्यते फलम्.।" [ ] इत्य-ऽर्थः ॥६२-६३॥ * ,, अथ, , तद्-विधिमाऽऽह, :“गास-च्छायण-मित्तं मुत्तु, जं किंचि* मज्झं,तं सव्वं । चेइय-दव्वं णेयं, अभिग्गहो जाव-जीवाए.॥६४॥" “गास-च्छायण०" इति, व्याख्या+ " "स्व-गृह-निर्वाहा-ऽतिरिक्तत्वे सति = " उचित-व्यापारोपार्जितम् = " शेष-धनम् = " देव-सत्कमेव ।" " इति" यावज्जीवा-ऽभिग्रहा-ऽऽत्मकं "... प्रायश्चित्तं प्रतिपन्नम् ॥६॥ + अथ, तत्-'फलमाऽऽह, : * मज्जियं। छा. Page #226 -------------------------------------------------------------------------- ________________ १९२ ] सुह - भाव - पवित्तीय संपत्ती, ऽभिग्गाहम्मि णिच्चलया, । चेइय-हर- कारावण, तत्थ, सया-ssभोग- परिसुद्धि ॥६५॥ 65 " 66 46 ७. दृष्टा ऽन्त-द्वारम् 46 66 46 44 66 " 46 46 64 46 +6 66 66 " तस्यां सत्यामऽपि -- 46 44 46 48 सुह- भाव०" इति, व्याख्या, *तस्यैव महा - SSत्मनः गृहीतमहाऽभिग्रहस्य शुभ-भाव-प्रवृत्तितः = अतीव चैत्य-द्रव्य-विवृत्सा * -वशात्, उल्लसद् - विशिष्टा ऽशयोदयाच्च- लाभा - ऽन्तराय - क्षयोपशमः । [ श्राद्ध-दिन कृत्य-गा० १२२] सङ्काश - दृष्टा ऽन्तः तस्माच्च संपत्तिः = प्रभूततर * - विभूति-संप्राप्तिः । अतः, "तस्य न- अभिग्रहे निश्चलता = निज-नियमे दृष्ठता । ततः क्रमेण · [ गा० ६५ अधिक * स्वप्नान्तरेऽपि - आदातु - कामिता ।" इत्य- ऽर्थः । तस्यैवम् । डे दिन- कृत्ये । ऽप्युपभोक्तु - कामिता । मे. 'तद्-द्रव्य-विषये— तस्यामैव नगर्याम् तेन चैत्यं विहितम् । • द्रव्य-दित्सा । प्रभूत प्रभूततर° । श्राद्धमनो मे । नाऽस्ति । डे० प्रती । Page #227 -------------------------------------------------------------------------- ________________ ७. दृष्टा-ऽन्त-द्वारम् सङ्काश-दृष्टा-ऽन्तः [१९३ " तत्र%3 " सदा-5-भोग-परिशुद्धिः = " चैत्य-विधापने-- "सदा-ऽऽभोगः = शास्त्र-पर-तन्त्रो विमर्शः, • तत्-पूर्वम" भूम्या-ऽऽदे: " समन्तात्" शोधनम् । " यद् वा" "तत्र = चैत्य-विधापने " निषीदना-ऽऽदौ क्रियमाणेऽपि " [सदा = नित्यम् " भोगः [ग-परिशुद्धिः] 'आशातना-परिहारः," इत्य-ऽर्थः + अत्र, चैत्य-विधापन-विधिः आशातना च___ पश्चाशक'-षोडशा-ऽऽदिभ्यो बोध्या ॥६५॥ " अथ, " उपसंहारमाऽऽह, :इयसोमहा-ऽणुभावो सव्वत्थ ऽवि अ-विहि-भाव-चाएणं,। चरिऊं विशुद्ध-धम्मं अ-क्खलिआ-ऽऽराहगो जाओ.॥६६॥ " इय सो महा०" इति, व्याख्या" इति = एवम्-उक्त-नित्या, " सः सकाश-जीवः, " महा-ऽनुभावः= वर्धमान-सद-ऽध्यवसाय-विशेषाद ___ समुद्घाटित-पुण्य-प्रभावः, * क्रियमाणोऽपि । मु० Page #228 -------------------------------------------------------------------------- ________________ १९४ ] 66 66 86 66 (6 66 " 64 आराध्य, " अस्खलिता - SSIधकः = निर्वाण-साधको * जातः, " तद्-धिता - Sनुष्ठान-कारी ।" इत्य ऽर्थः ।। ६६ ।। संकासो वि विभित्तू * कम्म- गंठिं सु- णिव्वुडो । जाहिही सो उणिव्वाणं महा-सत्तो, ण संसओ. ॥६७॥ ७. दृष्टाऽन्त-द्वारम् इति सङ्काश - दृष्टा - ऽन्तः [ गा० ६७ "उद्- 'घर्तना-SSदिना— पुण्य-प्रकृतेरूपचयः, अपवर्तना - SSदिना पाप - प्रकृतेऽपचयथ ।" इति भावः " सर्व-धर्म-कृत्येषु = अ-विधि - भाव-त्यागेन = अनुचित प्रवृत्ति-रोधेन*विसुद्ध धम्मं श्रुत- * चारित्र-लक्षणम्, " "संकासो वि० " त्ति, व्याख्या 44 46 44 44 " स-मूल- मोहम् " उच्छिद्य = 44 ० = सङ्काशोऽपि = काल - क्रमेण ४. विरोधेत महा- सत्त्वः = संतोष- सुधा-सिक्त-मनो- वृत्तिः सु-निवृत्तः = [ श्राद्ध-दिन- कृत्य - गा० १३९ ] = 44. " " जीवन् मुक्तः" इत्यर्थः, 66 यदाऽऽहुः, :-- शुद्ध संयमे रतत्वेन - स्व- धनमपि व्ययी कृत्य, विशुद्ध • डे० ० து मुक्ति-सुखाऽऽस्वादकत्वात् * * जातः, "अमृता ऽनुष्ठान कारी ।" इत्य ऽर्थः । ० * विभेत्तृणं । सु० Page #229 -------------------------------------------------------------------------- ________________ गा०६७ ] ७. दृष्टा-ऽन्त-द्वारम् कर्म-सार-पुण्य-सार-दृष्टा-ऽन्तौ। [ १९५ " "निर्जित-मद-मदनानां वाक्काय-मनो-विकार-रहितानाम् । " विनिवृत्त-परा-5ऽशानामिहैव मोक्षः सु-विहितानाम् ॥ [श्राड-दिन-कृत्ये १३९-प्रशम-रतौ २७६] " निर्वाणम् = " गमिष्यति। * एवम्ज्ञान-साधारण-विनाशेऽपि उक्त-विधिनादुष्कर्म-क्षय-दर्शना-दर्शनकर्म सार-पुण्य-सारयोनिदर्शनम्। * यथा " भोग-पुरे" चतुर्विशति-कनक-कोटि-स्वामी " धना-ऽऽवह-श्रेष्ठी। " पत्नी धनवती। " तयोर्यमल जाती " , कर्म-सार-पुण्य-सारौ सुतौ। ॥ अष्टमे वर्षे" विज्ञोपाध्यायस्य पार्थ" पठनाय तस्थतुः। " पुण्य-सारः-- " सुखेन" सर्व-विद्या अधीतवान् । "कर्म-सारस्य तु" बहूपक्रमेणाऽपि" अ-क्षर-मात्रं नाऽऽयाति, .....वाचन-लिखना-ऽऽदौ तकिवाच्यम् ? * ना-ध्याति । कि बहुना वा? बतः, लिखना-ऽऽद्यऽपि कर्तुं न शक्नोति, "सर्वथा पशुरेव" इति-- पाठकेनाऽपि । Page #230 -------------------------------------------------------------------------- ________________ १९६ ] ७. दृष्टा-ऽन्त-द्वारम् कर्म-सार-पुण्य-सार-दृष्टा-ऽन्तौ [गा० ६७ " ततः, " पशु-प्रायत्वात्, तस्य पाठकेनाऽपि । पाठनं मुक्तम् । , क्रमेण, द्वावऽपि यौवन-स्थौ पितृभ्यां समृद्धतयासु-लभे महेभ्य-कन्ये सोत्सवं परिणायितौ । 'मा मिथः कलहेयाताम", । इतिद्वावऽपि द्वादश द्वा-दश-कनक-कोटीर्दत्त्वा, पृथक-कृतौ। अथ, . ८ कर्म-सारः ५. स्व-जना-ऽऽदिभिर्वार्यमाणोऽपि कु-बुद्धया तथा-- वाणिज्यं कुरुते, यथा अर्थ-हानिरेव स्यात् । एवम्" स्व-ऽल्पैरेव दिनः " जनका-ऽपित-द्वा-दश-कोटयो गमिताः । * कलहायताम्" इति। Page #231 -------------------------------------------------------------------------- ________________ गा०६४ ] ...........७.. दृष्टा-ऽन्त-द्वारम् .... सङ्काश-दृष्टा-ऽन्तः [१९७० . " पुण्य-सारस्य तु" द्वा-दश-कोटयः " खात्र दत्त्वा, " तस्करै गृहीताः। । " तेन" तावुभावऽपि " दरिद्रौ जातो, त्यक्तौ च स्व-जना-ऽऽदिभिः। " भार्ये अपि पितृ-गृहं गते । " ततः, " "निर्बडी" "निर्भाग्यौ" इति" लोकर्दत्ताऽपमानौ " लज्जमानौ *गत्वा देशा-ऽन्तरम्, स्थितौ च" पृथक् पृथम् महेभ्य-गृहे । " तत्राऽपि__ अन्योपाया-5-भावात् भृत्य-वृत्त्या..यस्य गृहे कर्म-सारः स्थितः, सोऽपिकृपणत्त्वात्तस्मैप्रोक्तं वेतनमऽपि न दत्ते, मुहुर्मुहुस्तं वच्चयते। " बहुभिदिनः " आद्यन * गती देशा-ऽन्तरम् । डे. * सोऽलीक-व्यवहारी कृपणश्च, इति प्रोक्तं । . . Page #232 -------------------------------------------------------------------------- ________________ १९८ ] 66 64 " द्वितीयेन " कियवऽजितम् । 66 46 "" 44 = 66 64 66 46 64 44 44 46 "" 66 44 66 61 " एका वश वारान् 66 " ७. दृष्टाऽन्त-द्वारम् " किमपि नाजितम्, 66 परम् तत् - प्रयत्न- गोपितमऽपि धूर्तेनापहृतम् । एवम् - अन्या -ऽन्य-स्थानेषु - भृत्य - वृत्त्या धातु-वादखनिवाब सिद्ध-रसा ऽऽयनरोहणा-ऽद्रि-गमन यन्त्र-साधन रुदन्त्या - Sऽद्यौषधि ग्रहणा-ऽऽविना च " अपरेण तु 48 महोपक्रम - करणेऽपि— कु-बुद्धया न्याय-वैपरीत्य-विधानात् - आद्येन क्वाऽपि धनं नाजितम्, किन्तु - * तत्र दुःखान्येव सोढानि । अजितमऽपि प्रमादा-ssदिना ॐ तत्तद्-दुःखा सङ्काश - दृष्टाऽन्तः [ गा० ६७ • 1 Page #233 -------------------------------------------------------------------------- ________________ गा०५९ ] • सङ्काशदृष्टान्ते विशेष-प्रायश्चित्त-विधिः [१९९ " एकादश-वारान् * गमितम् । " ततः, " अत्युद्विग्नी तौ, " पोतमाऽऽरुढी, " रत्न-छोपं गत्वा, " स-प्रत्यय-रत्न-छीप-देव्य-ग्रे " मृत्युमऽपि" अङ्गीकृत्य, निविष्टौ। " ततः, " अष्टमे उपवासे" "नाऽस्ति युवयोभाग्यम् ।" इत्युक्त्वा, " देव्या तिरोदधे। ॥ ततः; " कर्म-सार उत्थितः। " पुण्य-सारस्य तु" एक-विंशत्युपवासः " तया चिन्ता-रत्नं दत्तम् । " कर्म सारः पश्चात्तापं कुर्वन पुण्य- सारेणोक्तः," "हे ! * बन्धो! " मा विषीद, " एतचिन्ता-रस्नेन "... -सवाऽपि चिन्तितं सेत्स्यति", " ततः, " द्वावऽपि * प्रोतो। * निर्गमितम् * वाऽस्तीदं पदम्-डे० ---प्रती ॐ प्रीती, निवर्तमानी पोत० डे० Page #234 -------------------------------------------------------------------------- ________________ २००] ७. दृष्टा-ऽन्त-द्वारम् . सङ्काश-दृष्टा-ऽन्तः [ गा०६२-६३ " क्रमात्" पोतमाऽऽरूढौ, " रात्रौ च राका-शशा-लोदये " वृद्धेनोक्तम, :" भ्रातः ! __ स्फुटीकुरु चिन्ता-रत्नम्, " विलोक्यते तस्य चन्द्रस्य वाऽधिकं तेजः ? इति ।" ततः, " लघुनाऽपि दुर्दैव प्रेरितेन " रत्नं हस्ते नीत्वा, " क्षणं रत्ने " क्षणं च चन्द्रे दृष्टि निदधता * - मनो-रथेन सह मध्ये-सिन्धु तत् पतितम् । " ततः, .. द्वावऽपि सम-दुःखौ ८. स्व-पुरं-प्राप्य, " ज्ञानि-गुरु . स्व-प्राग-भवमप्रष्टाम् । " ज्ञानी प्राऽऽह, :-.. " "चन्द्र-पुरे" जिन-दत्त जिन-दास श्रेठिनौ, " परमा-ऽऽहं तावऽभूताम् । .. " अन्यदा, तत्रत्य-श्रावकः संभूय, * निदधता पातितं रत्नम् .. ..: रत्ना-ऽऽक रा-ऽन्तर्मन्नो रथैः सह । डे० , Page #235 -------------------------------------------------------------------------- ________________ गा० ६०-६१ ] " ज्ञान द्रव्यं 66 " तयोः - " " उत्तमत्त्वात् 66 अर्पितं रक्षायै । 41 48 66 44 46 66 66 66 (6 (C "" ७. दृष्टाऽन्त-द्वारम् साधारण द्रव्यं च 66 66 अन्येद्युः, 66 आद्येन " द्वितीयेन तु - " स्व-पुस्तिकायामति विलोक्य मानलेख्यकेन मास - देयतया द्रम्मान् निर्णीय, पाव तु “ साधारण-द्रव्याद् — " द्वा-दश- द्रम्माः " स्व-गृह-गाढ- प्रयोजने 66 अपर-द्रव्या-S-भावात् - "इदमपि ज्ञान- द्रव्यमेव ।” इति विचिन्त्य, ज्ञान-द्रव्यात्द्रा-दश- द्रम्माः लेखकस्यापिताः । "साधारण-द्रव्यम् - सप्त-क्षेत्री-योग्यत्वेन श्राद्धानामपि योग्यम् ।" इति विमृश्य, " ततो मृत्वा, दुष्कर्मणा सङ्काश-दृष्टाऽन्तः अन्य - द्रव्या-S-भावात् - व्ययिताः । " ततः, प्रथमं नरकं गतौ । [ २०१ Page #236 -------------------------------------------------------------------------- ________________ २०२] ७. दृष्टा-ऽन्त-द्वारम् सङ्काश-दृष्टा-ऽन्तः [ गा० ६५ - - - देव-द्रव्य-भक्षक-सागर-श्रेष्ठिपत. सर्वत्र एकेन्द्रिय-द्वि-त्रि-चतुः- पञ्चेन्द्रिय-तिर्यक्ष च द्वा-दश-सहस्र-वारा भूयस्तर-दुःखमऽनुभूय, क्षीण-दुष्कर्माणौ युवां जाती। " पूर्व-कर्मणा " अस्मिन् भवेऽपि" द्वा-दश-कोटिर्गमिता।" " एवम्" तद्-बचः श्रुत्वा, " द्वाभ्यां श्राद्ध-धर्म प्रतिपद्य, ४ प्रायश्चित्त-पदे द्वादश-द्रम्माः व्यापारा-ऽऽदौयावत्उत्पत्स्यते, तावत् ज्ञान-साधारण-पद एव ___ अर्पणीयाः, " ततः परम् - " उत्पन्न धन- स्व-निश्रितं कार्यम् ।" ८ इति नियमो जगृहे । ततः, ७ " . द्वावऽपिप्राक-कर्म-क्षयात्-- *धन-वृद्धि प्राप्य, * मिलितम्-। Page #237 -------------------------------------------------------------------------- ________________ गी० ६७ ] " तन्मध्यात् — “ उभय-पदे “ 66 66 क्रमात् - " द्वादश-कोटि- माजविऽभूतम् । 66 66 66 66 66 66 + अथ, + यथा 66 66 ७. दृष्टाऽन्त-द्वीरम् " देव- गुरु- द्रव्य - विनाशे " महा-काल- दृष्टाऽन्तः, :-- (c " 3 अतीतोत्सर्पण्यास्तुर्या - SSरके - "श्री - संप्रत्य'-ऽर्हदू-वारके श्री- पुरे नगरे शान्तनो नृ-पती राज्यं चकार । 66 सहस्र- गुणं देयं समय च, ८८ " तस्य राज्ञी सुशीला । 66 तया 66 ततः, 66 महेभ्यो तौ सु-श्रावकतया सम्यग् -ज्ञान-साधारण- द्रव्य-रक्षा तदुत्सर्पणा -ऽऽदिनाश्राद्ध-धर्ममाऽऽराध्य, प्रव्रज्य च, सिद्धौ ।" इति । मेहों का ल- दृष्टा ऽन्तः [ २०३ -- अन्यदा महा-नील काल चत्वारः पुत्राः क्रमेण नोल महांकाल-नामानोऽजनिषत । Page #238 -------------------------------------------------------------------------- ________________ २०४] : . ७.दृष्टा-ऽन्त-द्वारम् महा-काल-दृष्टा-ऽन्तः [.मा०६७ “ ततः, ८ क्रमेण- . ॥ १. नील-जन्मनि . गज-सैन्यं रोगोपद्रवेण मृतम्, " २. महा-नोल-जन्मनि हय-सैन्यं मृतम्, ॥ ३. काल-जन्मनि. अग्न्या -ऽऽध्रुपद्रवेण सर्वा ऋद्धिविनष्टा, “ ४. महा-काल-जन्मनि काला-ऽन्तरेशत्रुभिः संभूय, राज्यं गृहीतम् । ततः, राज्य-भ्रष्टः. " स-स्त्री-पुत्रः शान्तनः - ____ क्रमेणाऽटन् सु-राष्ट्रायाम्शत्रुजयी-नद्या-ऽऽसन्न-पर्वते -- स्थिति * कृत्वा, बहु-कालं निरऽगमत् । " तदानीम्" पुत्रा अपि आखेटका-ऽऽदि-व्यसनोद्यताः - दुष्ट-कुष्टा-ऽऽद्या-ऽऽमया-ऽदिता जाताः। * रोगा-दिना-विनष्टम् । मे. * विनष्टम् । रे * कृतवान् । डे० .. .कालोऽतीतः । छा० Page #239 -------------------------------------------------------------------------- ________________ गा०६७ ७. दृष्टा-ऽन्त-द्वारम् . . महा-काल-दृष्टा-ऽन्तः [ २०५ " ततः - नृ-पतिर्दु:खा-ऽऽतुरः सम्पा-पातेन मरणाऽर्थम“ पर्वतमाऽऽरुरोह । 'तत्र__ संप्रत्य-ऽहंच-चैत्यं दृष्ट्वा , .. - आगन्तुक-भव-शम्बला-ऽर्थम्जिनान् आगमोक्त-विधिना * अपुप्जत् । " अत्राऽवसरे" तत्राऽऽगतेन" तस्य" पूजा-विधि-कौशल्यं दृष्ट्वा, " विस्मितेन धरणेन्द्रण " बहिनिगतः सन् पृष्टो नृपः, . स्वा-ऽभिप्रायं कथयति स्म । ॥ ततः, “ धरणेन्द्रः " बाल-मृत्यु निवार्य, " तत्पुत्र-पूर्व भव-वृत्ता-ऽन्तम् राज्ञेऽचोकथत् । “ “शृणु भो ! नरेन्द्र ! . . पूर्व-भवे . -.--१ प्रथम-पुत्रेण चौर-जातीयेन तीर्थ-यात्रा-ऽर्थ गच्छन् ... संघो लुण्टितः, - साधुश्च हता, २ द्वितीय-पुत्रेण क्षत्रिय-जातीयेन Page #240 -------------------------------------------------------------------------- ________________ ७. दृष्टानाद्वारम् महा-साल-दृष्टा-ऽन्तः [ गाय ६५ स्व-स्त्री-हत्या कृता, ३ तृतीयेन वणिक-पुढेश तस्व-निन्द्रा कता।...४ चतुर्थेन च द्वि-ज-पुत्रेणदेव-द्रव्यं गुरु-द्रव्यं च जोरितम् । 4 व्रतः, "दुर्गतौ बहन अवान् भ्रान्त्वा , ६ असम-निर्जरया " किञ्चित् क्षिप्त-कर्माणः, " क्रमेण - " चत्वारोऽपि जीवाः " त्वत्-पुत्रा जाताः। अवशिष्ट-कर्मोदयाच्च“ इदं पाप प्रलं लब्धबन्तः, " तत् सजलः -- स्वकालपि प्राप्तं च । " अतः, " स-पुत्रस्त्वम्" एतत्-तीर्थ सेवां कुरु, "सतजू-जलेन नावा," चैत्यानि . प्रत्य-ऽहं पूजय . पिण्ड-स्था-ऽऽवि-ध्यान-भरायणो भव, प्रतिकाभय। Page #241 -------------------------------------------------------------------------- ________________ गार ६५] ५. दृष्टा-ऽन्त-द्वारम् महाकाल-दृष्टा-ऽन्तः [२०० ॥ तत्त्व-त्रयाऽऽराधनेन" दुष्कर्म-क्षयं कृत्वा, " षण्-मासा-ऽन्ते पुना राज्यं प्राप्स्यसि । " तदा, " सार्मिकत्वात्" सहायं दास्यामि ।" " इत्युक्त्वा , " स्व-स्थानं " धरणेन्द्रो जगाम । "न-पेणाऽपि" तथैव राज्यं लब्ध्वा , क्रमेणसंकाशव निर्वाणं लेभे।" + अत्र विस्तारः, शत्रुजय-माहा-SSमयतो बोध्यः । * अन्येऽपि दृष्टा-जन्ताः यथा-ऽऽगमं भाव्याः । + इति-श्रेयः ॥ ६७ ॥ [॥ इति-सप्तमं वारं समाप्तम् ॥७॥] Page #242 -------------------------------------------------------------------------- ________________ २०८ ] ७. दृष्टान्त-द्वार अवचूरिका [ गा० ६०-६२-६३-६४ [ अवचूरिका गा० ६० ] १. [ नाश-द्वारोक्त प्रकारेण । ] २. [ त्रि- चत्वारिंशद्-गाथायाम् ।] ३. [ प्रमाद-मात्र-दोषेण जिन - रिक्शाद् यथा दुःखं प्राप्तं संकाश श्राद्ध ेन तथाऽन्योऽपि प्राप्स्यति ॥ ६० ॥ ] ४. [ सङ्काश, गन्धिला-वती, शक्रा ऽवतारे चैत्ये, कथमपि । चैत्य- द्रव्योपयोगी प्रमादतो मरणं, संसारे ॥ ६१ ॥ ] अस्यां गाथायाम्संक्षेपेण सङ्काश कथा प्रसङ्गाः सूचिताः सन्ति । ] ५. [ अयोध्या नगरी सन्निधौ शक्र ेन्द्रेण स्थापितं प्राचीनतमं जैन तीर्थम् ॥] ६. आदितः = अना -ऽऽभोग संशय विपर्यास औत्सुक्या - SSदि-ग्रहः । [ गा० ६२-६३ ] १. [ तगरायां इभ्य-सुतो जातः, तत् कर्म-शेषतया च । दारिद्रयमs - संपत्तिः पुनः पुनश्चित्त - निर्वेदश्च ॥ ६२ ॥ ] २. [ केवलि-योगे पृच्छा, कथने बोधि:, तथैव संवेगः, ३. यथा " किमत्रोचितमिदानीम् !” “चैत्य- द्रव्य - वृद्धिः" इति ॥ ६३ ॥ ] चैत्य- द्रव्यस्य जिन - भवन- बिम्ब यात्रा - स्नात्रा - SS दि-प्रवृत्ति-हेतो: मुचिता । हिरण्या - ssदेवृद्धि तु [ श्राद्ध-दिन कृत्य - वृत्तिः । ४. [ तथैव तवाऽपि संपत्ति-वृद्धिः । ] [ गा० ६४ ] १. [ चैत्य-द्रव्य-वृद्धि-विधिम् । ] २. [ “प्रासा-ऽऽच्छादन-मात्रं मुक्त्वा यत् किञ्चिन्मम्, तद् सर्वम् । चैत्य-द्रव्यं ज्ञेयम् ।” अभिग्रहो यावज्जीवतया ॥ ६४ ॥ * [दजितं [ स्यात्, ] ] Page #243 -------------------------------------------------------------------------- ________________ गा० ६७ ] . ७. दृष्टा-ऽन्त-द्वारम् अवचूरिका [२०९ ३. ["गृहस्था-ऽपेक्षया तु- . सा-5-वद्य-प्रवृत्ति-विशेषस्य कूप-दृष्टा ऽन्तत्वेनाऽनुज्ञातत्त्वात्, न केवलम् - तस्यपूजा-ऽङ्गीभूत-पुष्पा-ऽवचया-ऽऽद्या-रम्भे प्रवृत्तिरिष्टा, अपि तुवाणिज्या-ऽऽदि-सा-5-वद्य-प्रवृत्तिरऽपिकाचित्कस्यचित्विषय-विशेष-पक्ष-पात-रूपत्वेनपाप-क्षय गुण-बीज-लाभ-हेतुत्वाद, तद्, इदमाऽऽह, : सङ्काशा-ऽऽदि-वत् । सङ्काशा-ऽऽदिवदिष्यते गुणनिधि धर्मा-ऽर्थमृड्यार्जनं शुद्धा-ऽऽलम्बन-पक्ष-पात-निरतः कुर्वन्नुपेत्याऽपि हि ॥५७, उत्तरा-ऽर्धम् । श्रीप्रतिमा-शतके सङ्काश-श्रावका-ऽऽदिरिव = धर्मा-र्थम् = ऋडय-ऽर्जनम् = वित्तोपा-ऽर्जनम्, उपेत्याऽपि - अङ्गीकृत्याऽपिहि = निश्चितम कुर्वन् % शुडा-ऽऽलम्बने यः पक्ष-पातः, तत्रनिरतः = इति-हेतोः Page #244 -------------------------------------------------------------------------- ________________ २१०] ७. दृष्टी-ऽन्त-द्वारम् अवचूरिका | गौ० ६७ गुण-निधिः = गुण-निधानम् इष्यते। सङ्काश श्रावकी हि प्रमादात् भक्षित-चैत्य-द्रव्यः - निबद्ध-लाभा-ऽन्तराया-5ऽदि-क्लिष्ट-कर्माचिरम्पर्यटित-दुर-ऽन्त-संसार-कान्तारः -- अन-ऽन्त-कालालब्ध-मनुष्य-भावःदुर्गत-नर-शिरः शेखर-रूप:पार-गतसमीपोपलब्ध-स्वकीय-पूर्व-भव-वृत्ता-ऽन्तः पार-गतोपदेशत: दुर्गतत्वा-ऽऽदि-निबन्धन-कर्म-क्षपणाय"यदऽहम्___ उपार्जयिष्यामि द्रव्यम्, तद् ग्रासा-ऽऽच्छादन-वर्जम्सवम्-- जिना ऽऽयतना-ऽऽदिषु नियोक्ष्ये।" इत्य-ऽभिग्रहवान्. ... तथा प्रवर्तते स्म । कालेन च निर्वाणमऽवाप्तवान् । इति"। "अथ, एतद्-- इत्थम् सङ्काशस्यैव युक्तम्, तथैव तत्-कर्म-क्षयोपपत्तेः, Page #245 -------------------------------------------------------------------------- ________________ गा० ६४ ७. दृष्टाऽन्त-द्वारम् न पुनरन्यस्य, इति आदि-ग्रहणमऽ-फलम्, अन्यथा, "शुद्धा ऽऽगमैर्यथालाभम्"इत्या-SS-Sभिधानानुपपत्तेः, इति चेत् ?" "न, ग्रहणौचित्यात् । व्युत्पन्ना -ऽ-व्युत्पन्ना -ऽऽशय - विशेष-भेदेन अन्यस्याsपि - आदिता न हि तया अन्यथा, "सुव्वइ दुग्गय नारो० " इत्या-वि-वचन-व्याधाता ऽऽपत्तेः । यथा-लाभम्, अवचूरिका न्यायोपात्त-वित्तेन वा - तानि गृहीतानि । तथा ―― चेत्य-संबन्धतया -ग्राम-ssदि प्रतिपावना- ऽनुपपत्ते, * खित्त-हिरणे य । व जहण्णो । सोही । दृश्यते च तत् प्रतिपादनं कल्प - भाष्या - SSदौ, : चोएइ चेहयाणं * रूप्प सु-वण्णा - SSइ-गाम-गो-वाणं । लग्गतस्स हु * मुणिणो ति-गरण *सुडी कहं णु भवे ? || [ २११ प्र० स० गा० १८ । Page #246 -------------------------------------------------------------------------- ________________ २१२] . . ७. दृष्टा-ऽन्त-द्वारम् .. अवचूरिका [ गा० ६४-६५-६६ *भण्णए एस्थ विभासा, जो एआइंसयं विमग्गिजौ, ण हु तस्स हुज्ज सुडो. अह कोई हरेज्ज एआई, ।। 'सव्व-त्थामेण तहिं संघेणं होइ लगियव्वं तु.। स-चरित्ता-5-चरित्तीणं एवं सब्वेसिं कज्जं तु.॥ "शुद्धा-ऽऽगमैर्यथा-लाभम्" इत्या.ऽऽदि तु न स्वयं पुष्प-त्रोटन-निषेधन-परम् , किन्तु"पूजा-कालोपस्थिते मालिके दर्शन-प्रभावना-हेतो:"वणिकला न प्रयोक्तध्या।" इत्य-ऽस्याऽर्थस्य ख्यापन-परम् । इत्य-ऽ-दोषः, इति ।" श्री-मन्तो-यशोविजय-उपाध्याय-पादाः-प्रतिमा शतके [मुद्रि-ने पृ० १५७-१५८]] भण्णइ इत्थ । तस्स न होइ विसोही। द्र० स० गा० १९ । १ सर्व-स्थामेन तत्र संघेन भवति प्रयतनीयं तु। सचारित्रा-चारित्राणामेतत्सर्वेषां कर्तव्यं तु.॥ [ गा० ६५ 1 १ [तस्याऽभिग्रहस्य फलम् । ] २ [ सप्तमे पञ्चाशके ] ३ [षष्ठे षोडशके।] [गा० ६६] १ [ उद्-वर्तना [करणम् ] = अध्यवसाय-विशेषः, येनकर्म-स्थिति-रसा-ऽऽदीनां वृद्धिः।। Page #247 -------------------------------------------------------------------------- ________________ गा० ६५-६६-६७ ] ७. दृष्टा-ऽन्त-द्वारम् २ [ अपवर्तना [करणम् ] = अध्यवसाय - विशेष:, येन कर्म-स्थिति- रसा - SSदीनां हानि: । ] [ गा० ६७ ] १ [काशोऽपि विभिद्य कर्म-प्रन्थि सु-निवृत्तः । गमिष्यति सोऽपि निर्वाणं महा-सवः, न संशयः ॥ २ [अति विलोक्यमानं लेख्यकं येन, सः तेन सह. ६७ । ३ [ सागर श्रेष्ठ कथाऽत्रैव २४ गाथा - वृत्तौ । श्राद्ध - दिन कृत्य श्राद्ध विधि प्रभृतिषु प्रसिद्धैव । ] एतद्-भरत क्षेत्रीया - ऽतीत - चतुर्विशिकायाः चतुर्विंशति-तमस्तीर्थ- कृदासीत् । ] ४ [ श्री. संप्रति- जिन:- श्री प्रवचन- सारोद्धार- [ द्वा-७ गा० १९२] निर्देशानुसारेण ५ [ "श्री सिद्धा -- चल - महा-तीर्थम् " इति प्रकरण- सङ्गतिरनुमीयतेऽत्र । ] ६ [ तत्र श्री सिद्धा -s - चल-गिरौ । ] ७ [पाप युक्ता - SSत्म-संसर्गात्तत्-फलं किमऽपि संसर्ग्यऽपि प्राप्नोति । ] अवचूरिका पिण्डे= देहे क- मला - ssदि स्व-रूप- चिन्तनेन तत्प्रदेशेषु यत् ८ [पिण्ड स्थं हि ध्यानम् = धर्म- ध्यानस्य पिण्ड - स्थ-पद-स्थ-रूप- स्थ-रूपाऽतीत-रूप-भेद-चतुष्का Sन्तर्गतं हि प्रथमं समऽस्ति । ध्यान-रूपेण तिष्ठति, तलू - पिण्ड-स्थम् । विशेषतः -१ [ २१३ ९ [ पञ्चम-सर्गे - ५६३-६५८ श्लोकेषु । ] :- ध्यान- शतक-ध्यान चतुष्पदी-श्री- हैम-योग-शास्त्रज्ञाना-ऽर्णवा ssदिषु समीक्षणीयम् । ] Page #248 -------------------------------------------------------------------------- ________________ २१४ ] प्रन्योप-संहारा-ऽन्त्य-मङ्गले [ गा०६८-६९-७०-७१ + अथ, प्रन्था-ऽवसानेऽपि भव्यानुत्साहयति, :जइ इच्छह णिव्वाणं, अह वालोए सु-वित्थडं कित्तिं,। ता जिण-वर-णिहिट्ठ विहि-मग्गे आयरं कुणह. ॥६८॥ __"जह०" त्ति, कण्ठ्या । + अथ, कविः ___ स्वा-ऽभिनिवेशं निरस्यनाऽऽह, :तह-विह-भवि-बोहण-उत्थ भणियं जंच विवरीयं इह गंथे तं सोहंतु गीय-स्थाऽअण-ऽभिनिवेसी अ-मच्छरिणो.॥६९॥ "तह-विह-भवि-पोह० ति, व्याख्या-सुगमा । ६९ * अथ प्रन्थ-समाप्ति निगमयन अन्ते - मङ्गलं दर्शयति, :'सव-गण-गयण-दिवा-यर-विजया-ऽऽइ-माण-सूरि-रज्जम्मि। भाणु-विजय-बुह-सेवग-वायग-लावण्ण-विजयेण॥७॥ गंथ-तर-गाहाहिं सम-ऽस्थिया दव्व-सित्तरी एसा। भविअ-जण-बोहण-इत्थं. मंगल-मालं कुणउ णिच्चं.॥७१॥ "इय दव्व सित्तरी* संपुण्णा" । "तव गण." इति, व्याख्या सुगमा ||७०॥ "गंध-तर०" इति ॥७१।। ।। इति-श्री-द्रव्य-सप्ततिका-वृत्तिः समाप्ता॥ * ° रि-सुत्तं संपुण्णं । Page #249 -------------------------------------------------------------------------- ________________ गा० ६८-६९-७०-७१ ] अबचूरिका [२१५ १. [यदीच्छथ निर्वाणम् अथवा, लोके सु-विस्तृतां कोतिम्, ततः, जिन-वर-निविष्टे विधि-मार्ग आवरं कुरुत ॥ ६॥] २. तथा-विष-भव्य-बोधना-म्भणितं च विपरीतं यदिह ग्रन्थे, तत्शोधयन्तुअन-ऽभिनिवेशिनः, अ-मत्सरिणश्च गीता-ऽर्थाः ॥६९॥] ३. [तपा-गण-गगन-दिवा-कर-मान-विजय-सूरि-राज्ये भानु-विजय बुध-सेवक वाचक-लावण्य विजयेनभव्य जन-बोधना-ऽर्थम्ग्रन्था-ऽन्तर-गाथाभिः एषा द्रव्य-सप्ततिका समर्थिता। मङ्गल-मालां करोतु नित्यम् ॥ ७० ॥ ७१.॥] Page #250 -------------------------------------------------------------------------- ________________ २१६ ] वृत्ति-कार-प्रशस्तिः * अथ, वृत्ति-कार-प्रशस्ति:, :'वेद-वेद -ऽषि'-चन्द्रे'.ऽन्दे', ईषस्य सित-पक्षतौ। विधबे तत्र वृत्तिश्च लावण्या-ऽऽह-वाचकः ॥१॥ पाषन्-मही मृगो-क्षीयं धत्ते वारि-धि-मेखलाम्, । वाच्यमाना बुधैर्जीयात् स-वृत्तिव्य सप्ततिका ॥२॥ तर्का-ऽऽदि-शास्त्र-निपुणे वैराग्या-ऽमृत-सागरैः। शोधितेयं श्रिये श्रीमदू-विद्या-विजय-कोपिदैः ॥३॥ इति-श्री-द्रव्य-सप्ततिका-वृत्तिः समाप्ता ग्रन्था-ऽग्रम-९०० ॥ अवचूरिका [ १-२-३ ] १. [ विक्रम संवत् ] १७४४. २. आसो सुदि ३. विद्या-विजय Page #251 -------------------------------------------------------------------------- ________________ છે કે શ્રી નિનાય નમઃ | વાચક શ્રી લાવણ્યવિજયજી વિરચિત એ પરિચુકા શ્રી દ્રવ્ય-સપ્તતિકા [દવ-સિત્તરી] - નો ગુર્જ ર–ભાષા માં અનુવાદ. Page #252 --------------------------------------------------------------------------  Page #253 -------------------------------------------------------------------------- ________________ “ી-પરમારને નવા + શિષ્ટાચારની મર્યાદાનું પાલન કરવા, વિધ્રોની શાંતિ થવા અને (જિજ્ઞાસુ) શ્રોતાઓને આકર્ષવા આ ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર શ્રી “મંગળાચરણ કરવું જોઈએ.” વિગેરે પ્રતિજ્ઞાઓનું પાલન કરે છે. – सिरि-वीर-जिणं वंदिय धम्म-गुरुं तत्त-योहगं धीरं, । જેવા–ss -વત્તત્તે સુ-syણ નિમિ . શા *(જીવનમાં હેપાદેય) તત્ત્વને બંધ કરાવનારા અને (મહા) બૈર્યશીળ શ્રી મહાવીર સ્વામી જિનેશ્વર દેવ અને (એ ગુણે) તેવા શ્રી ધર્મગુરુ મહારાજને વંદના કરીને, માત્ર મારી મતિ કલ્પનાથી નહીં, પરંતુ પૂર્વ પુરુષોના રચેલા તેને-શાસ્ત્રોને-આધારે દેવાદિકના દ્રવ્યનું તત્ત્વ વિગતવાર સમજાવું છું. ૧” ણિ-િવી” રિ* શ્રી વર્ધમાન જિનેશ્વર દેવને અને “શ્રી ધર્માચાર્ય ગુરુ મહારાજને વંદન કરીને શુદ્ધ મન-વચન અને કાયાએ નમસ્કાર કરીને, એટલે કે “પ્રણિધાન કરીને.” દેવ વિગેરેના દ્રવ્યનું તત્ત્વ દેવ વિગેરેના દ્રવ્યના સ્વરૂપ નિરૂપણ કરું છું વિવેચનપૂર્વક સમજાવું છું.” એ પ્રમાણે ક્રિયાપદ અને કારકપદને સંબંધ છે. * “ શી રીતે સમજાવશે?" શ્રતને અનુસારે શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વિગેરે જેને આધારે, અહીં–પ્રાકૃતભાષાને લીધે ત્રીજી વિભક્તિના અર્થમાં સાતમી વિભક્તિ વાપરવામાં આવી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ વિગેરે. [ ગાથા ૧ # “કેવા શ્રી વીર જિનેશ્વરને? અને ગુરુને?” તત્વને બંધ કરાવનારાને (સર્વ કલ્યાણકર) વાત્સલ્ય ભાવથી પ્રેરાઈને ઉત્તમ આગમના ઉપદેશ પૂર્વક તૈયા-ભવ્યજીવોને યથાસ્થિત (પદાર્થોને) –સાચે બોધ કરાવનારાને. આ વિશેષણે કરીને– એ બન્નેય સીધી રીતે કે આડકતરી રીતે પરોપકાર કરનારા છે.” એમ બતાવ્યું છે. ઉપરાંત, * “તેઓ કેવા છે? ધેર્યશીલ છે=મરણાંત કષ્ટ આવી પડે, તે પણ ઉત્સવની પ્રરુપણ કરવાનો સ્વભાવ ધરાવતા નથી. આ વિશેષ કરીને એ બન્નેય ઉત્તમગુરુઓ છે.” એમ પણ સૂચિત કરેલું છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે, કે– उस्सुत्त-भासगाणं बोहि-णासो अण-उत-संसारो । पाण-ऽचये वि धीरा उस्मुत्तं तो न भासंति. ॥१॥ “ ઉત્સુત્ર બાલનારાઓને સમ્યગૂ દર્શન ગુણ ચાલ્યા જાય છે, અને તે અનંત સંસારી રહે છે. માટે, ધીર પુરુષો પ્રાણ ત્યાગ કરવો પડે, તે પણ ઉત્સત્ર બેલતા નથી.” ૧ તત્વથી (નિશ્ચયનયથી)–“તેઓ પોતે પિતાના આત્મા ઉપર પણ ઉપકાર કરનારા છે.” એમ પણ સૂચિત કરવામાં આવ્યું છે. * અહીં, “શ્રી વીર જિન” અને “તત્વ બોધ એ બે ય પદે કરીને-યથાર્થ વસ્તુસ્થિતિ સમજાવનાર તરીકે માનીને, ભગવાનના ચાર અતિ શ પણ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલા છે, તેમાં– ૧ “શ્રી” શબ્દ કરીને જ્ઞાન–અતિશય, ૨ વીર શબ્દ કરીને પૂજા–અતિશય. ૩ “જિન” શબ્દ કરીને અપાયાગમ (કષ્ટ દૂર કરનાર) અતિશય ૪ “તા-બેધક" શબ્દ કરીને વચન-અતિશય, (ઘટે છે.) * તેથી, ભાવાર્થ એ છે, કે– Page #255 -------------------------------------------------------------------------- ________________ થા ૨] દેવાકિ દ્રવ્યોની વ્યાખ્યા ઉપર જણાવ્યા પ્રમાણે–ચાર અતિશયો ઘટાવી બતાવવા દ્વારા, અને બનેયનું (અપેક્ષાએ) એક પણું ઘટાવી બતાવવા દ્વારા, “(એવા એ) શ્રી ગુરુ મહારાજ અને શ્રી દેવ (જ) (મોક્ષ રૂ૫ સાચું) ફળ-(સા) ફાયદ–મેળવવા માટે મન-વચન-કાયાની એકાગ્રતા રૂપે પ્રણિધાનથી ખરેખરી આરાધના કરવા ગ્ય છે. (એટલે કેપારમાર્થિકી–ખરા મહત્વની-આરાધના કરવાને યોગ્ય આ જગતમાં તે બે છે, (તે સિવાય કેઈ નથી).” # એ ઉપરાંત, ગ્રંથ રચવાનું પ્રયોજન (સંબંધ, અધિકારી) વિગેરેની સમજ “લોકથી” – બીજા ગ્રંથ વિગેરેથી–ઘટાવી લેવી. ૧. # “દેવ વિગેરેનું દ્રવ્ય” એ શબ્દ કોને કોને લાગુ પડી શકે છે.?” તે હવે કહેવામાં આવે છે, ओहारण-बुद्धोए देवा-ऽऽईणं पकप्पियं च जया । i --કુટું, તે વ ચ્ચે રૂ . . ૨. “ધન, ધાન્ય વિગેરે જે (કેઈપણ) વસ્તુ, દેવ વિગેરે (માંના જેને જેને) માટે અવધારણુ બુદ્ધિ પૂર્વક-ચેકસ રીતે-ઉદ્દેશીને જ્યારે પ્રકપિત-સંકલ્પિત-નિશ્રામાં કરવામાં આવેલ-હેાય, ત્યારે, તે વસ્તુ, તેનું તેનું દ્રવ્ય ગણાય છે. એવી (વ્યાખ્યા) આ વિષયમાં (વિવેકીએએ) સમજવી. ૨ ગોળ” ત્તિ+ અવધારણ બુદ્ધિએ કરીને=ભક્તિ (દાન-સમર્પણ-વાત્સલ્યભાવ) વિગેરે ખાસ પ્રકારના નિયમનની બુદ્ધિપૂર્વક–એક્કસ રીતે ઉદેશીનેદેવાદિકને માટે ધન ધાન્ય વિગેરે વસ્તુ, જ્યારે જે વખતથી જ અકલ્પિત કરવામાં આવે એટલે કે- એ (વસ્તુ) અરિહંત દેવ વિગેરે બીજાઓની સાક્ષિએ, દેવ વિગેરેને માટે જે જે રીતે ઉચિતપણું હોય, તે તે રીતે વાપરવી, પરંતુ, “મારા પિતાને વિગેરેને માટે ન વાપરવી” Page #256 -------------------------------------------------------------------------- ________________ વાદિક દ્રવ્યની વ્યાખ્યા [ ગાથા ૨ એ પ્રકારની ખાસ ચેકસ બુદ્ધિ, જે વસ્તુ માટે જ્યારે કરવામાં આવેલી હોય, એટલે કે, તે વસ્તુ જેની નિશ્રાપ કરવામાં આવેલી હેર્યું, ત્યારે તે વખતથી જ તે (વસ્તુ) આ પ્રકરણમાં–આ વિષયમાં તેઓનું દ્રવ્ય દેવાદિકનું દ્રવ્ય (એટલે કે, દેવ દ્રવ્ય વિગેરે. સમજવું=“વિવેકીએ એ જાણવું. # આ પ્રકારે વાગ્યાથે હોવાથી “(સ્વત્વના વિસર્જન પૂર્વક પિતાની વસ્તુ તરીકે ગણવાનું બંધ કરવા પૂર્વક) (પ્રકલિપત–ખાસ સંકલ્પિત–ન હોય, પણ માત્ર સામાન્ય રીતે) સંકલ્પિત જેવું હોય, અને અરિહંત દેવ વિગેરેની દષ્ટિએ કદાચ ચડી ગયેલું હોય, (એટલા ઉપરથી) તે દેવાદિકનું દ્રવ્ય ગણી શકાતું નથી.” આ રહસ્ય છે. # એમ હોવાથી નૈવેદ્ય પૂજા કરવાની ધારણાથી પિતાની નિશ્રાએ બનાવેલ આહાર વિગેરે, મૃગનામના બ્રાહ્મણ શ્રાવકે, પરિવારને સાથે રાખીને મુનિમહાત્માઓને વિધિ પૂર્વક તે વહરાવ્યું હતું, તે (તેને) મહાફળ આપનાર થયે હતે. નહીંતર તે, (આપનાર અને લેનાર) બન્નેયને દેષ (પાપ) લગાડનાર બની ગયે હેત. શ્રી વસુદેવ હીંડી ના બીજા ખંડમાં અને શ્રી સંઘાચાર વૃત્તિમાં કહ્યું છે, કે [કથા] અન્ન, વસ્ત્ર માત્રને ઉપયોગ કરનાર શ્રી જિનેશ્વર દેવના ભક્ત મૃગ નામે બ્રાહ્મણ શ્રાવક કેશળ દેશના સંગત નામના ગામમાં રહેતા હતા. તેવા જ તેને મદિર નામે પત્ની હતા, અને “વાણી” નામે પુત્રી હતી. એક દિવસે મૃગ શ્રાવકે (પત્નીને) કહી દીધું, કે“આજે દેવ તેની નૈવેદ્ય પૂજા)ને માટે રસોઈ બનાવે. કેમકે શ્રી આગમાં-પૂજા ચાર પ્રકારની કહી છેतित्थ-यरो अरिहंतो, तस्स चेव भत्ती कायव्वा । સા જ ઘણાવ- રિ મg. Page #257 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨] पूयं पि ૧૩ ૧૪ જુા-ડમીન-જુ:-હિત્તિ-મેયો રણ-નિર્દેવિ ના-સત્તીર્ છુ । " શિ।” ગત્ર, ચચા—સંમવર્ગ-વિશ્વા-સોપવેશ-રિવાજના પ્રતિત્તિઃ । દેયાદ્રિક દ્રબ્યાની વ્યાખ્યા 66 તીર એટલે શ્રી અરિહંત પ્રભુ. તેની ભક્તિ કરવી જ જોઈએ, અને તે ભક્તિ, પૂજા તથા વંદના વિગેરેથી થઈ શકે છે. અને પૂજા પણુ–પુષ્પપૂજા, આમીષ (નૈવેદ્ય ) પૂજા, સ્તુતિ પૂજા અને પ્રતિપત્તિ પૂજા. એમ ચાર પ્રકારે યથા શક્તિ કરવી જોઈ એ. ” એમ કહ્યું છે. “ આમાં, પ્રતિપત્તિ પૂજા એટલે આપ્ત (વડિલ–દેવગુરુ-શાસ્ત્ર ) પુરુષના ઉપદેશનુંઆજ્ઞાનુંમથા સંભવ પ્રમાણે પાલન કરવું.’ તેવારે (એ પ્રમાણે સાંભળ્યા) પછી– kr પુ—પૂગામો નેવિગ્ન—જૂબા વવત્ ” ત્તિ । “ પુષ્પપૂજા કરતાં નૈવેદ્યપૂજા શ્રેષ્ઠ છે. ’ એમ સમજીને તેણીએ દેવ ( ની નૈવેદ્ય, પૂજા ) માટે ભાજન તૈયાર કર્યું. તેવામાં– 66 “ સારો ય છવાયા વવ–મુવલ મળ્યો . । તિરૂં પિ નળળળ સમવાયો-“ હિમેમુ ” ત્તિ ॥ ॥ वड्ढमाण - भावेहिं तेहिं साहवो पडिलाभिया । નિષ્ફત્તિ મુળી વિ વિંધિ તેŘિ મુદ્દ—માન–વૃદ્ધિ–5 ચં. ’’ ॥ ૨ ॥ સાક્ષાત્ મેાક્ષના મારૂપ હાય તેવા સાધુ મહારાજાએ પધાર્યા. અને “હું પ્રતિલાભુ, હું પ્રતિલાલુ. ” એવા ભાવથી ત્રણેય એકઠા થઈ ગયા, અને– ,, વધતા શુભ ભાવે કરીને તે ત્રણેયે મુનિ મહારાજાઓને વ્હારાવ્યું. મુનિ મહાત્માએ . પણ તેએાના શુભ ભાવની વૃદ્ધિ થાય. ” માટે કાંઈક વ્હારે છે—લે છે. ૧-૨ ’ આ વિષેની વિશેષ સમજ બૃહત્કેપ-સૂત્રના ભાષ્યમાંથી સમજવી— 66 तो आ-दाणेणेवं तिहं पि तेर्सि संजायं । ** રાય છે મોનારું નમ્યું [મ. “ f] દ્દો! જૂત્ર–માળું ! ॥॥ “ તેથી, એ પ્રકારે (પ્રભુ) પૂજાના તથા (મુનિ) દાનના, એમ બન્નેયના ળરૂપે તે ત્રણેયના જન્મ ભાગરૂપ ક્ળાથી ભરેલા રાજકુળમાં થયા. “ અહા ! પૂજાનું કેટલું બધું માહાત્મ્ય છે ! ૧” તથા 66 तव - णियमेण यमुक्खो, दाणेण य हुंति उत्तमा भोगा, । देव-च्च रज्जं, अण- सण- मरणेण इंदत्तं. 19 ॥૨॥ “ તપ અને નિયમે–તા–એ કરીને મેક્ષ મળે છે, દાને કરીને ઉત્તમ ભેાગા મળે છે, દૈવ પૂજાએ કરીને રાજ્ય મળે છે, અને અનશન પૂર્ણાંકના મરણે કરીને ઇન્દ્રપણું મળે છે.” ર Page #258 -------------------------------------------------------------------------- ________________ જેલ વિગેરે સાત દ્વારે [ ગાય રે ત્યાર પછી “કેટલાક ભવો બાદ તે મૃગ બ્રાહ્મણ વિગેરે (ત્રણેય) મોક્ષ પામ્યા છે.” + (ઉપર જણાવ્યા) તે (કારણે) થી જિનપૂજા કરતાં પહેલાં દેવની પૂજા કરવા માટે તૈયાર કરેલા પિતાના (કેસર) ચંદનની વાટકીમાંથી બીજી વાટકીમાં અથવા પિતાની હથેળીમાં ચંદન જુદું લઈને, તેનાથી (તિલક) ભૂષણ કરીને શ્રાવકે દેવપૂજા કરવી જોઈએ. # વળી, પોતાના ઘરને લ દેવના દર્શન કરવા માટે લાવવામાં આવેલું હોય, તે તે દી દેવને (દેવ દ્રવ્યરૂ૫) બની જતું નથી. # તથા, દેવની આગળ ધરાવવાના નિવેદ્ય (લાવવા માટે) ના (ઘરના) વાસણે વિગેરે દેવના (દ્રવ્યરૂ૫) બની જતા નથી. # તથા, કેઈએ જાવ છવ સુધીને એ નિયમ કર્યો હોય, કે “નવા અન્ન, પકવાન, નવાં ફળ વિગેરે શ્રી–દેવની આગળ ધરાવ્યા વિના અને મુનિ મહારાજશ્રીને વહોરાવ્યા વિના વાપરીશ નહીં.” અને જે તેનું પાલન ન કરે, તે નિયમનો ભંગ થાય. અને જે એવો કોઈ નિયમ ન રાખ્યું હોય, છતાં–દેવ-ગુરુને ન ધરે, તે ભક્તિ ન સાચવવા રૂપ (તેઓની) આશાતના થાય. * પરંતુ “(દેવની સાથે એ રીતે સંબંધિત થવા માત્રથી, દેવનું (દેવ) દ્રવ્ય ન થાય. અને તેથી, દેવ દ્રવ્યના ભક્ષણને દોષ લાગે નહીં.” # એ વિગેર રીતે-વિધિ (દેવદ્રવ્ય વિગેરે ક્યારે કહેવાય? તે)ની અને નિષેધ (દેવદ્રવ્ય વિગેરે કયારે ન કહેવાય? તે)ની વિચારણા (બરાબર) ઘટાવી લઈ, સમજવી. (શાસ્ત્રોક્ત વિધિ અને નિષેધ બરાબર ઘટાવીને-માપીને-યોગ્ય સમજ પૂર્વક નિર્ણય લે. કે “ કઈ વસ્તુ કયારે દેવ દ્રવ્યાદિકપણે કહેવાય? અને કયારે ન કહેવાય ?”) ૨ + દેવાદિક દ્રવ્યને વિચાર જ સાત મુદ્દાઓ દ્વારા કરવાનું છે, તે (સાત દ્વાર) હવે બતાવવામાં આવે છે એવા કુલ્લી બારોબો છિન્ન-દિ-અના एएहिं दुबारेहिं एअस्स परूवणा या. ॥३॥ ભેદ, વૃદ્ધિ, નાશ, ગુણે, દે, પ્રાયશ્ચિત્તો, અને દુષ્ટાન્ત, એ સાત દારોએ કરીને, એ (દેવાદિક દ્રવ્ય)ની પ્રરૂપણા–સમજુતી–બરાબર મળવવી. ૩” Page #259 -------------------------------------------------------------------------- ________________ ગાય ૩] ભેઢા વિગેરે સાત દ્વારા ટ 4 મેચ॰ * ત્તિ # તે (સાત દ્વારા ) માં– ૧. શિષ્યને શિક્ષા-ભાષ–થવામાં સહાયક થાય તે રીતે દ્રવ્યાના (મુખ્યઅને પેટા) પ્રકારો જેમાં બતાવાય, તે-ભેદોનું દ્વાર ૨. સારી રીતની સાર-સંભાળ રાખવા પૂર્વક પેાતાની તરફથી (અને ખીજા તરફથી આવતું) ધન વિગેરે ઉમેરવા દ્વારા વિધિ પૂર્વક તેમાં વધારા કરવા, તે વૃદ્ધિ દ્વાર ૩. લાભ વિગેરે આંતરિક શત્રુઓના-કષાયાના-ઉદયના બળથી જાગતી (તે ખ્યાનાં ) ભક્ષણ-ઉપેક્ષા વિગેરેની વૃત્તિથી હાનિ પહેોંચાડવી (ઘટાડા કરવા–વૃદ્ધિમાં કાવટ પહેાંચે તેમ કરવું), તે વિનાશ દ્વાર. ૪. તે બે થી-એટલે કે વૃદ્ધિ કરવી અને હાનિ રાકવી વિગેરેથી પુણ્યાનુ બધી પુણ્ય (અશુભ-આશ્રવનિધ, સંવર, તથા નિર્જરા) વિગેરેના લાભ મળે, તે ગુણુદ્વાર, ૬ ૫. તે દ્રબ્યાના વિનાશથી ઉદ્ભવતા પાપાના પ્રભાવ અનુભવવાના પ્રસંગ આવે, તે રાષદ્વાર. ૬. લાગેલા દોષાની શુદ્ધિ માટે ખાસ પ્રકારના જે અનુષ્ઠાના કરવામાં આવે, તે પ્રાયશ્ચિત્તદ્વાર. ૭ ગુણુમાં પ્રવૃત્તિ કરવાની અને દોષા કરતાં અટકી જવાની મનેાવૃત્તિ મજબૂત થાય, તેવા–ગુણુ અને દોષને લગતાં ઉદાહરણા આપવા, તે દૃષ્ટાન્તદ્વાર. # આ સાત દ્વારા મનમાં બરાબર ઠસાવી લઈ, એ (દેવાક્રિક દ્રવ્યેા ) ની વિચારણા બહુજ સારી રીતે સમજી લેવી જોઈ એ. એટલે-ભાવાર્થ એ છે, -- # દર “ સાચું જ્ઞાન થાય, તે જ સાચું સમજાવી શકાય છે, અને તે જ સાચી સમજ આવે છે.” ૩. ૧૧ [જે જે પ્રકરણમાં ઉપર જણાવેલા સાત મુખ્ય મુદ્દા પૂર્વક દેવાકિ દ્રવ્ય વિચારવામાં માવ્યા છે, તે વિચારવાના પ્રકરણા તેના દ્વારા છે. ] Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧ લું ભેદ દ્વારા # (પહેલી તથા બીજી ગાથામાં વાપરેલા) આદિ શબ્દથી ખાસ સૂચિત કરવામાં આવેલા દ્રવ્યના મૂળભેદે અને પેટા ભેદ બતાવવા દ્વારા ઉદ્દેશના અનુક્રમથી આવેલું ભેદ નામનું પહેલું દ્વાર સમજાવવામાં આવે છેતે જે પં-વિ૮ [] જે -ડ્યું, " હ વે irf સાદરા ધનં. પત્તો તે તિ-વિર્દ કા તે (દ્રવ્ય) પાંચ પ્રકારે જાણવું– ચિત્ય (દેવ) દ્રવ્ય, ગુરુ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય અને અને ધર્મ દ્રવ્ય. તે દરેક પણ ત્રણ ત્રણ ભેદે હોય છે.” ૪ “તે નેવંતિ તે દેવાદિ દ્રવ્ય જાણવું પાંચ પ્રકારે નિશ્રા કરવાના વિષયભૂત પાંચ નિમિત્ત એટલે કે-જે પાંચ નિમિત્તોને અનુલક્ષીને-દ્રવ્યની નિશ્રા કરવામાં આવે-જેમને જેમને માટે આપવામાં સમર્પિત કરવામાં આવે (મુખ્ય) તે દ્રવ્ય, પાંચ પ્રકારે છે. # તે આ રીતે – ૧. ચૈત્ય દ્રવ્ય, ૪. સાધારણ દ્રવ્ય. ૨. ગુરુ દ્રવ્ય, ૫. ધર્મ દ્રવ્ય, ૩. જ્ઞાન દ્રવ્ય, ઉપરાંત, તે=મૂળભેદ રૂપ દેવાદિક દ્રવ્ય * ત્રણ પ્રકારે છે=જઘન્ય વિગેરે ભેદે કરીને ત્રણ પ્રકારે હોય છે. “ભાવાર્થ એ છે, કે૧. ચેત્યની અરિહંત પ્રભુના પ્રતિમાજીની નિશ્રાનું દ્રવ્ય તે “દેવદ્રવ્ય.” એમ અર્થ સમજ. Page #261 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪] ૧લું બેડ દ્વાર આ પ્રસંગે “ કિનૌકાજૂ-વિ, વૈરોલિન-મા-ત્તા ?' આ પ્રમાણે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના અનેકાથ કેષમાં બતાવેલ છે. તેથી, પરિકર સાથેનું એટલે કે પિતાના પરિવાર પૂર્વકનું જિન મંદિર પણ શ્રી પ્રતિમાજી માટેનું વાસ્તુ રૂપ સ્થાન હોવાથી, તેને લગતા દ્રવ્યને પણ દેવ-દ્રવ્યમાં જ સમાવેશ થઈ જતું હોવાથી જુદે ભેદ ગણાવ્યું નથી. તેના યોગ્ય કિંમત-મૂલ્ય-વિગેરેની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ, ત્રણ ભેદે બતાવવામાં આવેલા છે. તેમાં– ૧. નૈવેદ્ય, માટી તથા વાંસ વિગેરેના ઉપકરણે , તે જઘન્ય દ્રવ્ય. ૨. વસ્ત્ર, (લેખંડ, પીત્તળ, વિગેરે) ધાતુઓના વાસણ, લાકડાના ઉપકરણે–સાધન, ચેપગાં પશુઓ વિગેરે મધ્યમ દ્રવ્ય. ૩. સોનું, રૂપું, મોતી (વિગેરે ઝવેરાત), ઘર-મકાન, ખેતર, વાડી, વિગેરે ઉત્કૃષ્ટદ્રવ્ય. ૨. એ પ્રકારે, સંભવે તે પ્રમાણે ગુરુદ્રવ્ય=વિષે પણ સમજી લેવું. ૩. જેમ “ભીમ” શબ્દ ઉપરથી “ભીમસેન સમજી શકાય છે, તેમ જ્ઞાન” શબ્દ ઉપરથી “જ્ઞાન–વ્ય” સમજી લેવું. એટલે કે-“પુસ્તકનું દ્રવ્ય,” ૪. સાધારણ દ્રવ્ય ચેત્ય, પુસ્તક, આપત્તિમાં આવી પડેલા શ્રાવક વિગેરેને ઉદ્ધાર કરવા માટેનું કવ્ય, એટલે કે શ્રીમંત શ્રાવકોએ એકત્ર કરેલું “ -(ઉપરના મુખ્ય દ્રવ્યને લગતાં જુદા જુદા) ખાતાઓનું દ્રવ્ય.” તે પણ ઉપર પ્રમાણે ત્રણ પ્રકારનું સમજવું. ૫. ધર્મ દ્રવ્ય (કેઈ પણ ખાસ ખાતાના નામ વિના) ઘણે ભાગે સામાન્ય સમજથી જિનચૈત્ય વિગેરે (બાર) ધર્મસ્થાનમાં પિતાની શક્તિ પ્રમાણે વાપરવા માટે જે દ્રવ્ય માન્યું ઠરાવ્યું, નક્કી કર્યું, કબૂલ્યું, કે જુદું કાઢયું) હોય, તે. તે પણ ત્રણ પ્રકારે છે. * એ પ્રકારે, પાંચેયના ત્રણ ત્રણ ભેદે ગણતાં પંદર ભેદે થાય છે.” ૧૭ ૧૫-૧૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧ લુ` ભેદ દ્વાર | ગાથા ૪ # [સાધારણુ દ્રવ્ય અને ધદ્રવ્યમાં જુદાપણું શું છે ?] એમાં–ભડાળ એક હાવા સાથે પ્રથમના ત્રણ દ્રવ્યેાના જ જુદા જુદા ક્ષેત્રામાં-ખાતાઓમાં વાપરવાની અપેક્ષા રાખી હાય, તે (તે ક્ષેત્રનું) સાધારણપણું સમજવું. ૨૦ તેમાં, સાધારણ દ્રવ્ય ઉત્પન્ન કરનાર અમુક ચાક્કસ વગ હાય છે, અને તેના વપરાશ પણ અમુક ચાક્કસ ખાખતામાં જ કરી શકાતા હોય છે, તેથી તે, તેની પછીના ( ધર્મ દ્રવ્ય) કરતાં જુદું પડે છે. ૧ ૧૯ :૨૨ ત્યારપછીના ધર્મ દ્રવ્યની ઉત્પત્તિ અને વપરાશ એ બન્નેય અનિયત– અમુક અમુક ચાક્કસ ખાખતામાં વાપરવાનું ખાસ (પહેલેથી) ઠરાવેલ ન હાવાથી—એટલા પૂરતું તે (સાધારણુ દ્રવ્ય કરતાં) જુદું પડે છે. ૨૩ + અથવા ( બીજી રીતે )— ૨૪ નિશ્રા કરતી વખતે-(અમુક કાર્ય માટે વાપરવાનું ઠરાવતી વખતે ) અથવા, વાપરતી વખતે— ૨૫ ૨૬ વાપરનારના મનની સમજના નિર્ણય ઉપરથી, અથવા વાપરવાની જુદી જુદી ખાખતા ઉપરથી, એમ દરેક ઠેકાણે (પાંચેય દ્રવ્યેામાં) જુદા પણું, પેાતાની બુદ્ધિથી સ્પષ્ટ રીતે સમજવું. [ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રે પૂરતું નિયત હોવાનું સમજાય છે, અને ધર્મ દ્રવ્ય અનેક ધાર્મિક કાર્યો પૂરતું-સર્વ સામાન્ય ધાર્મિક કાર્યોંમાં વાપરી શકાય, તેવી રીતની સમજથી એકત્ર થયેલું હેાય છે. લાગા, વેપારના નફામાં ભાગ, મિલ્કતમાં ભાગ વિગેરેથી ઉત્પન્ન થયેલું હેાય છે. ] + જધન્ય—વિગેરે દ્રવ્યેાની વિસ્તારથી સમજ આપવાની અહીં જરૂર છે ખરી. પરંતુ, વૃદ્ધિ, નાશ અને પ્રાયશ્ચિત્ત દ્વારની વિસ્તારથી સમજ આપતી વખતે, તે સમજાવીશું. ૪. २७ ૧. ભેદ્બાર સમાસ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ વૃદ્ધિ દ્વારા * “એ પાંચેય દ્રવ્યમાં વધારે કરવાથી (૨૧ મી થી ૨૫ મી ગાથા સુધી માં) બતાવેલું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.” તેથી પ્રસંગ પ્રાપ્ત વૃદ્ધિ કરવાના દ્વારની સમજ આપતાં પહેલાં– ૧. અધિકારી * દેરાસર કરાવવાનું કે શ્રી જિનપ્રતિમાજી ભરાવવાને ગ્ય અધિકારીના ગુણ શ્રી પંચાશક માં નીચેની બે ગાથાઓથી જણાવ્યા છે, તેને ઉપલક્ષણ(બીજી પણ એવી બાબતમાં એ ગુણેને, એગ્ય અધિકારીની સૂચના) રૂ૫ સમજીને, સામાન્યથી પ્રથમ (વધારે કરનાર) અધિકારીનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરવામાં આવે છે હિનાના શિહો, સુદ-ળો, વિરામં, ગુ, કુત્રો, બ-, પિ વસો, માં, તરુ પરાળ , . જો ગુજૂના-નારા- સુન્નુરા-૩sz-ગુખ સંજમો જેવ, णाया हिगय-विहाणस्स, धणियमाऽऽणा-पहाणो य. ॥६॥ [ vશાળ ૭. ૪-૧] “પિતાને) અનુકૂળ કુટુંબ કબીલે ધરાવનાર, ધનવાન, સન્માન યેગ્ય-સર્વ લેક પ્રિય, ઉત્તમ કુળમાં જન્મ પામેલ (ખાનદાન) હલકી-કપણુ-તુચ્છ મનાવૃત્તિ વગરને (ઉદાર), ધૈર્ય બળ યુક્તધીરજવંત (ઉતાવળો કે ઉછાળે નહીં, શાંત-ગંભીર), બુદ્ધિશાળી, ધર્મને રાગી, ગુરુ સ્થાને રહેલાઓની પૂજા-સત્કાર કરવામાં તત્પર, સુશ્રુષા વિગેરે (બુદ્ધિના આઠ) ગુણે ધરાવનાર, ચાલું વિષય (દેવ દ્રવ્યાદિકને લગતી બધી બાજુ)ની સમજ ધરાવનાર, અને (શ્રી જ્ઞાનીઓના આગમની) આજ્ઞાના પાલનમાં ખૂબ દઢ, એવા સદગ્રહસ્થ (ચુખ્યપણે) (વૃદ્ધિ આદિકમાં) ખાસ અધિકારી છેચોગ્ય છે. ૫ ૬. “દિવાળી.” “યુગ” તિ * અહિં (આ પાંચ દ્રવ્યની વૃદ્ધિ વિગેરેના કાર્યોમાં), Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિદ્વાર [ ૧. અધિકારી. ગાથા ૫-૬ ઉપર એ ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે લાયકાત ધરાવનાર ગૃહસ્થ હાય, તે પ્રાયઃ— ૧૪ ઉત્સગ નિયમથી— દેવ દ્રવ્ય વિગેરેમાં વૃદ્ધિ કરવા માટે ચેાગ્ય અધિકારી છે. એમ શ્રી જિનેશ્વરદેવાએ કહેલું છે. તે આ પ્રમાણે.— “કેવા ગૃહસ્થ ચેાગ્ય છે.?” ૧. સુખ-સ્વજન ધરાવનાર=કુટુંબી વગ જેને ( સગાં, સબંધી–જ્ઞાતિ મિત્ર ) અનુકૂળ (દરેક સારા કામમાં સમ્મત તથા સાથ આપનાર–પ્રોત્સાહક) હાય, ૨. શ્રીમંત=ન્યાયથી મેળવેલા ધનથી સમૃદ્ધ હાય, ૩. યુક્ત=( પ્રતિષ્ઠિત ) રાજા તરફના માન-સન્માન વિગેરેને ચેાગ્ય હાય, જેથી કરીને વિરોધીઓ કાઈ પણ કામમાં જેના સામના કરવાની હિંમ્મત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર, ૪. કુળવંત=ઉત્તમ વંશમાં જન્મેલ હાય, જેથી કરીને, પ્રતિજ્ઞા-કછુલાત–વિગેરે જે પ્રમાણે કરે, તેનું તે પ્રમાણે ખરાખર પાલન કરનાર, ૫. અક્ષુદ્ર=(હલકટપણું કે કૃપણુંપણું ન ધરાવતા) દાન-કુશળ ( ઉદારદિલ), ૬. ખૂબ ધીરજવંત=(ગમે તેવા વિકટ સંજોગેામાં પણ) મનનુ સમતાલપણું ન ગુમાવતાં, તે ટકાવી રાખવાનું સામર્થ્ય ધરાવનાર, એ ઉપરાંત૭. ચાલુ બાબતના અનુભવી જ્ઞાતા ચૈત્ય દ્રવ્ય વગેરેમાં વધારા કરવાના વિધિ વિગેરેના સારા જાણકાર, ૮. આજ્ઞા-પ્રધાન=શ્રી આગમ શાસ્ત્રાની આજ્ઞાને આધીન, ૯. ધમના રાણી=સારી રીતે ધર્મિષ્ઠ, ૧૦. ગુરુ ભક્તિમાં તત્પર=એટલે કે ગુરુ સ્થાને રહેલા પૂજવા ચાગ્ય પુરુષાની સેવા-ભક્તિ કરવામાં તત્પર, ૧૧. શુશ્રુષા વિગેરે ગુણા યુક્ત=વિવેક (શાસ્રો સાંભળવાની ઈચ્છા વિગેરે ધમ પ્રેમીના આઠ ગુણ્ણા શાસ્ત્રોમાં જણાવ્યા છે, તે) ધરાવનાર વિવેકી, ૧૨. મતિમા=જાત સમજથી સારા બુદ્ધિશાળી (સુંદર–પરિણામ દી” સમજ ધરાવનાર). Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧. અધિકારી. ગાથા ૭ ] # રહસ્ય એ છે, કે— ઉત્તમ (આત્મ ) પરિણામેા રૂપ કળાની પરપરા વધારે તેવા દેવ-દ્રવ્ય વિગેરેમાં વધારા કરવાની પ્રવૃત્તિએ (વિગેરે), ઉપર જણાવ્યા પ્રમાણેની શ્રદ્ધા ધરાવનારા–શ્રાવકે સારી રીતે કરી શકે તેમ હાય છે. ૨. વૃદ્ધિદ્વાર અને ઉલટા પરિણામે આપનારા ( દેવ-દ્રવ્યાક્રિકનું ) ભક્ષણ થઈ જવું વિગેરે દોષાનું નિવારણ પણ એ કરી શકે છે. ઉપરના ગુણુા ન ધરાવનાર હાય, તેનાથી વધારા અને હાનિનુ નિવારણ, એ અન્ધેય ન થઈ શકે. આથી એમ નક્કી થાય છે, કે— જે વ્યક્તિમાં જે કામને માટેની જે શક્તિ હાય-લાયકાત હાય, તેણે તે કામમાં—તે પ્રમાણે વર્તન કરવું જોઇએ-તે પ્રમાણે વન તે કરી શકે છે. ૫-૬ વૃદ્ધિ કરવામાં ( ખાસ) વિશેષ પ્રકારના બતાવી દેવામાં આવે છે.— # અધિકારીએ પણ અહીં જ + मग्गा - Sणुसारी पायं सम्म - द्दिट्ठी तहेव अणु - विरई । एए अहिगारिणो इह विसेसओ धम्म-सत्थम्मि. ॥७॥ ૧૫ “ માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધરાને આ કામાં ધમ શાસ્ત્રોમાં વિશેષ પ્રકારના પ્રાયઃ અધિકારી જણાવ્યા છે. ૭ ve મળ્યા-ડનુ॰' ત્તિ । ૧. ભવાભિનન્દિપણાના દોષા વગરના ઢાય, આઠમાંની એક કે વધારે દૃષ્ટિ ધરાવનાર હાય, (માર્ગાનુસારી જીવને ઘટતાં) શમ, સંવેગ વિગેર (નિવે, અનુકંપા, આસ્તિક) ગુણેાથી એળખી શકાય તેવા હાય, મિથ્યાત્વ અને કષાયાનેા તેવા પ્રકારના મંદ ઉદય ધરાવતા હાય, (પાંચ આચારેામય ) જૈન ધમ ની ક્રિયા કરતા હાય, કે ન પણ કરતા હાય, એવા તથા-ભવ્ય જીવ માર્ગાનુસારી કહેવાય છે. ધમ' પરીક્ષા વિગેરે ગ્રંથમાં કહ્યું છે, કે— 46 મળા-ડળુસામિાવો બળાત્ જવળ મુજ્ઞેયનં. । किरिया तस्स ण णियया, पडिबन्धे वाऽवि उवयारो ॥ १६ ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિાર [૧, અધિકારી ગાથા ૭ માર્ગનુસારભાવ એ આજ્ઞાનું લક્ષણ છે.” એમ સમજવું. તે જૈન ક્રિયા કરતો જ હોય,” એવો નિયમ નથી. (ઈને જૈન ક્યિા) નિયમે કરીને હેય, તે તે ઉપચારથી હેય છે () “૧૭” તત્ત—તવ–ડનુસૂ–પ્રવૃત્તિ-દેતુ-રિણામો માળતુલામાવા શૈવ- “કૂળ્યા–ડજ્ઞા”િ તે ! तत्र, माष-तुष-तामल्या-ऽऽदिवत् अन्वय-व्यतिरेकाभ्यां द्रव्य-क्रिया न नियता। uતેન–“નૈન-શિયા-નિયમો નિરરતઃ”રુતિ | ૭ | તે તે (હયોપાદેય) તત્ત્વને અનુકૂળ પ્રવૃત્તિઓ કરવામાં સહાયક થાય એવો આત્માને પરિણામ–તે માર્ગાનુસારિભાવ કહેવાય છે. “(જિનેશ્વરદેવની) દ્રવ્ય આજ્ઞા પણ” તેજ કહેવાય છે. તેમાં– માષતુષ મુનિ વિગેરેની પેઠે દ્રવ્ય જેન ક્રિયા પણ હોય છે, અને તામલી તાપસી વિગેરેની પેઠે દ્રવ્ય જૈન ક્રિયા હતી પણ નથી. તેથી અન્વય અને વ્યતિરેક કરીને નક્કી થાય છે, કે “દવ્ય જૈન ક્રિયા હેય જ.” એમ નક્કી નથી. આથી-“ભાગનુસાર જીવને દ્રવ્ય (જૈન) ક્રિયા પણ હેવી જ જોઈએ, એવો નિયમ છે.” એ વાત ટકી શકતી નથી. “૧૭” ઉત્કૃષ્ટ (કાળ)થી આ માર્ગનુસારપણું શરમાવર્તામાં એટલે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતું હોય છે. એ જ ગ્રંથમાં આ કહ્યું છે, મ-sણુનર-માવો gar– િ નેવવો . યુન-જુદ્ધી વિના મવા-fમવાળા તા. | ૨૭. “ભવાભિનંદિપણાના દોષ દૂર થવાથી ગુણેની વૃદ્ધિ થતાં માગનુસાર ભાવ છેલ્લા પુદગલ પરાવર્તનમાં હેય છે, એમ જાણવું. ૧૭ “મત્ર– રમ–––ડવર્તા –ર્તિનોડ ન–ડત્તા–ડનુબ્ધિ-પાયા–ઇદ્રિવિપઢઃ જુ -બાયો ટોષા:-માવા-મિનિન ૩ | ૨૭ | ” “છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં આત્મા આવ્યા પહેલાના વખતમાં અનન્તાનુબંધીય બા વિગેરેના વિપાય રૂપે સુપણું વિગેરે જે (આઠ) દે (આત્મામાં) હોય છે, તે () ભવાભિનંદીપણું કહેવાય છે. ૧૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧. અધિકારી. ગાથા ૮] ૨. વૃદ્ધિદ્વાર + ૨. ઉપરાંત, મિથ્યા દશન મોહનીય કમને ઉદય ન હોવા સાથે જ નિઃશંકિતાદિ ગુણે જેમાં હેય જ, તેભવ્યજીવ “અવિરત-સમ્ય-દષ્ટિ" કહેવાય છે. * સંસારથી વિરાગ્ય-વિગેરે ગુણો હોવા સાથે જ અપ્રત્યાખ્યાનાવરણીય કષાના પશય(વિ)થી ઉત્પન્ન થયેલ વિરતિ પરિણામ જેને હોય, તે ભવ્ય જીવ દેશવિરતિ કહેવાય છે. * એઓને અહિં (દેવ-દ્રવ્યાદિક વધારવાના અધિકારમાં) પ્રાયઃ વિશિષ્ટ પ્રકારના અધિકારીઓ તરીકે શ્રી પંચાશક વિગેરે ધર્મશાસ્ત્રોને અનુસારે “ જાણવા.” * “પુષ્ટાલંબને એટલે કે–ખાસ મહત્વના કારણે મુનિમહારાજાઓ પણ આ વિષયમાં (ખાસ) અધિકારી છે.” એમ આગળ ઉપર કહેવામાં આવશે. ૭ + વિધિ પૂર્વક અને અવિધિ પૂર્વક વૃદ્ધિ કરનારાઓનું અનુક્રમે સ્વરૂપ બતાવવા દ્વારા, ઉત્તમ ફળ આપનારી વૃદ્ધિનું સ્વરૂપ સમજાવવા પૂર્વક સાથે સાથે પ્રસંગથી વિનાશનું પણ સ્વરૂપ (આ દ્વારમાં) બતાવવામાં આવે છે – जिण-वर-आणा-रहियं वड्ढारंता वि के वि जिण-दव्वं । वुडन्ति भव-समुद्दे मूढा मोहेण अभाणी. ॥८॥ (આ ગાથાનો અર્થ–વિધિની મુખ્યતાઓ અને અવિધિની મુખ્યતાએ, એમ બે રીતે ટીકાની સૂચના અનુસાર નીચે પ્રમાણે કરવામાં આવે છે.) જે કઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી રહિતપણે દેવ (વિગેરેના) દ્રવ્ય વધારે છે, તે અજ્ઞાની અને મૂઢ અવિવેકને લીધે સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે.” ૮ (અવિધિ પક્ષને અર્થ) દેવ (વિગેરેના) દ્રવ્યમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞા પૂર્વક જે કેઈ પણ વૃદ્ધિ કરે છે, તેઓ મોહ રહિત, વિવેકી અને આજ્ઞાનિષ્ટ હેવાથી સંસારરૂપી સમુદ્ર તરી જાય છે.” (વિધ પક્ષને અર્થ) “નિr.” ત્તિ # આ ગાથાનું તંત્ર ન્યાયે કરીને બે પ્રકારે વ્યાખ્યાન કરવું. # તેમાં, વિધિ પક્ષમાં, ઘણે ભાગે, દરેક શબ્દોની શરૂઆતમાં આ કાર બહાર કાઢ, તેથી (નીચે પ્રમાણે અર્થ થશે, જેમ કે-) Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિદ્વાર [ વિધિ-અવિધિ, વૃદ્ધિ, નાશ ગાથા ૮ જિનવરની આજ્ઞાથી અરહિત એટલે કે સહિત દેવાદિ-દ્રવ્યને જે વધારે છે, કેટલાક=ઉંચા પ્રકારના ઉત્તમ ગુણવાળા - - - અમૂઢ=વિવેકી અમોહે કરીને=ભેદ જ્ઞાન કરીનેવિવેકે કરીને આજ્ઞાનીઓ=અરિહંત પ્રભુ વગેરેની આજ્ઞાને પિતાના આત્મામાં લઈ જાય-ધારણ કરે–અર્થાત્ અરિહંત ભગવાન વગેરેની આજ્ઞાના આરાધકે-” ભવ સમુદ્રમાં= અ-બે છે (ન એ છે) એટલે કે (ભવસમુદ્ર) તરે છે. ૮ * અવિધિપક્ષમાં તે જે પ્રકારે ગાથા છે, તે પ્રકારે સીધે (અ ઉમેર્યા વિના) અર્થ કરે. (જે ઉપર બતાવેલ છે.) * ખાસ રહસ્ય અહિં એ છે, કે– “શ્રી આ પુરુષની આજ્ઞાને અનુસરતી ઉચિત અને સફળ પ્રવૃત્તિ, તે વિધિ, અને સ્વછંદ પૂર્વકની અનુચિત પ્રવૃત્તિ (અનુચિત, નિષ્ફળ કે ખરાબ ફળ આપનાર હેય) તે અવિધિ. # આ કારણે-કર્માદાને વિગેરે (હિસા પ્રચુર) અગ્ય ધંધાઓને ત્યાગ કરીને ઉત્તમ ધંધા વગેરેથી વિધિ પૂર્વક જ દેવાદિ-દ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. ૧૧ * કેટલાક કહે છે, કે – શ્રાદ્ધ તિત્તેિર સમન્ડધિરા-કાળ હીત્યા, વા-ડાઉન તરિતૈયા” “કાંઈક અધિક કિંમતનું ઘરેણું રાખી લઈને, શ્રાવકે સિવાયના બીજાઓને (ધીરીને) વ્યાજ વગેરેથી પણ તે (દેવાદિ-દ્રવ્ય)ને વધારે કરવો ઉચિત્ત છે.” કેમકે-આ પ્રમાણે સમ્યક્ત્વ વૃત્તિ વગેરે ગ્રંથમાં સંકાશ શ્રાવકની કથામાં કહ્યું છે. * એ વાત સમજ્યા પછી પ્રશ્નકાર પૂછે છે, કે Page #269 -------------------------------------------------------------------------- ________________ વિધિ-અવિધિ, વૃદ્ધિ, નાશ. ગાથા ૮] ૨. વૃદ્ધિદ્વાર દેવ-દ્રશ્ચના અધિકારમાં વિચારીયે, તે શ્રાવક દેવ-દ્રવ્યની વૃદ્ધિ જ કેવી રીતે કરી શકે ? કેમ કે– મહંતો જિન--જન્ત-સંપારિત્રો મળશે.” “દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારને અનંત સંસારી કહ્યો છે.” એ જાણ્યા પછી, પિતાની સિવાયના બીજાને પણ જે દેવ-દ્રવ્ય (વધારવાના હેતુથી) આપે, તે બન્નેયના સંસારની વૃદ્ધિનું કારણ (આપનાર) પિતે પણ બને છે. કેમ કે—“ઝેર કેઈને પણ નુકશાન કર્યા વિના રહે છે.—કેઈનેય નુકશાન કરતું નથી.” એમ કહી શકાય નહિં. મેટે ભાગે દરેકને નુકશાન કરે જ છે.” બીજા ગ્રંથમાં આલોચનાના અધિકારમાં “ઉંદર વગેરેને પણ (દેવ-દ્રવ્યના ભક્ષણથી) દોષ લાગે છે.” એમ કહ્યું છે. માટે, આ વધારે કરવાની (નિર્દોષ) કઈ રીત છે?” * આ પ્રશ્નનો ઉત્તર- મુખ્ય રીતે તે– શ્રાવકેને દેવ-દ્રવ્યને નાશ કરવામાં જ દેષ લાગે છે. તે વખતે ચાલતા રીવાજ પ્રમાણે યોગ્ય વ્યાજ વગેરે આપીને જે તે લે, તે તેને માટે દોષ લાગતો નથી. અને જે વ્યાજ વગેરે વધારે આપે, તે જરા પણ દેષ લાગતું નથી.” એમ સમજી શકાય છે. ૨ # પરંતુ, જે તેને નાશ કરે, તે દુર્લભ બેધિપણું (સમ્યક્ત્વ ગુણ પ્રગટ થવામાં કે ટકવામાં મુશ્કેલી રૂ૫) દેષ લાગે છે. રક્ષણ કરવા વગેરે માટેને ઉપદેશ ન આપે અને ઉપેક્ષા વિગેરે રાખે તે સાધુને પણ સંસારરૂપ દુઃખ (અને દુર્લભ બધિપણું) શાસ્ત્રમાં કહ્યું છે. ૩ તે કારણે, “દોષના જાણકાર શ્રાવકોએ મેટે ભાગે એ દ્રવ્યને ઉપયોગ જ ન કર.” (તેને પ્રસંગમાં જ ન આવવું, એ વધારે સારું છે.) જેથી કરીને, ભૂલથીયે, થડે પણ ઉપભેગ કેઈથીયે ન થઈ જાય. + સારી રીતે રક્ષણ થાય તેમ સાચવી રાખી, રેજ સારી રીતે સારસંભાળ કરવાથી અને મહાનિધાનની પેઠે તેની બરાબર સાચવણી રાખવાથી તે (શ્રાવકે)ને કઈ પણ દેષ લાગી શક્તો નથી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિદ્વાર [ વિધિ–અવિધિ, વૃદ્ધિ, નાશ, ગાથા ૮ પરંતુ, શ્રી—તીથ કર નામ કમ બાંધવાની કારણુ સામગ્રી એકઠી થવી, વિગેરે ઉંચા પ્રકારના લાભ જ મળે છે. ૨૦ + આમ હૈાવાથી, શ્રાવકાએ તેના ઉપયાગ ન કરવા જોઈએ.” તેના ઉપયાગ કરવાનું ત્યાગ કરવાનું કારણ સૂગ વગરના-સફ઼ોચ વગરના-થઈ જવાના સંભવ ઉભા થાય, તે તે ન થવા દેવાની સાવચેતી રાખવા માટે છે. (માટે જેમ અને તેમ તેનાથી દૂરજ રહેવું વધારે સારુ' છે. એમ સમજવું.) તેથી કરીને, ૧૨ (શ્રાવક શિવાયના) ખીજા (નેતા) કે, જેને સૂગ (દેવાદિ દ્રવ્યના ઉપભાગ કરવામાં દોષ સમજીને સંક્રાચ-ઘૃણા)–અનિચ્છા વગેરેના સભવ હાતા નથી. કેમ કે“ એ દ્રવ્યના ઉપભાગ કરવાથી શા શા પરિણામે આવે ? ” ૧૩ તેનાથી તે અજાણ હેાય છે. માટે (દેવ-દ્રવ્યાદિકની ) વૃદ્ધિ માટે, વધારે કિંમતના ઘરેણાં વગેરે લઈને, તેઓને દેવદ્રવ્યાદિકનું ધન ( વધારવા) આપવામાં દોષ નથી. કદાચ ભવિષ્યમાં તે નિન બની જાય વિગેરે આપત્તિના સંભવ હાવા છતાં પણ, તેથી મૂળ મૂડીના નાશ થાય નહીં. ( માટે ઘરેણાં લઈ ને આપવું. ) ૧૪ પરંતુ જેને (દેવ-દ્રવ્યાક્રિક વાપરવાની ) સૂગ હાય, તે ( જૈનેતર )ને પણ વધારા કરવા માટે આપવાના વ્યવહાર નથી. કેમ કે–તેઓ જે તેનું ભક્ષણ કરે, તા તેમને પણ દોષ લાગે છે. ૪ (૧) ( # વળી, કાઈ એવા સજોગામાં–ઉપર બતાવ્યા પ્રમાણેના સારા શ્રાવકા પણ જ્યારે પેાતાના પ્રયત્નાથી તે (દ્રવ્ય) વધારી શકે નહિ, ત્યારે ચાખા, સેાપારી, નૈવેદ્ય વગેરે દેવ (વગેરે) સ ંબંધી દ્રવ્યેાના વેચાણમાંથી મળેલા ધનની માફક તે ( દેવ-દ્રબ્યાદિકના) ધનના જ ઉચિત જુદો વ્યાપાર કરીને, જે લાભ મળે, તે સાધર્મિકેાને જણાવીને, દેવ-દ્રવ્યાક્રિકમાં જ નાંખવે, પરંતુ પેાતાના ધન વગેરેમાં ન નાખવા (ન ભેળવવા ). (૨) કદાચ, તે (વેપાર)માં નુકશાની આવી હાય, તે તે પણ “ તેના ચેાગ્ય ઉપાય મળે ”—માટે તેઓને જણાવી દેવી જોઈએ. (૨) # વળી, જ્યારે, ઉપર જણાવ્યા પ્રમાણે (ઘરેણાં લઈને) બીજાને ઘેર દ્રવ્ય રાકવાથી પણ વૃદ્ધિ થવાના સંભવ ન હાય, ત્યારે ઉચિત વ્યાજ લેવા Page #271 -------------------------------------------------------------------------- ________________ વિધિ અવિધિ, વૃદ્ધિ, નાશ, ગાથા ૮ ] ૨. વૃદ્ધિાર ૨૧ પૂર્વક-સુ-શ્રાવકેએ મળીને, તે (જૈનેતર શ્રીમંત)ને ઘેર એગ્ય મુદત સુધી તે ધન મૂકવું. પછી પણ, એમ સાવધાની પૂર્વક તે ધનને એક ઘેરથી બીજે ઘેર બદલાવતા રહેવું, જેથી બરાબર સચવાઈ રહે તેમ કરવું. ૫ * આ પ્રસંગમાં ઉત્સર્ગ અને અપવાદની વિચારણા (ઘણી) કરવા જેવી છે, તે ધ્યાનમાં લેવી. # ઉપર બતાવેલા પ્રકારથી પણ જે વૃદ્ધિ ન થઈ શકે, અને એમ કરવા જતાં સર્વથા (દ્રવ્યને) વિનાશ થવાને સંભવ લાગતું હોય, તે મહા નિધાનની જેમ (તેને) રાખી જ મૂકવું, પરંતુ વધારવા વગેરે માટે કઈ પણ ઠેકાણે મૂકવું નહીં. * એ પ્રમાણે, શ્રી શ્રાદ્ધવિધિ, સમ્યકત્વ વૃત્તિ, પ્રશ્નોત્તર સંગ્રહ અને વૃદ્ધવાદને અનુસારે વિધિપૂર્વક જ વૃદ્ધિ કરવામાં આવે, તે તે તથા– ભવ્ય-જીવને સંપૂર્ણ ફળ આપવા સાથે યશભાગી બનાવી શકે છે.” અને જે અવિધિથી વૃદ્ધિ કરવામાં આવે, તે વખત જતાં મૂળ મૂડી સહિત ચિત્યાદિ દ્રવ્યને તે (વૃદ્ધિ) નાશ કરે છે. જેમ કે – “ગાયોપતિ ર તા વન તિતિ,. Hણે જ પહશે જ સર્જર વિનતિ. ” અન્યાયથી મેળવેલું ધન દશ વર્ષ ટકે છે. સેળયું વર્ષ આવતાં તે મૂળ મૂડી સહિત તે નાશ પામે છે.” લોકેમાં પણ કહેવાય છે, કે – કૃષિ-રાજ-સેવા-મનન-રાધના–ssણન-વિદ્યા-સાધન-મનરજના-stહરદ્રવ્ય-ક્ષેત્ર-ગ્રાફડ-િવિના વિહિતં પૂ જન નાન્યથા, સામયિતા “ખેતી, વેપાર, નોકરી, ભોજન, શયન, આસન, વિદ્યાની સાધના, જવું, વંદન કરવું વગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિકને અનુસાર વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય, તો જ પૂરું ફળ આપી શકે છે. નહિંતર, (અવિધિ પૂર્વક કરવામાં આવે) તે (કારણ) સામગ્રીની ખામી રહી જવાથી, પૂરું ફળ મળી (કાર્ય થઈ શકતું નથી.” શ્રી ઉપદેશ પદ વગેરેમાં પણ આ પ્રમાણે કહ્યું છે– Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિદ્વાર [ વિધિની ખૂબ મહત્તા. ગાથા ૮ ગસાજા-રિદ્ધિમi વિધિ-રિણામો ૩ રોફ સારું. વિદિ-ચો, –વિદિ-મરી ગ–મ-નિગ–ર–મવા.. ધour વિદિનની. વિદિ– –ડા સા થઇUT. વિદિ-વા-મા ઘouTH. વિદિ- વ-ગ– ધow... विहि-सारं चिअ सेवइ सद्धालू सत्तिमं अणुट्ठाणं । રડ્યા-ss-વોલ-frો વિ પ્રજવ-વાદ્ય વરૂ તમિ. ” “(૧) નજીકમાં મેક્ષે જનારા આસન ભવ્ય જીવોને સદાકાળ વિધિને પરિણામ રહેતે હેય છે. (૨) અભવ્ય અને દૂર ભવ્ય જીવોને (સદાકાળ) વિધિને ત્યાગ અને અવિધિની ભક્તિ રહેતી હોય છે. ૧ (૩) ધન્યવાદને પાત્ર છને જ વિધિને વેગ મળતો હોય છે. (૪) વિધિના પક્ષની આરાધના કરનારા સદા ધન્યવાદને પાત્ર છે. (૫) વિધિનું બહુમાન કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. (6) વિધિના પક્ષની નિંદા નહીં કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. ૨ (૭) શક્તિશાળી શ્રદ્ધાળુએ સારી રીતે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. (કદાચ) દ્રવ્યવિગેરે (ક્ષેત્ર, કાળ, ભાવ)ની પ્રતિકૂળતા હોય, તે પણ વિધિને પક્ષ ધારણ કરી રાખવો જ જોઈએ.” ૩. લોકમાં પણ સંભળાય છે, કે - “વિધિ-પૂર્વ કૃd #ા સંપૂર્ણ-૪–શિરે, વિપરીત તુજે સ્થાન્ દૃષિ-નજનવિ . ” શેઠના બે દિકરાઓની માફક-વિધિપૂર્વક કરેલું કાર્ય સંપૂર્ણ ફળ આપનારું થાય છે, તથા વિપરિત રીતે કરવામાં આવેલું તુચ્છ ફળ આપનારું થાય છે.” તે કથા આ પ્રમાણે છે– “કથનપુર નગર, શેઠના બે દિકરા ધનની ઈચ્છાથી એક સિદ્ધ પુરુષની ભક્તિ પૂર્વક સેવા કરતા હતા. એક વખત સંતુષ્ટ થયેલા તેણે, સારે વિધિ બતાવવા પૂર્વક તુંબડીને ચમત્કારિક બીજ ફળે (તેને) આપ્યા. તે વિધિ આ પ્રકારે– સે વખત ખેડેલા ખેતરમાં તડકે ન આવતો હોય તેવા સ્થળમાં (મું) કહેલા નક્ષત્ર અને વારના યોગે (તુંબડીના બીજ) વાવવા. વેલે તૈયાર થાય, ત્યારે કેટલાંક બીજનો સંગ્રહ કરી લે. અને પછી પાંદડા, ફળ, ફૂલ વિગેરે સહિત તે વેલે ખેતરમાં રહેલ એમ જ બાળી દેવો. તેની એક ગદિયાણ જેટલી રાખ ચોસઠ ગદિયાણા જેટલા ત્રાંબામાં નાખવી, થી ઉત્તમ સેનું થઈ જાય છે.” Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અવિધિના ગેરફાયદા. ગાથા ૮] ૨. વૃદ્ધિાર એ પ્રકારે સિદ્ધ પુરુષ પાસેથી સમજણ મેળવીને બન્નેય દિકરાઓ ઘેર આવ્યા. બેમાંથી એકે કહ્યા પ્રમાણે બરાબર વિધિ કરવાથી તેને ઉંચા પ્રકારનું સેનું થયું. બીજાએ વિધિમાં કાંઈક ખામી રાખી હતી, તેથી તેને રૂપું જ થયું.” # એટલા માટે દરેક બાબતમાં સારી રીતે વિધિ જાળવ, એ જ યોગ્ય છે. કદાચ, બેદરકારીથી, અથવા કંટાળાથી અવિધિ કરવામાં આવે, તે તે કામ અનર્થને માટે (પણ) થાય છે. "जह भोयणमऽ-विहि-कयं विणासए, विहि-कयं जीवावेइ, । તર, ગ-વેોિ મો રે માં, વિડિગો મુકવું. તે हरिऊण य पर-दव्यं पूअं जो कुणइ जिण-वरिंदाणं, । दहिऊण चंदण-तरुं कुणइ इंगाल-वाणिज्ज.॥" બજેમ, અવિધિથી કરેલું ભોજન વિનાશ કરે છે, અને જેમ વિધિપૂર્વક કરેલું ભજન છવાડે છે. તેમ અવિધિ પૂર્વક કરેલે ધર્મ સંસાર આપે છે, અને વિધિપૂર્વક કરેલ ધર્મ મેક્ષ આપે છે. ૧ બીજાનું ધન હરી લઈને, જે જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે, તે સુખડનું વૃક્ષ બાળીને, કેલસાને વેપાર કરે છે.” ૨ # એ રીતે તે–“આ કાળે ધર્મ જ ન કરવું જોઈએ.” એમ કરી જાય છે?” * પરંતુ એમ ન કહેવું. જે અવિધિ કોઈપણ રીતે દૂર કરી શકાય તે ન (અનિવાર્ય) હોય, તે તે સારી રીતે દૂર કરેલો જ સમજો. (તે તે ચલાવી લેવા ગ્ય ગણાય). અનિષ્ટ ફળ આપનાર નથી. જેમ કે – “–વિહિયા વરમંs, “ગાય” મતિ સંગ્વ. पाय-च्छित्तं जम्हा अ-कए गुरु, कए लहु.॥" “સર્વજ્ઞ ભગવાન કહે છે, કે –“અવિધિથી કરવા કરતાં ન કરવું વધારે સારું.” એ વાક્ય “ઉસૂત્ર (શાસ્ત્ર વિરુદ્ધ) છે.” કેમકેન કરવાથી મેટું પ્રાયશ્ચિત્ત આવે છે, અને કરવાથી નાનું પ્રાયશ્ચિત્ત આવે છે.” સ-૧૪-ડુ-શિયા–ાન્ત –વિ-ડડરાતના-નિમિત્તે મિથ્યા તે રાતવ” તિા Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિદ્વાર [ અનિવાર્ય અવિધિ દાયરૂપ નથી. ગાથા ૮ “ એટલા માટે “ ( ધર્માંની) સ` પવિત્ર ક્રિયા પૂરી કર્યા પછી અવિધિ અને આશાતના નિમિત્તે ૨૪ # અને “ મિચ્છા મિ તુર્કીનું, ' દેવું જ જોઈ એ. ’’ દ્વારા "" अभ्यासतः कालेन निरतिचारमनुष्ठानं અતિચાર લાગે એવી રીતે પણ અનુષ્ટાન કરવાથી ગયા પછી, અતિચાર વગરનું અનુષ્ઠાન થવા વખત આવે રાજા કહે છે. ( બીજે) કહ્યું છે, કે " अभ्यासो हि प्रायः प्रभूत - जन्मा-नु-गो भवति शुद्धः । " इति ** संस्कार-द्वारा ” ફચડશેઃ । missभ्यास हि कर्मणां कौशलमाऽऽवहति, न हि सकुन् -निपातमात्रेण उदक-बिन्दुरऽपि ग्रावणि निम्नतामाऽऽदधाति । " इति तत्त्वम् " "" ધણા જન્મથી ચાલ્યેા આવતા અભ્યાસ ધણે ભાગે ઘણા વખતના “ સકારા શુદ્ધ થાય જ છે. ’ ** >> ખણુ અભ્યાસથી કાર્યાંમાં કુશળતા આવે છે, એક વાર પડવા માત્રથી પાણીનું બિન્દુ ( કૂવા કાંઠા ઉપરના) પથ્થરમાં ખાડા પાડી શકતું નથી. (વારંવાર ધસારા થવા જોઈ એ. ) આ રહસ્ય છે. [વિધિ જાળવવાને આગ્રહ રાખી, તેને અભ્યાસ–ટેવા–ચાલુ રાખી, વિધિ પૂર્વક દરેક પ્રવૃત્તિ થાય તેમ કરવું. વિધિની ઉપેક્ષા ન રાખવી. તેમ કરવા છતાં, પણ કદાચ ભૂલ થાય, કે ખામી રહે, તે તે પસ્તાવાથી—સાવચેતીથી ક્ષમ્ય બને છે. ] ૮ " सा ऽतिचारादऽप्यऽनुष्ठानात् "( भवति । " इति सूरयः 1 અભ્યાસ પડતાં પડતાં, વખત 46 ૨૧ છે.” એમ આચાય મહા # શ્રાદ્-દિન કૃત્ય વગેરે ગ્રંથાને આધારે “ વિધિ પૂર્વક સાર-સંભાળ કેમ કરવી ?” એ રીતસર સમજાવવા પૂર્ણાંક હવે તે બે (વિધિ અને અવિધિ) બતાવે છે— समये सडूढो चित चेइयमाऽऽई, व दु-त्थिर्य अण्णं । લજ્જાળિી = સચર્ચ, સ્ત્રુજ્જુદઢી ન બળળ્યા. ॥ o || “ શ્રાવક (૧) અનુકૂળ વખતે [વખતેા વખત](દહેરાસર વગેરેમાં) આવીને, તે ( દહેરાસર વિગેરેની ) સાર-સંભાળ કરે, અને (ર) બીજી કંઈ દુઃસ્થિત (સુશ્કેલ પરિસ્થિતિમાં) (કે બરાબર ન ) હાય, તેની પણ સાર-સંભાળ રાખે, (૩) ઉઘરાણી પણુ કાયમ કેશવતા રહે, તેમ કર્યાં વિના દ્રબ્યામાં વૃદ્ધિ ન થાય, '' હું Page #275 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯. સાર-સંભાળ ] ૨. વૃદ્ધિદ્વાર (૧) સમયે=એકાંતરા વગેરે દિવસ વગેરેનો પ્રસંગ લઈ “એટલે કે કઈ કઈ વખતે” તેવા પ્રકારના શ્રાવક સાર-સંભાળ કરે-સારણ (વારણા, ચાયણ, અને પડિ ચાયણ) વગેરે કરીને આગળ પાછળની વિચારણા રાખી, વિધિ પૂર્વક સંભાળ રાખે. દહેરાસર (દેવ-હેશ્વર) વગેરેની–આદિ શબ્દથી દહેરાસર અને તેની આજુબાજુ સાફસુફી વગેરે રાખવાનું સમજી લેવું. # અથવા, (૨) બીજુ=દહેરાસર વગેરેના નેકર, પૂજારી, પહેરેદાર વિગેરે સમજવા, તેઓમાંના જેઓ– સ્થિત હોય-પિત–પિતાનું કામ કરવા અશક્ત હોય, એછી આજીવિકા વગેરેથી દુઃખી રહેતા હોય, તે તેઓની પણ ખરખબર રાખવી. # ઉઘરાણું=દેવાદિ-દ્રવ્યની ઉઘરાણી કરવાની તે હમેશાં–કાળજી રાખવી. જેથી દેવાધિદ્રવ્યમાં (નુકશાની આવ્યા વિના) સારી રીતે વૃદ્ધિ થાય. # વિરુદ્ધપક્ષે તેમ કરવામાં ન આવે, તે જે નુકશાન થાય, તે સમ જાવવામાં આવે છે, અન્યથા–ઉપર જણાવ્યા પ્રમાણેની સાર-સંભાળ રાખવામાં ન આવે તે, દ્રવ્યની વૃદ્ધિ=આગળ કહ્યા પ્રમાણેની દ્રવ્યમાં વૃદ્ધિ ન=થાય નહિ. + અહિ ખાસ સમજાવવાનું એ છે, કે– વ્યવહાર નયથી અરિહંત ભગવાનના શાસનના મુખ્ય આધાર રૂપ દેવ અને ગુરુ છે. તેથી, વિવેકી-પુરુ –ગ્ય વખતે પરિવાર સહિત એવા દહેરાસરની સાર-સંભાળ પહેલાં કરવી. તેમાં પણ, જીર્ણ થયેલા દહેરાસરાની ઉદ્ધારરૂપજીર્ણોદ્ધારરૂપ-સાર-સંભાળ ઊંચા પ્રકારનું ફળ આપનારી છે. કહ્યું છે, કે – " अप्पा उद्धरिओ चित्र, उद्धरिओ तह य तेहिं णिय-सो.। જે જ મ7- સત્તા, જુનાગંતા ના-મf. છે ? Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨. વૃદ્ધિાર [ ગાથા ૯. સાર-સંભાળનું સ્વરૂપ-રીત. ત્રિય ળીયા—નોય, ઉચાનોય ૫ ધિય તેન્દ્િ. । જીગરૂ—પદ્દો ઢિવિયો, મુ-રૂ-પદ્દો ખ્રિો તદ્દ હૈં. II રૂફ સોમ્નિ સુ-જિત્તી, મુ—પુરિસમજો ગ રેશિયો દોર્. । નેત્તિ મળ્યાનું નિળ-મત્રાદ્ધાંતેળ. ॥ सिज्झति के पुरिसा भवेण, सिद्धत्तणं च पार्वति । અંક–સમા રૂ છુળો સુર-મુત્રનું અણુવિળ. ॥ '' [ શ્રાદ્ધ-નિ-ત્યા॰ {k-૨-રૂ-૪ ] “ તેઓએ પેાતાના આત્માના ઉદ્ધાર કર્યા છે, તથા પેાતાના વંશના ઉદ્ધાર કર્યો છે, ૩–( જેમણે બંધાવેલા ) જિનેશ્વર ભગવાનના મંદિરની ખીજા ભવ્યજીવા અનુમેાદના કરતા હાય છે. ૧૦૧ (૧) તેઓએ નીચગેાત્ર કર્યાં ખપાવ્યું હોય છે, ઉચ્ચગેાત્ર કમ બાંધ્યુ હાય છે, દુર્ગાંતિના માર્યાં પૂરા કર્યાં હેાય છે, અને સતિના માર્ગ પકડી લીધા હોય છે. ૧૦૨ જિનેશ્વર ભગવાનના ( જીણું ) મ ંદિરના ઉદ્ધાર કરનારને આ લોકમાં સારી કીર્તિ મળે છે, અને ( ખીજા ભવ્ય વાને) સત્ પુરુષોને મા` બતાવવામાં જીર્ણોદ્ધાર કરનાર પ્રેરક થાય છે. ૧૦૩ કેટલાક પુરુષા એકાદ ભવ કરીને મેક્ષમાં જાય છે, અને કેટલાક (ઈન્દ્ર ૩) ઈન્દ્ર જેવા થઈ દેવતાનું સુખ અનુભવી મેક્ષમાં જાય છે. ,, ૧૦૪ [ સાર-સંભાળ રાખવાની કેટલીક સમજુતી- ] # એટલા જ માટે કળી ચુના વગેરેથી દહેરાસરના સંસ્કાર કરવા–તેને ધાળાવતા રહેવું. એટલે કે— દહેરાસર અને તેની આજીમાજીના પ્રદેશમાં સાક્-સુફી રાખવી. પૂજાના ઉપકરણા-મનાવરાવવા-રચવા-ગાઠવવા–મેળવવા. શ્રી પ્રતિમાજી મહારાજના પરિકર વગેરેમાં નિળતા રખાવવી. ખાસ મેાટી પૂજામાં (સાંજે) દીવા વગેરેથી શેાભા વધારવી. ચેાખા, નૈવેદ્ય વગેરે વસ્તુએના જત્થા સારી રીતે સચવાય તેમ કરવું. કેસર, સુખડ, દૂધ, ઘી વગેરેના સંગ્રહ કરતા રહેવું. દેવાદિક—દ્રવ્યની ઉઘરાણી કરવી. તેથી મળેલું ધન સારે (સુરક્ષિત) ઠેકાણે મૂકાવવું. તેની આવક અને ખર્ચ વગેરે સ્પષ્ટ વિગત પૂર્વક ખરાખર લખવા. Page #277 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯ સાર-સંભાળેનું સ્વરૂપ-રીત ] ૨. વૃદ્ધિાર ભંડારની આવક, ખર્ચ અને સાચવવાના યોગ્ય સ્થાન વિગેરેનું રક્ષણ કરવું. નોકરે ગોઠવવા. સાધર્મિકે, ગુરુ, જ્ઞાન, ધર્મશાળા વિગેરેની પણ ઉચિત રીતે સાર-સંભાળ કરવામાં શક્તિ પ્રમાણે પ્રયત્ન કરે. # એ પ્રકારે અદ્ધિશાળી શ્રાવકેએ શ્રી વિમળાચળ વિગેરે મહાતીર્થોનું રક્ષણ કરવું, ઉદ્ધાર કરે. કરે દૂર કરાવવા, વિગેરે વિધિથી સાર-સંભાળ કરવી. * આ બધું કહીને ખાસ એ બતાવવાનું છે, કે દહેરાસર વગેરેના વૈયાવચ્ચ તપની ક્રિયાને પણ વિધિ પ્રસંગ પામીને અહીં નક્કી કરી બતાવ્યું છે. [ ધાર્મિક બાબતોની સાર-સંભાળ, તે સર્વને વહીવટ ચલાવવો, વગેરેનો અભ્યતર તપમાં જણાવેલા વૈયાવૃત્ય નામના તપની ધાર્મિક ક્રિયામાં સમાવેશ થાય છે. એમ નક્કી કરી બતાવ્યું છે.] # દેવ, ગુરુ વિગેરેની સંભાળ લેનાર ખાસ કરીને શ્રાવક વિના પ્રાયઃ બીજા કોઈ નથી દેતા. એમ છે, તેથી, કદાચ, ચાર, અગ્નિ વગેરે ઉપદ્રવને લીધે દેવાદિક દ્રવ્યોને નાશ થઈ જાય, તો પણ સાર-સંભાળ કરનાર દેષિત કરતું નથી જ. “અર્થમા-માવા-મતિwાર્યવ”તિ . કેમ કે– જે કઈ બનાવે ભાવિ ભાવને લીધે અવશ્ય બની જતા હોય છે, તેને રોકવાને કેઈ ઉપાય હોતું નથી.” # તેમાં પણ છેડા વખતમાં સંભાળી શકાય તેવી રીતની દહેરાસરની સાર-સંભાળ જે કરવાની હોય છે, તે બીજી નિસિલિની પહેલાં કરી લેવી. તે સિવાયની, જ્યારે વખત મળે, ત્યારે નિરાંતે–પછીથી પણ (ગ્ય એગ્ય અવસરે) કરી શકાય છે. * આ બધી પ્રવૃત્તિઓ કરવી, તે ગૃહસ્થ પણાનો સાર છે. કહે છે, કે – “તં Tri, સં વિUT, તું જાણું ગોરું, ના યુદ્ધ, પરિસં સં ૨, – ને જં વણ ઉત્ત.” | તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, કળાઓમાં કુશળતા પણ તે જ છે. બુદ્ધિ પણું તે જ છે, અને પુરુષાર્થ પણ તે જ છે, કે જેને વપરાશ-ઉપગ-દેવના કાર્યમાં થાય (દેવાદિકના ધાર્મિક કાર્યોમાં થાય). Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨. વૃદ્ધિાર [ ગાથા ૯ બેદરકારી રાખવાથી રાષ * “એ બધા કરતાં પણ, દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિ થવામાં ખાસ વિશેષ પ્રકારે કારણભૂત ઉઘરાણી કરવાની તે કાળજી ખૂબ રાખવી જોઈએ.” એટલા માટે, સાર-સંભાળ રાખનારાઓએ દેવદ્રવ્યાદિકની ઉઘરાણી , પિતાના ધનની ઉઘરાણી માફક જરાપણ બેદરકારી રાખ્યા વિના-અભગ્ન ચિત્તથી કરવી જોઈએ. જે તેમ કરવામાં ન આવે, અને વધારે વખત થઈ જાય, તેવામાં દુકાળ પડે (લડાઈ વગેરેથી) દેશની છિન્ન-ભિન્નતા થાય, દુઃખી અવસ્થા આવી પડવી, વગેરેને સંભવ થવાથી, ગમે એટલી મહેનત કરવા છતાં પણ તે નાણાં પાછા ન આવે. તેમ થવાથી (દેવદ્રવ્યાદિના) વિનાશ કરવા માટે દેષ લાગી જાય છે. જેમ મહેન્દ્રપુરના શ્રાવકેમાં બન્યું હતું મહેન્દ્રપુર નગરમાં અરિહંત ભગવાનના દહેરાસરમાં ચંદન, નૈવેદ્ય, ફુલ, ચોખા વગેરે માટે દેવ-દ્રવ્યની ઉઘરાણું કરવા શ્રી સંઘે સાર-સંભાળ કરનારા ચાર શ્રાવકેને નિયુક્ત કર્યા હતા. તેઓ સારી રીતે સાર-સંભાળ કરતા હતા. કેટલાક દિવસો બાદ ઉધરાણી કરતી વખતે જેવા તેવા વચન સાંભળવા વગેરેથી મનમાં દુઃખી થઈ (કંટાળી જઈ) મુખ્ય સાર-સંભાળ કરનાર પિતે જ કાળજી રાખવામાં ઢીલા થઈ ગયા હતા. તેથી બીજા પણ ઢીલા થઈ ગયા. કારણ કે – “મુકયા-6નુયાયિની ચવદવા ” “પાછળના લોકે હમેશા મુખ્ય કામ કરનારને અનુસરનારા હોય છે.” : તેવામાં અકસ્માત દેશની છિન્ન-ભિન્નતા વિગેરે થવાથી દેવ-દ્રવ્ય ઘણું નાશ પામ્યું. તે કારણે, બળ અને શક્તિ છતાં પ્રમાદથી તે છુપાવી રાખવાથી, પાપની પરંપરા ચાલવાથી તે (આગેવાન શ્રાવક) અસંખ્યતા ભવ સુધી સંસારમાં ભમ્યા હતા.” * આ રીતે– દેવાદિક માટે શ્રાવકાદિકથી મળવાનું દ્રવ્ય તરત જ ઉઘરાણી વિગેરે કરીને ઉત્સાહ પૂર્વક સુ-શ્રાવકે એ મેળવી લેવું જોઈએ. અને પિતાને પણ દેવાદિક દ્રવ્યનું કંઈ પણ દેવું હોય, તે જાતે પણ તરત જ આપી દેવામાં ક્ષણવાર પણ ઢીલ કરવી ન જોઈએ. વિવેકી પુરુષોએ બીજાને દેવાનું હોય, તે દેવામાં પણ સર્વ પ્રકારે વિલંબ કરવાનું નથી, તે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વિગેરે દેવાની બાબતમાં તે પુછવું જ શું? (ઢીલ થાય જ કેમ?) એ પ્રમાણે છે, તેથી, જેણે જ્યારે જેટલા ધનથી માળ પહેરવી વગેરેમાં જે કાંઈ (કબુલ) કર્યું હોય, તેને લગતું દેવાદિનું દ્રવ્ય જે કાંઈ આપવાનું Page #279 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯ દેવું તરત જ આપી દેવું] ૨. વૃદ્ધિદ્વારા ૨૯ હેય, તે ત્યારે જ, તેટલું પૂરું અને બીજું જે કંઈ પણ દેવાનું કબુલ્યું હેય, તેને ઉપલેગ કેમ કરી શકાય ? અથવા તે, તેનાથી મળતા લાભ વિગેરે પણ કેમ મેળવી શકાય? કેમ કે,–જે તેમ કરવામાં આવે, તે પ્રથમ જણાવ્યા પ્રમાણે દેવ-દ્રવ્યાદિકને ઉપભોગ કર્યાને પ્રસંગ આવી જાય છે. માટે તેણે તે તરત જ આપી દેવું જોઈએ. + અને જેની શક્તિ તરત જ આપી દેવાની ન હોય, તેણે પહેલેથી જ પખવાડીયા, કે અડધા પખવાડીયા વિગેરેમાં આપી દેવાની મુદત ચકખી જણાવી દેવી જોઈએ. અને માગ્યા વિના પણ મુદતની અંદર જાતે જ આપી દેવું જોઈએ. મુદત ઓળંગી જવાથી દૈવગે કદાચ વચ્ચે જ પાપને ઉદય આવી જાય, તે, નહષભદત્ત શ્રાવકની જેમ દેવાદિદ્રવ્યના ઉપભેગને દેશ ખુલ્લી રીતે લાગી જાય છે. ‘‘મહાપુર નગરમાં ઋષભદત્ત નામના પરમ શ્રાવક મોટા શેઠ પર્વને દિવસે શ્રી દહેરાસરે ગયા. પાસે દ્રવ્ય ન હતું. તેથી ઉધારથી ભગવાનને આંગી ચડાવવાને ખર્ચ આપવાનું કબુલ કર્યું. પરંતુ બીજા કામમાં રોકાઈ જવાથી તરત જ (આંગી ને) ખર્ચ આપી શકાય નહીં. કોઈ એક દિવસે દુર્ભાગ્યથી તેના ઘરમાં ધાડ પડી. અને બધું લુંટાઈ ગયું. ને શેઠને લુંટારાઓએ મારી નાંખ્યા. મરીને તે જ નગરમાં નિર્દય, દરીદ્ર અને કુપણ પાડો હાંકનારના ઘરમાં પાડા તરીકે જન્મ લીધો. ત્યાં પણ, હમેશાં ઘેર ઘેર પાણી વગેરેને ભાર ઉપાડીને ઉંચામાં ઉંચા ઢોળાવ પર ચડવાનું અને એ રીતે રાત-દિવસ ભાર વહન કરવો પડતો હતો. ઉપરાંત, ઘણી ભૂખ, તરસ અને હંમેશા નિર્દય રીતે દેરડીના સરપટાના માર, વિગેરેથી ઘણુ વખત સુધી મહાપીડા સુધી સહન કરતો રહ્યો. એક દિવસે તે નવા બંધાતા દહેરાસરના કિલ્લા માટે પાણું વહેતાં વહેતાં જિનેશ્વર દેવની પૂજા વગેરે જઈને, જાતિ સ્મરણ જ્ઞાન થવાથી દહેરાસરની પાસેથી કોઈપણ રીતે (પા) ખસતા જ નથી. તેથી જ્ઞાની પુરુષના વચનથી તેના પૂર્વભવના પુત્રએ ધન આપીને પાડાવાળા પાસેથી તેને છોડાવ્યા. - પછી પહેલા તે પૂર્વ ભવનું દેવ-દ્રવ્યનું દેણું હજારગણું આપીને, તેના દિકરાઓએ દેવામુક્ત કર્યા પછી, અણુશણુ કરીને સ્વર્ગમાં ગયા. અનુક્રમે મેક્ષમાં ગયા.” # તેથી (ઉઘરાણી કરવામાં અને દેવું આપી દેવામાં) એમ બનેય રીતે વિલંબ કર જોઈએ નહીં. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૨. વૃદ્ધિદ્વાર [ ગાથા ૧૦-૧૧ વૃદ્ધિ કરવી એ અધિકારીના ગેટે ગુણ છે. કેમ કે-તેમ કરવાથી દેવાદિકની વૃદ્ધિ પણ સારી રીતે થઈ શકે છે. # તે જાતને અભ્યાસ (ટેવ) પડવાથી સાવધાનપણું વધી જવાને લીધે, તેના વિરોધી કર્મોને બંધ થવાનું અને (આળસ, બેકાળજી વિગેરે) પિતાના દે તર થવા પૂર્વક પિતાના નિયમની જાળવણી, ગુણેની અપૂર્વ શુદ્ધિ, વિશેષ પ્રકારે ધર્મની પ્રાપ્તિ, વિગેરે ગુણેને પોતાને વિષે સ્થિર સંવાસ થાય છે. [ ઉઘરાણી વિષે સમાપ્ત] * પૂજારી વગેરેને પોત-પોતાના કામમાં ઉત્સાહ વધે, માટે તેવા પ્રકારના શ્રાવકેએ પિતાના ધન આદિકે કરીને આજીવિકામાં એવી રીતે સહાય પહોં. ચાડવી જોઈએ, કે–તેઓ તે તે પ્રકારે પ્રમાદ રહિત થઈને, આનંદપૂર્વક દહેરાસર વગેરેના પોતપોતાના કામમાં બરાબર પ્રવર્તમાન રહે. + ઉપર જણાવ્યા પ્રમાણે દરેક બાબતમાં જે સારી રીતે કાળજી રાખવામાં ન આવે, તે દહેરાસર વિગેરેના વિનાશ વિગેરેને દોષ આવી પડે. માટે ભૂલે. ચૂકય પણ, પહેલા જણાવેલી સાર-સંભાળની કાળજી છોડવી નહીં. કેમ કેતેમ કરવાથી ભક્તિમાં ઉત્તમ ઉલ્લાસ વગેરેની પરંપરા ચાલુ રહે છે. હું * હવે શ્રાદ્ધદિન કય ગ્રંથની બે ગાથાઓ દ્વારા દેવદ્રવ્યાદિકની વૃદ્ધિ કરનાર અધિકારીને વિષય પૂરે કરવામાં આવે છે. જે માથા, જે વિચા, મા , તરી, વ વાંધવા, पिच्छए तत्थ ठाणम्मि, जत्थ अत्थं तु पिच्छए. ॥१०॥ अ-गिद्धो जो उ दवम्मि जिण-ऽत्थं णेइ वित्थरं, । एएणं सो महा-सत्तो वुच्चए जिण-सासणे. ॥११॥ [ કા. વિ. ૪૦-૪૨ ] “જે સ્થાનમાં માણસ ધન જુએ છે, તે સ્થાનમાં તે માતાને તે નથી, પિતાને જેતે નથી, પત્ની, શરીર અને કુટુમ્બીઓને પણ જોવા રહેતો નથી. ૧૦ (આવી માનવી મનની પરિસ્થિતિ હેવાથી) જે પુરુષ ધનમાં આસક્તિ વિના દેવદ્રવ્યાદિકમાં વધારો કરે છે, તે ખરેખર જૈન શાસનમાં એ કારણે મહા સાત્વિક પુરુષ કહેવાય છે. ૧૧ “ મારા “ગ-હો. ” # ન જીતી શકાય તેવા લેભરૂપ મહને અનાદિ કાળથી વશ પડેલા દરેક જીવ ઘણે ભાગે, હંમેશાં– Page #281 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૦-૧૧. વૃદ્ધિ કરવાની વૃત્તિ કેને જાણ ] ૨. વૃદ્ધિાર જે-સ્થાનમાં ( જુનું) સાચવવા અને (નવું) વધારવા વિગેરે દ્વારા, ધનને જ. જે રીતે પરમ ધ્યેય તરીકે જુવે છે, તે સ્થાનમાં તે રીતે— માતા વિગેરેને જેતે નથી. તેથી, તે (ધનને) માટે, જીવનની પણ અપેક્ષા રાખ્યા વિના ઘણું પાપ અને પ્રયાસ કરતે હોય છે. ૧૦ * (જ્યારે લેકમાં) આ સ્થિતિ છે, છતાં–સંતેષરૂપી અમૃતનાયે માખ ના પીંડાથી લેપાયેલ અંતઃકરણ ધરાવતા હોવાથી જે પુરુષ પિતાના ધન ઉપર પણ સર્વથા. આસક્તિ વગરના છે, ઉપરાંત, સારી રીતે સાર-સંભાળ કરવા વિગેરેથી શ્રી દેવદ્રવ્ય વિગેરેને વધારા તરફ લઈ જાય છે, (તેમાં વધારો કરે છે), તે પુરુષ એ કારણે (જૈન શાસનમાં) મહા સાત્વિક” તરીકે કહેવાય છે (વખણાય છે) ઉપલક્ષણથી– --- બીજા પાસે પણ દેવદ્રવ્યાદિકમાં વધારે કરાવરાવે છે, એટલે કે“અનમેદના પણ કરાવે છે.” # તેથી–પરમાર્થ સમજવાને એ છે, કે– એમ કરવાથી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિકાર [ ગાથા ૧૨. વૃદ્ધિ કરવામાં ઉચિત વર્તન, ચાવમાં પ્રવેશ થવા વિગેરે (આત્માના ગુણેાના વિકાસની ) સામગ્રીના મળથી~~ કર મધ્યસ્થપણું વિગેરે મૂળ ગુણ્ણા ઉત્પન્ન થાય છે, તેમ થવાથી— સાર–સંભાળ રાખવાની-ઉત્તમ પ્રકારની કાળજી કરવાની–( એવી ) વૃત્તિ આત્મામાં ઉત્પન્ન થાય છે ? અને તેમ થતું હાવાથી— દેવદ્રવ્યાદિકની ઉપર જણાવ્યા પ્રમાણે વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. ૧૧ (સાત ક્ષેત્રાદિકમાં વધારા કરવાની, તેનું રક્ષણ કરવાની, તેની સાર-સંભાળ, યેાગ્ય, વ્યવસ્થા, વહીવટ વિગેરે કરવાની વૃત્તિ તેને જાગે છે, કે–જેતા આત્મા, ધણા ઉંચા આવ્યા હાય. અને તે દ્વારા તે અનેક જીવાને દેવ ગુરુ-ધર્માંની નજીક લાવવામાં નિમિત્તભૂત બને છે. એમ ઉત્તરાત્તર પેાતાના આત્માને ચે—વિકાસ માગે લઈ જવામાં સફળતા અનુભવી શકે છે..) # દેવદ્રવ્યાદિકની એ પ્રકારે વૃદ્ધિ કરનાર શ્રાવકને વૃદ્ધિ કરવાના ફળરૂપતે દેવ-દ્રયાક્રિકને ઉચિત ઉપયેગ કરવા જોઈ એ, અનુચિત ઉપયોગ કરવે ન જોઈ એ, અનુચિત ઉપયેગ (વપરાશ)ના ત્યાગ કરવા જોઈ એ.” એ નીચેની ગાથામાં સમજાવામાં આવે છે— યુનિનું જ લેવાં, મોજીવોનેહિં, તથ ટુ વિનિ, । શિળ વદિમયં, અન્નદ્દા-મત્તિ-મનો હૈં. ॥ ૨ ॥ “ ભાગ અને ઉપભોગની અપેક્ષાએ દેવદ્રવ્ય એ પ્રકારે વપરાય છે, તે બન્નેય પ્રકારના વપરાશમાં ચિત પ્રકારે વર્તવું જોઈએ. ચિત પ્રકારે વવામાં ન આવે, તે ભક્તિના ભંગ-નાશ-થાય છે.” ૧૨ “ વદ ૨૦ એ પ્રકારનું દેવદ્રવ્ય=“હાય છે.” એમ અધ્યાહાર સમજવા. ચ=શબ્દથી ( જ્ઞાન ) ગુરુ દ્રવ્યાક્રિક પણ સમજી લેવા. 99 # શાથી એ પ્રકારે છે ? ભાગ અને ઉપભાગની અપેક્ષાએ=એક વખત ભાગવી શકાય એવી વસ્તુ હાય, તે ભેાગ કહેવાય છે. જેમકે-નૈવેદ્ય, ફુલની માળા વિગેરે, અને Page #283 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨. દ્ધિ કરવામાં ઉચિત વન ] જે વારવાર ભાગવી શકવાને ચેાગ્ય હાય, તે ઉપભેાગ કહેવાય છે. દાગીના, ઘર વિગેર. # તે બન્નેય પ્રકારના દ્રવ્યામાં ૨. વૃદ્ધિદ્વાર 33 ચિત રીતે વર્તન કરવું જોઈએ=શાસ્રોક્ત વિધિપૂર્વક વર્તન કરવું નેઈ એ. અરિહંત ભગવાનની આજ્ઞા પ્રમાણે દહેરાસર વગેરેમાં જ્યાં જે ચાગ્ય હાય, તે તે ઉચિત સ્થાને ભાગ અને ઉપલેાગ દ્રવ્યના વપરાશ કરવા જોઈ એ. તેથી જ ( ભક્તિ વિગેરેના આનંદ) પ્રમેાદમાં વૃદ્ધિ થવા વગેરેના સંભવ રહે છે. અથવા તેથી પ્રમાદ વગેરેની વૃદ્ધિને સંભવ રહે છે. ને તેમ કરવામાં ન આવે=એટલે કે=અયેાગ્ય સ્થાનમાં ( અન્યથા સ્થાનમાં) વાપરવામાં આવે, તા ભક્તિના ભગ=એટલે કે-ભક્તિના ભંગ-નાશ-આવી પડે છે. એ લાવા છે. # અહીં રહસ્ય એ છે, દેવાક્રિકના લેાગ દ્રવ્યના ઉપયેાગ પાતાના કામમાં કરવામાં આવે, તા તેમાં દ્રવ્ય ને ખંડિત કરવારૂપ ઘટાડા થવાથી આશાતના થવાનું ચાકખે ચોકખુ' સમજી શકાય તેમ છે. અને તેમ થવાથી તેના ઉચિત ઉપભેગ (ઉપયાગ)માં વ્યાઘાત-હાનિ પહેાંચતા, તેથી ઉત્પન્ન થતી શૈાભા, ભક્તિ, ઉચ્છ્વાસ વગેરેના લાંગ સભવે છે. અને, ઉપભાગ દ્રવ્ય (જે વધારે વખત ટકી શકતા હાય છે,) તેના વપરાશમાં તેા ઉપર કહેલા ઢાષા લાગતા નથી, તે પણ આજ્ઞાનું ઉલંઘન, નિઃશુકપણું ( સંક્રેચ ન હૈાવા) અને અવિનય વગેરે દોષાના સંભવ થવાથી, એમ બન્નેય પ્રકારના ભક્તિના ભંગ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે. + મા કારણે, શ્રાવકે સંભવ પ્રમાણે બન્નેય પ્રકારનું દ્રવ્ય પેાતાના કામ વગેરેમાં તા વાપરવું જ નહીં. પરંતુ ઉચિત સ્થાને જ વાપરવું. # [૧ દેવ-દ્રવ્યના વપરાશની રીતેા. ] તે આ રીતે પાતાના ઘર–દેહરાસરમાં ધરાવેલા ચાખા, સેાપારી, નૈવેદ્ય, વિગેરના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા પુષ, લેાગ દ્રવ્ય, વિગેરે પાતાના ઘર-દેરાસરમાં વાપરવાં નહીં. ૫ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિાર [ ગાથા ૧૨. દેવ-દ્રવ્યના વપરાશની રીતેા. તેમ જ (માટા) દેહરાસરમાં પણ પાતાની મેળે ચડાવવું નહીં. પરંતુ સારી રીતે ખરાબર સ્વરૂપ સમજાવીને, પૂજારી વિગેરે ખીજાની પાસે ચડાવડાવવું. પૂજારી વગેરેના યાગ ન થાય, તા સૌની આગળ ખુલ્લે ખુલ્લું સ્વરૂપ કહીને પાતાની મેળે પણ ચડાવવું. જો તેમ કરવામાં ન આવે, તા-ખાટી રીતે લેાકેામાં સ્વ-પ્રસંશા મેળવવાના ઢાષ લાગે છે. ૩૪ # માળીને ફુલની મહીને આપવાની જે રકમ પહેલેથી ઠરાવેલી હાય, તે પેટે ઘર–દહેરાસરના નૈવેધ વિગેરે ન આપવા. પરંતુ, જો પેાતાનું ધન આપવાની શક્તિ ન હાય, તેા પહેલેથી જ મહીનાની કિંમત પેટે નૈવેદ્ય આપવાનું નક્કી કર્યુ. હાય, તા દોષ લાગતા નથી. # પરંતુ મુખ્ય રીતે તેા, મહીને આપવાની રકમ તા જુદી જ ઠરાવવી જોઇએ. ઘર–દહેરાસરના નૈવેદ્ય દહેરાસરમાં જ મૂકવા જોઈ એ. જો તેમ કરવામાં ન આવે, તેા પેાતાના દ્રવ્યથી નહીં પણ ઘર–દહેરાસરના દ્રવ્યથી ઘર–દહેરાસરમાં પૂજા કરવાનું થાય છે. અને તેમ થવાથી અનાદર, અવજ્ઞા (અપમાન) વગેરે દોષો લાગે છે. અને તે ચેાગ્ય પણ નથી, કેમ કે—પેાતાના શરીર, ઘર, કુટુમ્બ વગેરે માટે ગૃહસ્થ ઘણા માટા ખર્ચ કરતા હાય છે. તેથી દેવમંદિરમાં દેવ પૂજા પણ યથા શક્તિ પાતાના દ્રવ્યથી જ કરવી એઇએ. પરંતુ પાતાના ઘર–દહેરાસરમાં ચડાવેલા નૈવેદ્ય વગેરેના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી અથવા દેવ સંબધી (દેવ દ્રવ્યના) ફૂલ વગેરેથી પૂજા કરવી જોઈએ નહીં. તેમ કરવાથી ઉપર જણાવેલા દાષા લાગે છે. (મુખ્શ-ખરી રીત–સ્પષ્ટ કરી છે. પરંતુ પેાતાના તરફથી ખચ કરી ન શકે, તેવા ગૃહસ્થ–માળી વિગેરેને નૈવેદ્ય વિગેરે લઈ જવા દે, અને માળી બદલામાં ફૂલ આપી જાય, તે ફૂલ પ્રભુને ચડાવે, તા દોષ નથી નહીંતર દેષ છે. ) #દેવ-મંદિરમાં આવેલા નૈવેદ્ય, ચાખા વિગેરે વસ્તુઓનું પણ પાતાની વસ્તુએની જેમ દર વગેરેથી થતા બગાડથી સારી રીતે રક્ષણ કરવું જોઈ એ, અને સારી રીતે કિંમત આવે તેવી ચાજના પૂર્વક વેચવી જોઈએ, કે જેથી સારી કિંમત આવે. પરંતુ જેમ તેમ મૂકી રાખવું નહિં. તેમ કરવાથી “ દેવ દ્વવ્યના વિનાશ કરવા. ” વગેરે દોષો લાગી જાય છે. (તે ગચ્છના કે સકલ સંધના દહેરાસર )માં પણ તે દહેરાસરમાંથી દેવ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગાથા ૧ર. નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર.] ૨. વૃદ્ધિદ્વાર દ્રવ્યની આવકને સંભવ ન હોય, તે પિતાના ઘર-દહેરાસરમાં ચડાવેલા દ્રવ્ય અને દેવ-દ્રવ્યાદિકના ફૂલ વગેરે (તેવા પ્રકારની આર્થિક શક્તિ વગરના ગૃહસ્થ) પૂજામાં વાપરવા તેવા સંજોગો સિવાય ન વાપરવાં. અને જે, (વગર કારણે) તેમ વાપરવા (ઘર-દહેરાસરના દ્રવ્યોથી દહેરાસરમાં પૂજા વિગેરે કરવામાં) આવે, તે અનાદર, અવજ્ઞા વગેરે દેશે લાગે છે. [નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર] “મોજ-વિપદં નિમ્પ વિંતિ જીવ-કથા ” ગીતાર્થ પુરુષો કહે છે, કે એક વખત ઉચિત રીતે ભોગ (ઉપગ) થયા પછી જે નાશ પામે, નકામું થાય, તે નિર્માલ્ય કહેવાય છે.” એમ શ્રી બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે. " यत येत् जिन-बिम्बा-ऽऽरोपितं सत् વિછાથી-મૂત5, विगन्धं जातम्, दृश्यमानं च नि:-श्रीकम्, જ મગ વન-મોટા , तत् નિત્યં શુતિ વ-બુતા” “જે જિનેશ્વર ભગવંતના પ્રતિમાજી ઉપર ચડી ચૂકેલું હેય, ઝાંખું પડી ગયેલું હોય, મૂળ ગંધથી રહિત થઈ (જુદી ગંધનું થઈ) ગયેલું હોય, જોતાં ન આકર્ષે તેવું શોભા વિનાનું હોય, અને ભવ્ય જીવોને આનંદ ન આપે, તેવા દ્રવ્યને મેટા જ્ઞાની પુરુષોએ નિમલ્ય ગમ્યું છે.” એમ શ્રી સંઘાચાર વૃત્તિમાં કહ્યું છે. તેથી મૌન-વિનવિ નિર્માણ “ભાગમાં ઉપયોગ થઈ જવાથી જે પિતાના સ્વરૂપમાં ન રહ્યું હોય, તે નિર્માલ્ય કહેવાય.” (એમ ઉપર જણાવેલા બે ગ્રન્થના વચને ઉપરથી સમજાય છે.) પરંતુ શ્રી વિચારસાર પ્રકરણમાં કહ્યા પ્રમાણે જિત-ક્ષતા– ડ રિયર ચડાવેલા ચેખા વગેરે નિર્માલ્ય છે.” Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃહિદ્વાર ગાથા પર નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચારએમ માનવું એ એગ્ય નથી. કેમકે-બીજા શાસ્ત્રોમાં અને લેકમાં એ પ્રમાણે લેવામાં આવતું નથી, તેમજ વિચાર કરતાં બરાબર ઘટી શકતું પણ નથી. કેટલાક આચાર્યો તે અહીં એમ કહે છે, કે– “જોવાં મા-5––સ્વાવ, સર્વ દેવા- ssદ્ધિ-નિશ્ચિત દ્રવ્ય નિયમ”. “બીજાના ઉપયોગમાં ન આવી શકે તેવું હોવાથી દેવાદિની નિશ્રાનું સર્વ દ્રવ્ય નિર્માલ્ય છે.” આનું તત્વ તે શ્રી કેવળી ભગવંતને ગમ્ય છે.” # તે (નિર્માલ્યમાં) ખાસ કરીને ચોમાસા વગેરેમાં કંથવા વગેરે જીવે ચડતા હોવાથી માણસેના પગ વગેરેથી ચંપાઈ ન જાય, તેવા પવિત્ર સ્થાને છુટું–છૂટું મૂકવું જોઈએ. જેથી કરીને (ભગવાનની પૂજા વિગેરેમાં ચલા) પદાર્થોની આશાતના (અપમાન) પણ ન થાય. * (નિર્માલ્ય રૂપ છતાં) ભગવંતના સ્નાત્રજળ પણ તે રીતે (આશાતના ન થાય તેમ, લેકેના પગની નીચે ન આવે, તે રીતે, છુટું–છૂટું) પધરાવવું. અને એ જ કારણે–તે શાંતિ પાનું રૂપ સ્નાત્ર જળ, શેષ (લૌકિક દેવેને ચડાવેલા નૈવેદ્ય વિગેરેમાંથી બાકી રહેલા ભાગ)ની જેમ મસ્તકે ચડાવવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ વિરચિત શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહ્યું છે, જે– “મપેજ-નજરું તg સુરા-ક-સુન્નર-નારા ન્દ્રિો કૃg, સ-વોપરિ વિલિઃ -૬૮.” વૈમાનિક દેવ, અસુકુમાર (વિ.) ભુવનપતિદેવ, મનુષ્ય, અને નાગકુમાર દેવ (વિગેરે)એ તે અભિષેક જળને વારંવાર (મસ્તકે ચડાવી) વંદન કર્યું, અને સર્વ અંગે ઉપર છાટયું. ૩-૬૮ શ્રી પદ્ધ ચરિત્રમાં પણ (ઓગણચાલીસમા) ઉદેશામાં અસાડી યાસીની અઢાઈમાં બૃહસ્નાત્રના અધિકારમાં જણાવ્યું છે, કે તં વન-નિ-હિ નર-વફા ફિ –મા , સહા-વિચાદિ ને શુ જિવ ઉત્તમ-sg .” “(દશરથ) રાજાએ યુવાન (દાસી) સ્ત્રીઓ મારત તે હવણનું શાંતિ જળ પિતાની રાણીઓને કહ્યું. તે લઈને (તે રાણીઓએ) તિપિતાના મસ્તકે છાંટયું. (ચડાવ્યું.) ૬” શ્રી બ્રહચ્છાતિ સ્તંત્રમાં પણ કહ્યું છે, કે Page #287 -------------------------------------------------------------------------- ________________ ખેતર રૂની પુણી પાટ પથર ઇટ ગાથા ૧૨. નિમલય દ્રવ્ય વિષે વિચાર] ર દ્વાર સાન્તિ-નીચું અત્તરતિનિતિ” “શાંતિ જળ મસ્તક ઉપર દેવું (ચઢાવવું.).” “ખાસ (પુણાલંબન) મહત્વનું કારણ હોય ત્યારે જેમ શ્રી કૃષ્ણ, ધરણેન્દ્ર દેવે આપેલા (શ્રી શંખેશ્વર) પાશ્વનાથ પ્રભુના પ્રતિમાજીનું સ્નાત્રજળ છાંટીને જરાસંઘે છેડેલી જરાના ઉપદ્વવથી ઘેરાયેલા પિતાના સૈન્યને સ્વસ્થ (તાજુંમાનું) કર્યું હતું.–સ્વસ્થ કરી તાજુંમાનું કર્યું હતું. એ પ્રકારે શ્રીપાળ મહરાજ, મહીપાળ રાજા વિગેરેને વિષે પણ સમજવું.” # તથા દેવાદિ સંબંધિ જેનું જે રીતે ઘટતું હોય, તે રીતે– ઘર ગ સેના-રૂપાના કેનાત હાટ કામળી વરખ) ફૂલ વિગેરે કપાટ વાડી અંગેરી ( ) પાટલા-પાટલી ધૂપ-ધાણું ઘડા કળશ લાકડાં અત્તરની શીશી એરસીયા કાજળ ચામર પાણું માટી ચંદ્રવા દીવા વિગેરે, અને ઝાલર દેરાસરની અગાસીની ઢાલ વિગેરે વાછત્ર નાળ વિગેરે દ્વારા સામાણ આવેલું પાણી વિગેરે કેસર શકેારા પણ (એમ) કઈ પણ વસ્તુ પોતાના કે બીજાના કામમાં જરા પણ વાપરવી નહિ, કેમ કે–દેવને ચડેલા ભેગ દ્રષ્યની માફક તે દ્રવ્યોને પણું ઉપભોગ કરે, તે દેષ લગાડનાર બને છે ચામર, સા બાણ વિગેરેને મેલાં થવાને, ટુટી જવાને અને ફાટી જવા વિગેરને સંભવ હેવાથી, વધારે પણ દેષ લાગે છે. # એટલા માટે દેવ દ્રવ્યનાં વાજીંત્ર પણ શ્રી ગુરુ મહારાજા અને શ્રી સંઘની ગળ પણ વગાડાય નહિ. વાંસ ૨૨ માર નળીયાં ચુનો વિગેરે Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિકાર [ ગાથા ૧ર બીજા દેવ દ્રવ્ય વિષે વિચાર કેટલાક આચાર્યો કહે છે, કે દુનિયા-r-qર્ષ ચાલે ચત – " मुल्लं विणा जिणाणं उवगरणं चमर-छत्त-कलसाई । વો વાવ કૂવો, નિર-શળે તો વરૂ ફિગો..” “(પુણાલંબને) બહુ મહત્વના કારણ સંજોગો હેય, ત્યારે ઘણે નકરે આપને વાપરી પણ શકાય. કેમ કે જે મૂઢ માણસ ચામર, છત્ર, કળશ વિગેરે દેવદ્રવ્યનાં:ઉપકરણે મૂલ્ય આપ્યા વિના પિતાના પિતાની તરફના પૂજા વિગેરે) કામમાં વાપરે છે, તે દુઃખી થાય છે.” * પિતાના ઉપયોગમાં વાપરતાં વાપરતાં કદાચ તે ઉપકરણે ભાંગી જાય (ટૂટી જાય, ફાટી જાય, ખેવાઈ જાય) તે પિતાના ખર્ચે નવાં બનાવરાવી દેવા જોઈએ. નહિંતર, જેમ દેવસેનનની માતાને તિર્યંચ વિગેરે દુર્ગતિના દુખ ભોગવ્યા, તેમ ભોગવવા પડે છે. અહીં–સંપ્રદાય મુજબ દBત નીચે પ્રમાણે છે – “વિવાર વીર સેવાનાં કુત્તે પુનર્ન Iિ गृह-कार्याणि कार्याणि, तिर्यले भवेद्यतः ॥ “દેવની આગળ દીવો કરીને એ જ દીવાથી ઘરના કામ કરવા નહિ. કેમ કે-તિર્યચ (પશુ, પક્ષી, માછલા) વિગેરે થવું પડે છે. કથા “ઈન્દ્રપુરમાં દેવસેન નામને વેપારી પિતાની મા સાથે રહેતો હતો. અને ધરસેન નામને ઉંટવાળે તેને પાડશી હતા. ઉંટવાળાને ઘેરથી નિકળીને હંમેશા એક ઉંટડી દેવસેનને ત્યાં આવે છે. ધરસેન મારી-કુટીને પોતાને ઘેર લઈ જાય છે, છતાં, ઉંટડી દેવસેનને ઘેર જઈને જ ઉભી રહે છે. તેથી, તે શેઠેબનેયને પરસ્પર સ્નેહ હોવાથી, પૈસાથી ખરીદીને તેને પિતાને ઘેર રાખી. એક વખત, તે શેઠે બન્નયના સ્નેહનું કારણ જ્ઞાની ભગવંતને પૂછયું. જ્ઞાની ભગવંત કહે છે કે “પૂર્વ ભવમાં આ તારી મા હતી, તેણે એક દિવસે પૂજા માટે જિનેશ્વર પ્રભુની આગળ દીવો કરી, તે દીવાથી ઘરના કામ કર્યા હતા, અને ધૂપના અંગારાથી ચૂલે સંધૂક્યો. Page #289 -------------------------------------------------------------------------- ________________ २४ ગાથા ૧૨ દેવ દ્રવ્ય વિશે વિચાર.] ૨ વૃદ્ધિાર ૩૯ હતે. તે કર્મના ઉદ્યથી ઉંટડી થઈ છે. માટે પૂર્વ ભવથી ઉત્પન્ન થયેલ તારે તેના ઉપરનો આ સ્નેહ યોગ્ય છે.” પછી યોગ્ય પ્રાયશ્ચિત્ત કરીને, તે ઉટડી સદગતિ પામી.” (૨. જ્ઞાન દ્રવ્ય), # ૨. એ જ પ્રકારે જ્ઞાન દ્રવ્ય પણ દેવ દ્રવ્યની માફક વાપરવું ક૫તું નથીએટલા માટે જ્ઞાન દ્રવ્યના કાગળ, પાના વિગેરે મુનિ મહારાજ વિગેરેને આપેલા હેય, તે શ્રાવકે પિતાના કામમાં વાપરવા નહિ, પિતાના (ધાર્મિક) પુસ્તકની પિથીમાં પણ સારી રીતે વધારે ન–કરે (ધન) આપ્યા વિના, રાખવા નહિં. ( ૩. સાધારણ દ્રવ્ય) # ૩. શ્રાવકને સાધારણ દ્રવ્ય પણ શ્રી સંઘે આપ્યું હોય, તે જ વાપરવું કલ્પ છે. નહિંતર, વાપરી શકાય નહિ. શ્રી સંઘે પણ સાતે ક્ષેત્રના કામમાં જ તે વાપરવાનું હોય છે. પરંતુ તે માંગણ વિગેરેને પણ તે આપી શકાય નહિ. (માંગણને અનુકંપા દ્રવ્યમાંથી કે પોતાની પાસેથી આપી શકે. પરંતુ સુપાત્ર ક્ષેત્રના સાત દ્રવ્યમાંથી ન આપી શકાય. એ રહસ્ય છે). હાલના વ્યવહારે તે ગુરુ મહારાજના ચૂંછણ વિગેરેનું જે કાંઈ સાધારણ દ્રવ્ય હેય, તે શ્રાવક શ્રાવિકાને આપવામાં કઈ યુક્તિ દેખાતી નથી. પરંતુ પૌષધશાળા (ઉપાશ્રય) વિગેરે કામમાં તે તે (સાધારણ દ્રવ્ય) શ્રાવકે વાપરી શકે છે. (૪. ગુરુ દ્રવ્ય) + સનિ મહારાજ વિગેરેના મુહપત્તિ, વસ્ત્ર વિગેરે પણ ગુરુ દ્રવ્ય હેવાથી વાપરવું નથી (વપરાય નહિં). પરંત સ્થાપનાચાર્ય ભગવાન, નમુક્કારાવલી–નેકારવાળી (જપમાળાવિગેરે ધ્યાનાદિક ધર્મની વૃદ્ધિ માટે ઘણે ભાગે શ્રાવક વિગેરેને આપવાનો વ્યવહાર ગુરુ મહારાજાઓ કરે છે. કેમ કે–તે અનિશ્રિત (નિશ્રા કર્યા વગરના) જ્ઞાનેપકરરૂપ હોય છે. તેથી કરીને ગુરુ મહારાજ આપે, તે તેને ઉપયોગ કરવાને વ્યવહાર દેખાય છે. *. પરંતુ, જે સોનું વિગેરે ગુરુ દ્રવ્ય હોય, તે તેને વપરાશ જિન મંદિર વિગેરેના જીર્ણોદ્ધાર અને નવા દહેરાસર કરાવવા વિગેરેમાં કર જોઈએ. ૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૨. વૃદ્ધિાર # તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે— “ [૧] ગુરુ પૂજા સંબંધિ સાદું વિગેરે દ્રવ્ય ગુરુ દ્રવ્ય કહેવાય ? કે નહિં ?” “[૨] પૂર્વકાળમાં આ પ્રકાર(ગુરુની) પૂજા કરવાનું વિધાન છે? કે નથી ? ” “[૩] અને એ દ્રવ્યના ઉપયાગ કયાં થાય ? ” [ ગાથા ૧૧. ગુરુ દ્રવ્ય વિષે વિચાર. જવાબ "C - ( ઔપગ્રહિક ) રજોહરણાદિક ઉપકરણ જેમ ગુરુ દ્રવ્ય છે, તેમ ગુરુ પૂજાનું સાનું વિગેરે દ્રવ્ય ગુરુ દ્રવ્ય થતું નથી. કેમ કે–( ગુરુએ ) તેને પેાતાની નિશ્રાનું કરેલું હાતું નથી. ” # શ્રી કુમારપાળ મહાયજાએ શ્રી હેમચદ્રાચાર્ય મહારાજની ૧૦૮ સેાનાના ક્રમળથી પૂજા કરી હતી. તેમ જ— 66 ધર્મ-ામ [; ”] કૃતિ મોવતે તાતુતિ-નાળયે । સર્વે સિદ્ધ—સેનાય ફ્લો દોર્દિ ના–ષિ-૧ ॥ શ્II ” કૃતિ । ' દૂરથી હાથ ઉંચા કરીને “ ધર્મલાભ ” એમ આશીર્વાદ આપનાર શ્રી સિદ્ધસેન rr "" ાિકરજી મહારાજને (વિક્રમ) રાજાએ એક કરોડ આપ્યા હતા. # “ગ્ર પૂજા રૂપ આ દ્રવ્ય તેઓની આજ્ઞાથી તે વખતના શ્રી સ ંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યું હતું. ” # અહીં વિચારવા જેવું એ છે, કે— તર્ક ક્રોડિન્ય ન્યાયથી—ભેાય–ભાજકપણાના સંબંધે કરીને–ભાગવવા ચેાગ્ય-વાપરવા યાગ્ય અને વાપરનારના સંબંધે કરીને-ઔઘિ ઉપાયની પેઠે ( સુવર્ણાદિક પૂજા દ્રવ્ય) ગુરુ દ્રવ્ય ખની શકતું નથી. (મુનિ મહાત્માઓની ઉપધિ એ પ્રકારની હોય છે. મુહપત્તિ–રજોહરણુ વિગેરે ઓશિક ઉપધિ કહેવાય છે. અને ખીજા કેટલાક સાધના કારણે રાખવા પડે, તે ઔપાહક સહાયક ઉપધિ કહેવાય છે. તેમાં ઔધિક મુખ્ય છે. ઔત્રિક ઉપધિ ભાન્ય ભાજક સંબધે મુદ્રવ્ય છે. તેવા સંબંધથી સુવર્ણાદિ પૂજા દ્રવ્ય ગુરુદ્રવ્ય બની શકતું નથી ). પરંતુ—પૂજ્યની પૂજાના સંબંધે તે ( સુવર્ણાદિક) ગુરુ દ્રવ્ય થાય જ છે. જો તેમ સમજવામાં ન આવે તે શ્રાજિત કલ્પની વૃત્તિ સાથે વિરાધ આવે છે. # શ્રી જીવદેવસૂરીજીની પૂજા માટે મલ્લ શેઠે અડધા લાખ દ્રવ્ય આપ્યું હતું, તેથી શ્રી આચાય મહારાજાએ જીન મંદિર વિગેરે કરાવરાવ્યા હતા. Page #291 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨. ગુરુ દ્રશ્ય વિષે વિચાર.] ૨. વૃદ્ધિાર * ધારા નગરીમાં લઘુભેજ રાજાએ વાદી વેતાળ શ્રી શાંતિસૂરિ મહા રાજને બાર લાખ, સાઠ હજાર દ્રવ્ય આપ્યું હતું. તેમાંથી ગુરુ મહારાજાએ બાર લાખના ખર્ચે માળવા દેશમાં દહેરાસરે કરાવરાવ્યા હતા, અને સાઠ હજારના દ્રવ્યના ખર્ચે થરાદમાં દહેરાસર અને દેરીઓ વિગેર કરાવરાવ્યા હતા. અહિંયા આ વિષે વિસ્તારથી સમજવા માટે તે તે પ્રબંધમાંથી જાણી લેવું. # તથા, વૃદ્ધ પુરુષની વાત સંભળાય છે, કે– પુતિ સાધુ-રિવાજે મe-sa—મણિ-શી-મા-માનશ્રાદ્ધો-હિ-સંસજ્જૈન-ધર્મ-મિથુહેન તા- નાં પૂના રા” “શ્રી સુમતિ સાધુ મહારાજશ્રીના સમયે માંડવગઢમાં શ્રાવકેના પરિચયથી જૈન ધર્મ તરફ આદર રાખનારા શ્રીમાકુર નામના મલિક બાદશાહે સોનાના ટકે (સિક્કા)થી ગીતાર્થ ગુરુઓની પૂજા કરી હતી.” (ગૃહસ્થ ગુરુ પાસે પહેલા બાળકનું નામ પાડવામાં આવે, અને પછી તેમાં ગુરુ મહારાજની આજ્ઞારૂપ સંમતિ લેવામાં આવે.) * બાળકનાં નામ પાડવાને વખતે બાળક સહિત શ્રાવક ઘેરથી આવીને ઉપાશ્રયમાં રહેલા ગુરુ મહારાજને વંદના કરીને, સેના કે રૂપાના નવ સિક્કાથી ગુરુ મહારાજની નવ અંગે પૂજા કરીને, ઘરના (ગૃહસ્થ) ગુરુ અને દેવની સા@િએ જે નામ પાડ્યું હોય, તે (ગુરુ મહારાજને) નિવેદન કરે છે, પછી ગુરુ મહારાજ ઉચિત મંત્રે વાસક્ષેપ મંત્રીને કાર વિગેરેના ન્યાસ (સ્થાપના પૂર્વક પિતાની સાક્ષી પૂર્વકની બાળકને નામની સ્થાપના પિતાની આજ્ઞા પૂવકનું બનાવે છે. # “તથા” બે વાર, અથવા ત્રણ વાર, તથા આઠ પ્રકાર વિગેરે પ્રકાર પૂજા કરવી, દહેરાસરમાં સંપૂર્ણ દેવ વંદન કરવું, સવ દહેરાસરમાં પૂજા કરવી અને વંદન કરવું, સ્નાત્ર મહોત્સવ કર, મહા પૂજા રચાવવી, પ્રભાવના કરવી વિગેરે, ગુરુ મહારજને મોટુ વંદન, ગુરુ મહારાજની અંગ પૂજા, પ્રભાવના, તેમની આગળ સ્વસ્તિકની રચના, તેમનું વ્યાખ્યાન સાંભળવું.” Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨. વૃદ્ધિદ્વાર [ ગાથા ૧૨. દેવું તરત દેવા વિષે. ખાસ કરીને ઇત્યાદિ નિયમા વર્ષા ચાતુર્માસમાં ગ્રહણ કરવા જોઈ એ.” એમ પ્રશ્નોત્તર સમૂચ્ચય, આચાર પ્રદીપ, આચાર દિનકર, અને શ્રાદ્ધ વિધિ, વિગેરે ગ્રંથાને અનુસારે શ્રી જિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રી ગુરુ મહારાજની પણ અંગ પૂજા અને અગ્ર પૂજા સિદ્ધ થાય છે. # અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્ર પૂજા )ના દ્રવ્યના ઉપયોગ પૂજા સબંધે કરીને ગૌરવ ચેાગ્ય ઊંચા સ્થાનમાં કરવેા. ૩૧ પરંતુ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં ન કરવા ( ૫. દેવું તરત દેવા વિષે ) + તથા ધર્મસ્થાન (ના કોઈ પણ કાય )માં વાપરવાને જ ખર્ચ વું–વાપરવું. ભાજન વિગેરેના જે પાતાને માટે તેમાં ન ભેળવવું, અને જો એમ કરવામાં આવે, તેા ધમ ધનના ઉપભાગ કરવાના દોષ ઉઘાડા જ દેખાઈ આવે છે. ૪૨ કખુલેલું દ્રવ્ય જુદુ અંગત ખર્ચ આવે, જ્યારે આ પ્રમાણે વર્તન કરવાનું છે, છતાં તીથ યાત્રા વિગેરે કરવા જવામાં લેાજન, ગાડા, વળાવિયા વિગેરેના બધા ખર્ચ જેવા (ધમ કાર્યોમાં વાપરવા) માનેલા હાય, તેના ખચ'માં ગણી લે છે. તે મૂઢ લેાકેાની શી ગતિ થશે? એ જાણી શકાતું નથી. ३२ ૩૩ # પોતાને નામે મેાટા આડંબરથી (પારકું) ઉજમણું વિગેરે માંડેલા હાય અને તેથી કરીને લેાકેામાં પ્રશંસા વિગેરે થાય. પરંતુ જો નકરા થાડા મૂકયો હાય, તેા દોષ લાગે જ છે. તે સ્પષ્ટ છે. + તથા ધર્મસ્થાનમાં સામાન્ય રીતે કે વિશેષ રીતે વાપરવા માટે બીજાએ ધન આપ્યું હાય, તે ધન વાપરતી વખતે તેનું નામ ખુલ્લી રીતે ચાખે ચાક્ખી રીતે કહેવું. એ પ્રકારે સમુદાયે મળીને વાપરવા માટે ધન આપ્યું હોય, તે તે સમુદાયનું નામ પણ ચાખે ચક્ષુ' જણાવવું, અને જો તેમ કરવામાં ન આવે, તા પુણ્ય કરવાના સ્થાનમાં ચારી કરવાના દોષ લાગી જાય છે. # એ પ્રકારે, આંતકાળની અવસ્થામાં પિતા વિગેરેને આપવાનું જે કબૂલ કરાય છે, તે જ્યારે સાવધાન હાય ત્યારે ગુરુ વિગેરે શ્રી સ ંધ સમક્ષ આ પ્રમાણે કહેવું, કે— આટલા દિવસમાં તમારા નિમિત્ત આટલેા ખર્ચ કરીશ, આપ તેની અનુમાદના કરો,” '' Page #293 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨ દેવું તરત દેવા વિષે. ] ૨. વૃદ્ધિદ્વાર અને તે પણ સર્વ જાણે તેમ તરત જ વાપરી નાખવું. પરંતુ આભડ શેઠના પુત્રએ જેમ પિતાના નામે ન વાપર્યું તેમ ન વાપરવું. (આભડશેઠના પુત્રએ પિતાની પાછળ વાપરવાનું દ્રવ્ય પિતાને નામે નહિ પણ પિતાને નામે વાપર્યું હતું.) . આભડશેઠની કથા શ્રી અણહિલપુર પાટણમાં શ્રીમાળી જ્ઞાતિના નાગરાજ નામે કેટીક્વજ શેઠ થયા હતા અને તેને મહિલાદેવી નામે પત્ની હતા. મહિલાદેવી સગર્ભા હતા તે જ સ્થિતિમાં શેઠ વિશુચિકા (કલેરા) રોગથી મરણ પામ્યા. શેઠ પુત્ર વિના મરણ પામ્યા હોવાથી રાજાએ તેનું બધું ધન લઈ લીધું. અને શેઠાણું ધોળકે પિયર ગયા. અનુક્રમે અમારી પડહ (કઈ પણું જીવને જેમ બને તેમ ન મારે, ન મારે એ જાતની ઘોષણાને ઢેલ) વગડાવીને પિતાએ દેહદ (ગર્ભના પ્રભાવથી ગર્ભવતી માતાના મનની તીવ્ર અભિલાષી પૂરે કર્યો. અને તેણુએ આભડ નામના પુત્રને જન્મ આપ્યો, અને તેનું નામ આભડ રખાવ્યું. પાંચ વર્ષનો પાઠશાળામાં તે ભણતો હતો ત્યારે બધા તેને “નબાપ” “નબાપ” એમ કહેવાથી માતા પાસેથી પિતાનું સ્વરૂપ જાણ્યું, ને જુવાન થતાં થતાંમાં પાટણ ગયે. પિતાના ઘરમાં રહીને વેપાર કરતાં ભાવલ દેવીને પરણ્ય. પછી પુણ્યદયને યોગે જુના ભંડાર મળવા વિગેરેથી કેટી ધ્વજ થયો. અને ત્રણ દિકરા થયા. અનુક્રમે પાપના ઉદયન ગે નિર્ધન થઈ જવાથી દિકરાઓ સાથે પત્નીને પિયર મેકલી અને પોતે ઝવેરીની દુકાને મણિ વિગેરે ઘસીને એક જવ જેટલું તેનું પેદા કરે (મેળવે) છે. અને જાતે દળી, રાંધીને ભોજન કરે છે ને વખત પસાર કરે છે. એક વખત બહુ જ ટુંકામાં શ્રી હેમચંદ્રાચાર્ય ગુરુ મહારાજ પાસે ઇરછા પરિમાણ રૂપ વ્રત લેવાનું રાખતાં ગુરુમહારાજે રોકવાથી નવ લાખ દ્રમ્મના પરિમાણને નિયમ સ્વીકાર્યો. અને તે જ નિયમ અનુસાર બીજા પણ નિયમ કર્યા. તેથી “જે વધે તે ધર્મ કાર્યમાં ખર્ચવું.” એવો નિયમ કર્યો. એમ કરતાં અનુક્રમે પાંચ દ્રમ્મ ગાંઠે થયા. એક દિવસે ઇન્દ્રનિલ મણુને હાર પાંચ દ્રમ્મથી ખરીદી તેને ઘસીને લાખની કિંમતના તે ઈન્દ્રનિલ મણું બનાવ્યા. અનુક્રમે પહેલાની માફક ધનવાન થયા. કુટુંબ મળ્યું. પછી સાધુ મહારાજાઓને રોજ ઘીના ગાવા લહેરાવે, સાધર્મિક-વાત્સલ્ય કરે, મહાપૂજા રચાવે, દર વર્ષે પુસ્તક લખાવે, દહેરાસરેના જીર્ણોદ્ધાર કરાવે, પ્રતિમાજી (જન પ્રતિમાદિક)ની સાર-સંભાળ લેવરાવે વિગેરે ધર્મ કાર્યો કરતાં કરતાં ચોરાસી વર્ષનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે ધર્મ કામમાં ખર્ચેલા ધનના હિસાબનો ચેપડે વંચાવતી વખતે “અઠ્ઠાણું લાખ દ્રમ્મનો ખર્ચ થયો છે,” એમ સાંભળીને શેઠને ખેદ થયો, અને બોલી ઉઠયા, કે-“અરેરે...રે મેં લેભીયાએ એક કરોડ પણ પૂરા નથી ખર્ચા?” તે જ વખતે તેના પુત્રોએ દશ લાખ ખર્ચીને એક કરોડને આઠ લાખ પૂરા કર્યા અને બીજા આઠ લાખ શેઠની પાછળ ખર્ચવાનું સંભળાવ્યું. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૭ ૨. વૃદ્ધિદ્વાર [ ગાથા ૧૨. દેવું તરત દેવા વિષે. અણસણુ કરીને સ્વર્ગમાં ગયા અને જિનદાસ વિગેરે પુત્રએ શાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક ધર્મ કામમાં ધન ખરચ્યું. અને અનુક્રમે તેઓ પણ સદગતિ પામ્યા.” # એ પ્રકારે અમારીમાં ખર્ચવાનું ધન વિગેરે પણ અનિશ્ચિત હોવાથી દેવાદિકના હૈયામાં વાપરી શકાય નહિ. + અને જ્ઞાન દ્રવ્ય પિતાના સ્થાનમાં અને દેવદ્રવ્યના સ્થાનમાં વાપરી શકાય છે, સીજા કોઈ પણ કામમાં વાપરી શકાય નહિં. * વેશધારી સાધુનું દ્રવ્ય અભયદાન વિગેરેમાં જ વાપરી શકાય. દહેરાસર વિગેરેમાં વાપરવું જ નહિ. કેમ કે તે અત્યંત અશુદ્ધ દ્રવ્ય છે. * આ પ્રમાણે બધું સમજીને પ્રસંગે પ્રસંગે સર્વ ઠેકાણે ધર્મના ઉપકરણેને ઉપયોગ કર્યા પછી અવિધિ. અને આશાતનાને દેષ દૂર રાખવાને વિવેકી પુરુષેએ વિવેક રાખ જોઈએ. એમ કરવામાં ન આવે તે પ્રાયશ્ચિત્ત પણ લાગી જાય છે. શ્રી મહાનસિથ સૂત્રમાં કહ્યું છે, કે – “સ-વિહીપ पियंसयुत्तरीयं रय-हरणं दंडगं च परिसुंजे, चउत्थम् ।" પિતાના ખભા ઉપરનું ઉત્તરીય વસ્ત્ર, રજોહરણ, દાંડ વિગેરેને અવિધિથી ઉપયોગ કર્યો હોય, તે ચે ભક્તનું પ્રાયશ્ચિત આવે છે.” એમ સમજીને શ્રાવકેએ ચરવળ હંપત્તિ વિગેરેને વિધિ પૂર્વક વાપર્યા પછી પિતા પિતાને ઠેકાણે બરાબર રીતે મૂકવા વિગેરે કામ કરવું જોઈએ. નહિંતર, ધર્મનું અપમાન કરવા વિગેરે દેશે લાગે છે. ૨. વિસ્તાર પૂર્વક વૃદ્ધિદ્વાર સમાપ્ત. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૩ વિનાશ દ્વાર. [ ૧ ભક્ષણ, ૨ ઉપેક્ષા, ૩ પ્રજ્ઞાહીનપણું. ] * એ (બીજા દ્વારમાં જણાવ્યા) પ્રમાણે દેવ-દ્રવ્ય વિગેરે દ્રવ્યમાં વધારે કરનારા કઈ કઈ લેકે દ્વારા, અજાણ પણ કે બે કાળજી-વિગેરે પણને લીધે વિનાશ પણ (સંભવિત) થઈ જતો હોય છે. તેથી–કેણ કેણ કેવી રીતે વિનાશ કરી શકે?—એ સમજાવવા દ્વારા વિનાશના પ્રકાર કેટલી રીતે સંભવી શકે? તેના (મુખ્ય ૭) ભેદે ત્રણ ગાથાથી સમજાવવામાં આવે છે,– भक्खेइ जो, उविक्खेइ जिण-दव्वं तु सावओ,। quor-જી મ = ૫, સ્ટિફ પાવ-ગુપI | ૨૨ .. જે શ્રાવક દેવ દ્રવ્યનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, અને જે વગર સમયે વહીવટ કરે, તે પાપ કર્મોથી ખરડાય છે. ૧૩ “મહેફ. * વ્યાંથી * ગાથાને અર્થ સહેલે છે. છતાં થોડી સમજ નીચે પ્રમાણે છે – # ૧. ભક્ષણ કરવું દેવ-દ્રવ્યનું અથવા તેની સાથે સંબંધ ધરાવતી કઈ પણ વસ્તુનું. * તુ-શબ્દથી, જ્ઞાન-દ્રવ્ય વિગેરે (ના ભક્ષણાદિ) વિષે પણ સમજી લેવું. ભક્ષણ એટલે (તે દ્રવ્યથી સીધી રીતે જ) પિતાની આજીવિકા ચલાવવી. ઉપેક્ષણ=એ રીતે, બીજે કઈ (દેવ દ્રવ્ય વિગેરેથી) પિતાની આજીવિકા ચલાવતે હેય, અને શક્તિ છતાં તેને રોકવામાં ન આવે, રકવામાં બેકાળજી રાખવી. * ૩. પ્રજ્ઞા-હીનપણું=ન બે ખબરી પણાથી) અંગ ઉધાર વિગેરેથી દેવ-દ્વવ્યાદિક ધીરવા અથવા મંદ બુદ્ધિ હેવાને લીધે– “થે ખર્ચ કરવાથી કામ બરાબર થશે? કે વધારે ખર્ચ કરવાથી થશે?” તેની સમજણ ન હેવી, જેમ તેમ (વગર સમજો બિન જરૂરી પણ) ખર્ચ કરી નાંખવામાં આવે, અને નાનું છેટી રીતે લખવામાં આવે. ૧૩. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૪ દાહોને લાભ ઉઠાવવા. ચેપ બ્ન સાહારનું ૨ નો દૂર મોહિય-મફો, I’ થમં ચ ો ન થાળફ, અવા, યુદ્વા–ડનો નરવુ. | ૪ || “ જે મૂઢ બુદ્ધિવાળા દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્યને દહે છે, તે ધમ જાણતા નથી, અથવા, તેણે નરકનું આયુષ્ય બાંધેલું હોવું એઈએ. ” ૧૪ *દ “ વડ્ય૦ ” વ્યાણ્યા ૪. દેવ દ્રવ્ય અને સાધારણુ દ્રવ્ય ચ શબ્દથી=જ્ઞાન દ્રવ્ય વિગેરે પશુ. જે દુહે છે (ઢાવે છે)=એટલે-તે દ્રવ્યાના વ્યાજ વગેરે ઉત્પન્ન કરી, પાતે પેાતાના ઉપયેગમાં લે છે, અને એમ કરીને તેના ઉપોગ કરે છે, એટલે કે-એક રીતે તે એક પ્રકારની ચારી જ કરે છે. + # અહીં, (દોહવાના અથ વિષે કેટલુંક સમજવા જેવું છે, તે સમજાવવામાં આવે છે.) (દેવાર્દિક દ્રવ્ય ઉચિત ધંધા વિગેરે માટે ઉપયોગમાં લેવું પડે, તે) ૪ ટકા વિગેરે (જે રીવાજ ચાલતા હાય, તે પ્રમાણે વ્યાજ કે નફા રૂપે તેને આપવાના લાભ ઠરાવીને, તેથી જે લાભ મળે, તે લેવા, વધારે ન લેવા. કેમ કે–તે પારકું ધન છે. કારણ એ છે, કે— પવિત્રં મુત્તુળ ર્લ્ડ જ્વાઽરૂ-મા-ડાયું ૩સિં, I विडियमवि जाणतो परस्स संतं, ण गिण्डिज्जा. ॥ ॥ p व्याख्या ચિત—હાત પ્રતિ ચતુષ્પ—પંચ થા—ss-પા, “ યાને ચાર્ટ્ ધિમુળ વિત્ત, ચવલાવે તુર્તુળમ્ । [ ताम्, तथा મુખ્યમ્ = અભિમ—પરિમા-ઽતિ, આદુિ – જાત્સલ્—પતા-ને-મૈર્મદઃ, હત્યાડડવિના વા, ] Page #297 -------------------------------------------------------------------------- ________________ ॥१॥ १४. ही A Suqो. ] 3. वि द्वार तेषाम् - द्रव्या-ऽऽदीनाम् क्रमेण = द्रव्य-क्षय-लक्षणेन, मागतः = संपनः यद् [यः] उत्कर्षः = अर्थ-वृद्धि-रूपः-लाभः, तम्, मुक्त्वा , शेषम्न गृह्णीयात् । पूर्वा-ऽर्धाऽन्धयः-उचितां कलाम् , द्रव्या-ऽऽदि-क्रमा-ssगतं उत्कर्ष ( उत्कर्ष-लाभ ) च मुक्त्वा, न गृह्णीयात् -संपादकः) कोऽर्थः? सत् कथञ्चित् पूगी-कला-ऽऽदि-द्रव्याणां क्षयाद् द्वि-गुणा-ऽऽदि-लाभः स्यात् ; तदा, तम-दुष्टा-ऽऽशयेन त्वेवं चिन्तयेत् " सुन्दर जातम् , यत्-पूगी-कला-ऽऽदिनों क्षयोऽभूत्, इति ।" तथा निपतितमऽपि पर-सत्कं जानन् न गृहणीयात् । " कला-ऽन्तरा-ऽऽदौ क्रय-विक्रया-ऽऽदौ च देश-काला-ऽऽद्य-ऽपेक्षया- . यः उचितम्-शिष्ट-जना-5-निन्दितो लाभः, स एव ग्राह्यः-"इति-भावः" । ગ્ય વ્યાજ, અને પદાર્થો વિગેરેના ક્રમે સહજ વધતા ભાવ થાય, તે સિવાય વધારે नसे. પડી ગયેલી વસ્તુ પારકી જાણીને ન લેવી.” (मायानी) व्याख्याઉચિત કળા =સેંકડે ચાર કે પાંચ ટકાના વ્યાજ રૂપ, અલવા "व्याथी सभा थाय, अन व्यापारथी थार ग थाय." मे ३५.:' Yणा-पधारे। (१) न, તથા દ્રવ્ય = ગણત્રીથી કે તળીને લેવાતા–દેવાતા પદાર્થ. આદિ-શબ્દથી ને જાતના અનેક પદાર્થ સમજી લેવા. તે = દ્રવ્યાદિકના કમે કરીને = દ્રવ્ય ઘટી જવા રૂ૫ (મેંદા થવાથી) આવેલ = ઉત્પન્ન થયેલ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૪ દહીન ભાભ ઉઠાવે, ઉત્કર્ષ = વધારે = ધનમાં વધારે થવા રૂપ-લાભ-ફાયદ–ન મળતા હોય, તેને છોડીને, બાકીનો ન લેવું જોઈએ. શે ભાવાર્થ થયે? કોઈ કારણસર સેપારી વિગેરે પદાર્થો ઘટી જવાથી કદાચ બમણે વિગેરે નેફાયલાભ મળી જાય, ત્યારે, તે દુષ્ટ આશય વિના-સહજભાવે લઈ શકાય. પરંતુ, એમ વિચારવું નહીં, કે “ સારું થયું કે-સેપારી વિગેરેને નાશ થયો. (જેથી વેપારમાં આટલે બધે લાભ થશે. એમ મનથી પણ વિચારવું ન જોઈએ.)” તથા, પડી ગયેલી વસ્તુ પારકી (બીજાનું ધન, જાણીને, ન લેવી. (ગાથાના ઉત્તરાર્ધ આ અર્થ છે.) (ગાથાના પૂર્વાર્ધ) ભાવાર્થ એ છે, કે- “ વ્યાજ વિગેરેમાં, અને લે વેચ વિગેરેમાં, દેશ કાળ વિગેરેની અપેક્ષાએ ઉચિત એટલે કે-શિષ્ટ લોકે નાપસંદ ન ગણે, તે જે લાભ (નફો-ફાયદોવ્યાજને વધારે) મળતો હોય, તે જ લેવો.” (આ સ્પષ્ટતા) શ્રી પ્રતિક્રમણ સૂવની વૃત્તિમાં ત્રીજા વ્રતના પાંચમા અતિથારના અધિકારમાં કરેલી છે. * “એમ હેવાથી-(દેવ દ્રવ્યાદિકમાંથી વધારે લાભ (હાથમાં આવ્યું હોય તે પણ તે) લેવાથી, શુદ્ધ વ્યવહારને ભંગ કરવાને દેષ લાગે છે.” એ રહસ્ય છે. ૧૪ (શ્રી પ્રતિકમણ-વિાધના સૂત્રામાં-ત્રીજા-પૂલથી અદત્તાદાન વિરમણ વતના પાંચમા અતિચારમાં-એ સ્પષ્ટતા કરવામાં આવી છે, કે–શિષ્ટજેને યોગ્ય રીતે કરાવેલ વ્યાજ તથા–નફે લેવામાં અદત્તાદાનને અતિચાર લાગતો નથી. દેશકાળ અનુસારવ્યાજના દર કે-ભાવ વધ્યા હોય, અને તેથી વધારે લાભ મળી જાય, તે તે લેવામાં પણ અતિચાર લાગતો નથી. પરંતુ તે વખતે પણ જે ધારણું ચાલતું હોય, તેથી વધારે લેવાથી વ્યવહારનો ભંગ થાય છે, એટલે —-અતિચાર લાગે છે. જ્યારે સામાન્ય દુન્યવી વેપાર વિગેરે વ્યવહારમાં પણ આ રીતે અતિચાર ન લાગે, તે સંભાળવાનું હોય છે, દેવ દ્રવ્યાદિકના દ્રવ્યને ઉપયોગ ન કરતાં, તેમાંથી વ્યાજનો વિગેરે લેવાથીદેહવાની બાબત વિષે તે પૂછવું જ શું? એમ કરવાથી તે દ્રવ્યો વિનાશ કરવાને તે દ્રવ્યને દેહવા રૂપ થે દેષ ગણાય છે. વિચાર કરતાં આ ભાવાર્થ સમજી શકાય તેમ છે. ગાથાને આ સંબંધ સૂક્ષ્મ વિચારણા કરવાથી સમજવામાં આવે તેમ છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫ દોહીને લાભ ઉઠાવ. ] ૩. વિનાશ દ્વાર દેવ દ્રવ્યાદિકના દ્રવ્યનો ઉપયોગ ન કરતાં, તેમાંથી વ્યાજનો વિગેરે લેવાથીદોહવાની બાબત વિષે તો પૂછવું જ શું ? તેમ કરવાથી તે દ્રવ્યને વિનાશ કરવાને એ દ્રવ્યનેદેહવારૂપ સે દેષ ગણાય છે. આ ભાવાર્થ વિચાર કરતાં સમજી શકાય તેમ છે. ગાથાને આ સંબંધ સક્ષમ વિચારણા કરવાથી સમજવામાં આવે તેમ છે. –સંપાદક) आयाणं जो भंजइ, पडिवण्ण-धणं ण देइ देवस्स । गरहंतं चोविक्खइ, सो वि हु परिभमइ संसारे. ॥ १५ ॥ જે દેવદ્રવ્યની આવક ભાગે, કબૂલ કરેલું ધન ન આપે, અને પિતાની નિંદા સાંભળીને (દેવદ્રવ્યની ઉઘરાણી વિગેરેની) ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં રખડે છે. ૧૫ “ગાય” થાક્યા# ૫. આવક–બહુ લેલીયાપણાથી, દેવ વિગેરેનું ભાડુ-આવક. ભાંગે, * ૬. શ્રી પર્યુષણા મહાપર્વ વિગેરે દિવસમાં દહેરાસર વિગેરે (ધમ) સ્થાનેમાં દેવા માટે જે ધન આપવાનું કબૂલ્યું હોય, તે ન આપે, * ૭. તથા, નિંદા કરનારની=ઈર્ષ્યા વિગેરે કારણેથી ખરાબ ભાષા વાપરીને (ઉઘરાણી કરનારની) નિન્દા કરનાર અવિનીત–તેફાની હેય, તેનાથી ઉપેક્ષા કરે છે. એટલે કે (તેના વર્તનથી કંટાળીને તેની કે બીજા પાસેથી દેવાદિદ્રવ્યનું લેણું લેવામાં) જે બેદરકાર રહે છે, (તે સંસારમાં ભમે છે.) ભાવાર્થ એ છે, કે “એવી પરિસ્થિતિ હોય કે જેથી તે અવિનયીના વાકયો સાંભળીને મહેન્દ્રપુરના શ્રાવકેની (પૃ. ૨૮) પેઠે કંટાળીને (અથવા સ્વમાની થઈને)ઢીલા થઈ જઈ શક્તિશાળી હોવા છતાં, દેવાદિક દ્રવ્યનું રક્ષણ કરવામાં ઉદાસીનતા છે. (આ ઉપેક્ષા નામને વિનાશ કરવાને ૭મા પ્રકારને દેષ છે.) કેમકે એ પણ મોટામાં મોટું પાપ છે, કે-“ધમ સ્થાનેમાં પણ ઉદાસીન બનવું ” ૧૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનાશ દ્રાર [ ગાથા ૧૬. વિનાશના પ્રકારો. (શ્રી જિનભદ્રગણિ ક્ષમા શ્રમણજી વિરચિત ધ્યાન શતકની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ કર્યુ છે, કે “ દેવદ્રવ્યાદિકના રક્ષણમાં કરવા પડતા પ્રયત્નામાં આત ધ્યાન નથી ( પરંતુ તે ધમ` ધ્યાન છે. ) –સપાદક) ૫૦ (ધર્માં અને તેના અંગ પ્રત્યંગા વિગેરેની રક્ષા સશક્તિથી કરવાની હાય છે, તેને બદલે ધના હિતાનું રક્ષણુ કરવાની બાબતમાં ઉદાસીન રહેવું, તેની ઉપેક્ષા કરવી, વિગેરે ખરી રીતે માટામાં પણ મોટા પાપ રૂપ બની રહે છે, ધર્માચારાનું પાલન કરવા માટે ધાર્મિક ક્રિયા કરવામાં આવે, અને ધર્માંના શાસન-સંધ-શાસ્ત્રના—સાત ક્ષેત્રાદિક, સાધર્મિકા વિગેરેની ઉપેક્ષા રાખવામાં આવે, “ તે સ` છે? કે નહીં? તે સ` વિષેની મારી મેટામાં મેાટી ક્રૂરજ બજાવવાની જવાબદારી છે? કે નહી ? ? તેના ખ્યાલ પણ ભૂલી જવામાં આવે, તે પછી તેનું પાપ કેટલું બધું લાગે ? અને તેના પરિણામેા આ ભવમાં તથા પરભવમાં કે, ભવિષ્યના વારસદારાને કેટલા બધા ભાગવવા પડે? ધ માર્ગ તેાડી પાડવામાં સહકાર આપવાનું મેટામાં માટુ પાપ લાગે, એ સ્વાભાવિક જ છે. સપાદક ) #સાધુ મહાત્માઓની અપેક્ષાએ હવે વિનાશના ભેદો અતાવાય છે, ચેપ-ધ્વ-વિળાલે, તત્-વ-વિળામળે, કુવિ મૈ, । साहू उविक्खमाणो अण - ऽन्त - संसारिओ होइ ॥ १६ ॥ મુનિપણુ જે એ પ્રકારે વિનાશમાં એટલે કે-દેવદ્રવ્યના વિનાશમાં અને દેવદ્રવ્યથી ઉત્પન્ન થતા દ્રવ્યના વિનાશમાં ઉપેક્ષા રાખે, તે અનત સ'સારી થાય છે. ૧૬ चेइय० " व्याख्या #ચૈત્ય દ્રવ્ય=સાનું વિગેરે, તેના વિનાશ કરવા=ભક્ષણ વિગેરે (સાત પ્રકારા)થી, હાનિ પહેોંચાડીને, અને નાશ કરીને, ઘટાડા કરી નાંખવાથી (વિનાશ સર્જવા). # તથા, તેથી ( મળેલું )=ચૈત્યના દ્રવ્યે કરીને મેળવેલું જે ૨ દ્રવ્ય,=લાકડાં, પત્થર, ઇંટ વિગેરે, તેના વિનાશ કરવામાં આવે. 46 # તે વિનાશ કેવી રીતે કરવામાં આવતા હાય છે? એ પ્રકારના ભેદં=(વિનાશ કરવામાં આવે. ) ચેાગ્યતા અને અતીત ભાવ, એવા અજ્ઞેય પ્રકારના દ્રવ્યના વિનાશ થાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬. વિનાશના પ્રકારો ] ૩. વિનાશ દ્વાર તેમાં— ૧. ચાગ્ય એટલે કે નવી વસ્તુઓ આવી હાય, એટલે કે—ભવિષ્યમાં જે વસ્તુ દહેરાસર (વિગેરેને કામે) વાપરવાની હાય; તે. ૨. અતીત-ભાવ=એટલે કે=લાગેલું હાય, તે ઉખેડી નાંખ્યું હાય, કે જે દહેરાસર (વિગેરેમાં) પહેલાં ઉપયેાગમાં લેવાયેલું હાય, તે. ક્ષેત્ર અથવા, મૂળ ભેદ અને ઉત્તર ભેદની અપેક્ષાએ એ ભેદ સમજવા, ૧ મૂળ ભેદમાં=થાંભલા, કુંભી વિગેરેના સમાવેશ થાય છે. ૨ ઉત્તર ભેદમાં=છાદન=છાંદવું-ગાર-ગેારમટી (પ્લાસ્ટર વિગેરે)ના સમાવેશ થાય છે. અથવા, ૧ સ્વપક્ષથી કરાયેલા વિનાશ, ૨ અને પર પક્ષથી કરાયેàા વિનાશ. એમ પણ વિનાશના બે પ્રકાર થાય છે. એમ અને રીતે-એ પ્રકારા—( સમજવા ). # અહીં, અવિ=પણ=શબ્દના અધ્યાહાર સમજવા. એટલે કે શ્રાવક તા શું ? પરંતુ સાધુ પણ=તે (વિનાશ થતા રોકવા )માં ઉપેક્ષા રાખે–ઉદાસીનતા રાખે,=ઉપદેશ વિગેરે આપીને જો(વિનાશની) રાકાવટ ન કરાવે, તેા તેને પણ અનંત-સંસાર–ભમનાર-તરીકે=( શાસ્ત્રોમાં) કહેલ છે. તેથી સાર એ છે, કે ** “ ચૈત્યાદિના દ્રવ્યના વિનાશ થતા હાય, તેા સાધુ પણ તેની જરાયે ઉપેક્ષા નજ કરી શકે. ” (સ્પષ્ટ) ભાવાર્થ આ છે,— કારણના ભેદથી ચૈત્ય દ્રવ્ય એ પ્રકારનું હાય છે. ૪ ૧ ઉપકારક, અને ૨ ઉપાદાનરૂપ, તેમાં ૧ પહેલું=ધન વિગેરે. ૨ બીજી ચેાગ્ય દ્રવ્ય (જેમાંથી દહેરાસર વિ. અને. ) તે અત્રેયનું ભક્ષણ કરવું વિગેરે ભેદેથી દરેકના સાત ભેદે વિનાશ થઈ શકે છે. (૧૪) Page #302 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૭. વિનાશના પ્રકારે. અને તે દરેકસ્વપક્ષથી કરાતા વિનાશરૂપ, અને પર પક્ષથી કરાતા વિનાશ રૂપ, એમ બન્ને ય પ્રકારે વિનાશ થાય છે. (૨૮) એ રીતેચૈત્ય દ્રવ્યને વિનાશ અાવીશ પ્રકારે સમજ. એ જ રીતે જ્ઞાન દ્રવ્ય, ગુરુ દ્રવ્યમાં પણ ઘટાવી લેવું. પરંતુ સાધારણ (અને ધર્મ દ્રવ્ય-) (દેવદ્રવ્ય વિગેરે)માં ઉચિત રીતે ઉપકારક–સહાયક-કવ્ય-હેવાથી, તેને ઉપકારક ભેદ જ રહે છે. કેમ કે–પ્રથમના ત્રણ દ્રવ્યના-ઉપકારક તરીકે જ તેની વ્યવસ્થા છે. ઉપાદાન તરીકે નથી.) તેથી તે દરેકના ૧૪-૧૪ ભેદ થાય છે. બાળ (સામાન્ય સમજના) લેકેને સમજાવવા તેનો કોઠો બનાવીને પણ સમજુતી આપવી. ૧૬, ચિત્યાદિ દ્રવ્યોના વિનાશ બતાવનાર કે નીચે પ્રમાણે સમજ - ચેત્યાદિ દ્રવ્યના વિનાશના પ્રકારે બતાવતે કહે કોના નામો ભેદના આંકડા ૧ ચૈત્ય દ્રવ્ય ૨ જ્ઞાન દ્રવ્ય ૩ ગુરુ દ્રવ્ય ૪ સાધારણ દ્રવ્ય ૫ ધર્મ દ્રવ્ય કુલ-સરવાળે ૧૧૨ * વિનાશના બતાવેલા ભેદના અનુસંધાનમાં હવે સ્વપક્ષ અને પરાક્ષ તરફથી વિનાશ કેવી રીતે કરવામાં આવે છે? તે સમજાવવામાં આવે છે. રા-ડોર-જુદા નિ અને વિપક્ષો વિતા સેવા-ss-શ્વ-વને –જવરહ-વર-વ-gિi. Inળા રાગાદિક દોષથી દુષિત થવાથી દેવાદિક (પાંચેય) દ્રવ્યોમાં સ્વયક્ષ અને પર પક્ષે કરીને બે પ્રકારના વિનાશકે શ્રી જિનેશ્વર ભગવતેએ કહેલા છે. ૧૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ દેષ, ગાથા ૧૮ વિનાશ વિષે વિચાર.] ૩ વિનાશ હારે પા ” ફરિ વ્યાખ્યા સહેલી છે, તે પણ કાંઈક સમજાવવામાં આવે છે. # રાગાદિ દેથી દુe= રાગ દષ્ટિ રાગ વિગેરે આદિ શબ્દથી સંશય (શંકા) સહસાકાર (ઉતાવળ) લેશ વિક્રમ (ભાનભૂલા થવું) આકુષ્ટિ (આવેશ) અને અનાગ (અણસમજ ઉપેક્ષા બુદ્ધિ વિગેરે સમજી લેવા. અણસાવચેતી) તેથી કરીને, તેના વિનાશકની યોગ્યતા (કારણરૂપ દે) બતાવવા માટે આ હેતુ ગર્ભિત (વિનાશકનું) (રાગાદિદુષ્ટ) વિશેષણ મૂકવામાં આવ્યું છે. * ૧. સ્વપક્ષ સાધર્મિક વર્ગ “શ્રાવક વિગેરે. ૧૦” પરપક્ષ બીજા ધર્મના લોકો પાખંડી વિગેરે ૧૭” * સામે પક્ષકાર શંકા કરે છે– વોw “રેવા વિનં- હિને જ નવાડડદા અiતરણ કgો તિ-રપ-સ્ત થઈ ગુમવે? . ૨૮ પશ્ન કરવામાં આવે છે, કે-“ચૈત્યને માટે ખેતર, સેનું, ગામ, ગાયના વાડા વિગેરે લેવાની હિલચાલમાં લાગેલા મુનિની ત્રિકરણે શુદ્ધિ કેવી રીતે હોઈ શકે?” ૧૮ “જો” ચાલ્યા ચિત્ય વિગેરેને માટે-ધન વિગેરે વધારવા ખેતર, સોનું, ગામ ઘર, હાટ ગાયના વાડા વિગેરે જેવા વિગેરે વિધિની ચિંતા કરે છે, તે ત્રણ કરણની શુદ્ધિ વાળા મુનિની વિકરણ શુદ્ધિ કેવી રીતે હોઈ શકે? Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૯-૨૦. વિનાશ વિષે વિચાર એટલે કે ન જ હોઈ શકે. કેમ કે, પિતે જે રીતે વ્રત ગ્રહણ કર્યું હોય છે, તેને એ રીતે ભંગ થવાનો સંભવ છે.” એ ભાવાર્થ છે. ૧૮ એ પ્રશ્નનો ઉત્તર બે ગાથાથી આપવામાં આવે છે. भण्णा इत्य विभासा. जो एआई सयं विमग्गिजा, । तस्स ण होइ विसोही, अह कोइ हरिज एआई. ॥ १९॥ तत्थ करेइ उवेहं जा, भणिया उ ति-गरण-विसोही,। પા જ હો, -અ તારા, તા-વિMિા . ૨૦ || “અહિં બે વિકલ્પ કહેવામાં આવે છે – જે મુનિ એ પદાર્થો જાતે થઈને માંગે, તેને તે વિશુદ્ધિ હેઈ શક્તિ નથી. પરંતુ, હવે કદાચ કઈ તે પદાથે લઈ જાય (કે તેને નુકશાન કરે) અને તેની જે ઉપેક્ષા કરે, તેને જે ત્રણ પ્રકારની વિશુદ્ધિ કહી છે, તે ન હોઈ શકે, તેથી તેની અભક્તિ થાય છે. માટે (વિનાશનું) નિવારણ કરવું જોઈએ.” ૧૯, ૨૦ મUT૦” ઈત્તા “તરથ૦ ” રિા ક્યારા * અહિં=આ અધિકારમાં વિભાષા એટલે વિકલ્પ કહેવામાં આવે છે. એટલે કે-“શુદ્ધિ હેય, અને ન પણ હોય.” # તેમાં, પહેલાં–વિશુદ્ધિને અસંભવ બતાવે છે. ઉત્સર્ગ નિયમથી ગ્ય ઘટતી રીતે દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિને સંભવ હોય, તે જે-મુનિ રાજા-મંત્રિ વિગેરેની પાસેથી માંગણી પૂર્વક (જાતે) એ= ઉપર જણાવેલા ખેતર) વિગેરે સ્થાને માંગે, એટલે કે લેવા વિગેરે વિધિપૂર્વકની હિલચાલ-પ્રવૃત્તિ કરે, એટલે કે તેઓ પાસેથી નવું (દેવાધિદ્રવ્ય) મેળવે,” ત્યારે, Page #305 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯-૨૦. વિનાશ વિષે વિચારણા ] ૩ વિનાશ કાર તે મુનિને વિશુદ્ધિ નથી હોતી. “વખત બે વખત રાજાદિકનાં સંપર્કમાં આવવાનું થાય, જેથી તેઓને અગવડ વિગેરે ઉભી થાય (કંટાળે આવે), તે ધારેલે વધારે કરી આપવા વિગેરેમાં (તેને) ઉત્સાહ ભાંગી પડવાને સંભવ હોવાથી, અને (શ્રી જિનેશ્વર દેવની) આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી, તમે કહેલા દે લાગવાને અવકાશ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે.” એ ભાવાર્થ છે. હવે (ત્રિકરણ) વિશુદ્ધિને સંભવ બતાવે છે – હવે કદાચકેઇપણ એ-(દેવદિવ્ય) લઈ જાય=નાશ કરે, તે પ્રસંગે ઉપેક્ષા કરે, તેને ત્રણ કરણની વિશુદ્ધિ તે (ત્રિકરણની વિશુદ્ધિ) તેને તે મુનિને ન હોય ય થી=ભક્તિ પણ ન થાય - (અ ભક્તિ હેય.) એટલે કે એમ થવાથીઆજ્ઞાને ભંગ થાય, આનંદને ભંગ થાય, અને ઉત્સાહનો ભંગ થાય, તેથી, Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩, વિના દ્વાર ( ગાથા ૧૯-૨૦ વિના વિશે વિચાર પાપની પરંપરા વિકસતી જાય છે.” એ ભાવાર્થ છે. તેથી-અ-વિનીતને સુ સાધુએ રેક જોઇએ સર્વ શક્તિથી. मेरा भाटे કોઈ ધાર્મિક સ્વભાવના ગૃહસ્થ પહેલાં આપેલું હોય, તે અથવા, બીજું કઈ પણ દેવ વિગેરેનું મૂળ દ્રવ્ય નાશ પામવાની સ્થિતિમાં હોય, નાશ પામતું હોય, તે ગમે તેમ કરીને રક્ષણ કરનાર મુનિના વ્રતને જરાપણ હાનિ પહોંચતી नथी, परंतु ઉલટાની ધમની પુષ્ટિ જ થાય છે. કેમકે શ્રી જિનેશ્વર ભગવતેની આજ્ઞાની આરાધના કરવાને લાભ મળે છે. આ વાત શ્રી નિશિથ સૂત્રના ભાગ્યમાં ૧૧ મા ઉદેશામાં કહી છે" इयाणि तस्स रणो "रायणिय-कज" ति उल्लोयणे ठिअं, " उल्लोयण" गाहा । णि-गम-पहे वा । चेइयाणं वा तत्थ य तद्-दन्व-विणासे वा आयावंतोसंजई-कारणे वा स-सहाओ आयावेइ, अण्णम्मिय कम्मि वा कज्जे उभय-दढो घिइ संघयणेहिं । राया-ऽहीणे, तिरियाणं सो राया जोतं कज्ज ण करेइ सयं, अवतरण-पहो, बुग्गाहिओ वा, मणुयाण य तस्स ण्हाणा-ऽयं च आउँटण-णिमित्तं भोग-ठाणं, दग-तीरे तं चेव वज्जेउं, आयाविज्जा । आयावेइ कज्जे । तं च दग-तीरं Page #307 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯–૨૦. વિનાશ વિષે વિચારણા. ] ૩. વિનારા દ્વાર મા—તવ—જીત્ત કું, अल्लएज्ज राया । आउट्टो य पुच्छेज्जा“ જિ ન્હેં આયાવેશિ ? अहं ते कज्जं करेमि । भोगे पयच्छामि ? ગાથા वरेहि वा वरं, ને તે-દો।” તાદે भणइ साहू, :“ ન ન મે હિં સૌ तेण पडिवण्णं “ ચૈત્યના કામે ચૈત્ય દ્રવ્યના વિનાશના કામે 66 '' तहा 1 યંતિ 77 ૫૭ 99 [ ] હવે, “ રાજ્ય ને લગતું કામ (ખતાવવામાં આવે છે)” “ કોથળ છ “ સાધ્વીજીના કારણને કામે અથવા ખીજા કાઈ પણ કામે કે જે રાજાને આધીન હાય (રાજા દ્વારા થઈ શકે તેમ હાય), પરંતુ તે રાજા તે ક્રામ જાતે ન કરે, અથવા કાઈ થી ભરમાવેલ ાય, ( અને તેથી ન કરે) તે—તેનું આણુ કરવા, ( તેનું લક્ષ્ય ખેંચવા) માટે જળાશયને કાંઠે ( મુનિએ) આતાપના લેવાનું શરૂ કરવું જોઈ એ. તે જળાશયને કિનારા રાજાની નજરે ચડે તે રીતે રહેલા હવા જોઈએ, અથવા મોટા દેશાવરી, કે ધારી રસ્તા ઉપર હાવા જોઇએ. ત્યાં તાપના કરતી વખતે સહાયક મુનિ સાથે રાખીને ( એકલા નહીં ), ધીરજ અને સંયમ એમ બન્નેય પ્રકારની દૃઢતા ધરાવનારે કરવી જોઈ એ. પશુ વિગેરેને પાણી પીવા વિગેરે માટે જળાશયમાં પ્રવેશવાના જે–ાટ હાય, તથા ન્હાવા વિગેરે માટે જળાશયના ઉપયેગ કરવાનું ભેગ સ્થાન હાય, તે છેાડીને, ખાસ કામને ઉદ્દેશીને આતાપના કરવી. મહા તપયુક્ત તે મુનિને જોઈ, રાજાનું મન પીંગળે (લક્ષ્ય ખેંચાય ), ત્યારે આકર્ષિત થઈ તે તે પૂછે કે— . Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૯-૨૦, વિનાશ અટકાવવા. “શા માટે આતાપના કરેા છે? હું તમારું કામ કરી આપીશ. શુ કાઈ ભાગની સામગ્રીની જરૂર છે? તમને જે જરૂરી હાય, તે વર માંગેા.” ૫૮ ત્યારે મુનિ કહે “ મારે કાઈ વર માંગવા નથી. પરંતુ શ્રી સંધતું ( અમુક ) આ (જે હેાય તે ) કામ કરો.” ત્યાર પછી, રાજા તે કામ કરી આપવાનું કબૂલ કરે, અને તે પ્રમાણે કરી આપે.” ખાસ મહત્ત્વના કારણે તા જેમ ભાર ઉપાડનાર મમ્બુર થાક ખાઈ ભાર ઉપાડવા માટે તાજો માજે થાય તેમ ઘેાડી વાર ચારિત્રના પાલનમાં નિષ્ઠ મુનિ મહારાજ પણ જૈન શાસનનું કામ આવી પડે, ને જો-જરૂર જણાય તા, ચારિત્રને (તે પ્રસંગ પૂરતું જ) ગૌણ કરીને પણ– શ્રુત વ્યવહારમાં જેના નિષેધ કરેલા હાય, તેવું પણુ કામ અરિહંત પ્રભુની આજ્ઞાને અનુસરીને કરે, તેા તે, તેને માટે કમની મહાનિજ રાના કારણરૂપ અવશ્ય થાય છે. તેના દૃષ્ટાંતા શ્રી કાલિકાચાર્ય મહારાજ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રીવજીસ્વામી, શ્રી હેમચંદ્રાચાય, શ્રી મહ્વવાદીસૂરિ, શ્રી વિષ્ણુકુમાર, શ્રી ધ ઘાષસૂરિ અને અનુજ્ઞા (?) વિગેરે છે. (તેઓને જૈન શાસનના કામે જેમ કર્મીની મહાનિજ રા કરનારા થયા છે, તેમ બીજાને પણ મહાનિજ રા કરનારા થાય.) ૧. શ્રી સદેહ દોહાવલી ગ્રંથની ટીકામાં પણ કહ્યું છે, કે 46 एवम् अष्टा - दशसु पाप-स्थानेषु - અતિ પ્રવૃત્તયા आज्ञा - निर-पेक्षयैव → -ધર્મ, નાન્યથા, દેદ્-આાસન-પ્રસ્થની ટ્–મા–૩–વંશા કડવુ છેતિનાં શ્રીાહિદા–ડવાઈડરીનામ્— '' નિદ—પારિત્રવાત્ ” કૃતિ-માત્રઃ । Page #309 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ ૨૦, વિનાશ અટકાવવા ] ૩. વિનાશ દ્વાર “ એ પ્રકારે– આજ્ઞાથી-ધમ થી-નિરપેક્ષ થઈને જ અઢાર પાખ સ્થાનકમાં ખૂબ પ્રવૃત્તિ કરનારને અધમ થાય છે. નહીંતર (આજ્ઞા-ધમ સાપેક્ષપણે હાય) તેા, નહીં–( અધમ ન થાય). શ્રી અરિહંત ભગવંતના શાસનના મહાશત્રુ રૂપ ગભિક્ષ રાજાના વંશના ઉચ્છેદ કરનાર શ્રી કાલિકાચાય મહારાજ વિગેરેના નિષ્કલ`ક ચારિત્ર રહ્યા છે. ” એ ભાવાથ છે. ૨. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ભાષાપમાં પણ કહ્યું છે, કે “ સત્તા चत्तारि भास - ज्जायं भासमाणो आराहगो भवइ । ,, “ ઉપયોગ પૂર્વક ચારેય પ્રકારની ભાષા ખેલનાર પશુ આરાધક હાય છે.” તેની વૃત્તિ આ પ્રમાણે છે– “ બિન-રાસનોદ્દા—ssદ્િ-નિરા–ss(r-sર્થમ્-ગસ્યામઽવિ માં માણમાળ આરાષજો મતિ । . “ શ્રી જૈન શાસનને ઉડ્ડાહ વિગેરે દૂર કરવા માટે અસત્ય ભાષા ખેલનાર પણ આરાધક થાય છે.” ૩. તથા, શ્રી ઉપાસક દાંગ(સૂત્ર)માં પણ– 46 ગુ—નિ વેળું ’ ગુરુ=મેટી આપત્તિ વખતે, અથવા ગુરુની આજ્ઞાથી ( જુદી જાતનું વન કરવું પડે, તા પણ તેથી પચ્ચક્ખાણુને ભંગ થતા નથી–આ સબંધ-આ રીતના અથ છે) · ચચાડઽતિ=રક્ષા-sર્થમ્ प्रत्यनीक-निग्रहेण "" प्रतिपक्ष - नियम-भङ्गो न भवति 1 • ચૈત્ય વિગેરેની રક્ષા માટે વિધિના નિગ્રહ કરવા (વ્રત કરતાં જુદું આચરણુ કરવુ પડે, તેા પણ) સ્વીકારેલા નિયમને ભંગ થતા નથી.” ૪. શ્રી આવશ્યકક્ષમાં પ્રત્યાખ્યાન અધ્યયનમાં પણ છે, કે– ve મહત્તા–ઽર્જું ? "" “ ( લીધેલા પ્રત્યાખ્યાના ભંગ થાય તેવું આચરણુ કરતાં પણ પ્રત્યાખ્યાનના લગ થતા નથી, તેથી) મહત્ત્વનાં કારણેાના અગાર શિવાય પ્રત્યાખ્યાનમાં છું. ૫. એ વિગેરે પ્રકારે Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનાશ દ્રાર [ ગાથા ૧૯-૨૦, વિનાશ અટકાવવા. “ સુ-નક્ષત્ર-સર્વાં–નુભૂતિ મુનિ વિગેરેની પેઠે–શાસનની આશાતના રાકવા માટે પેાતાના પ્રાણના ત્યાગ કરીને પણ શાસનના હિત માટે પ્રયત્ન કરવા જ જોઈએ.” વધારે શું કહેવું? આ ઉપર જણાવેલી હકીકતા ઉપરથી એ નક્કી થાય છે, કે “ ઉત્સર્વોચ માત્ત્વત્વમ્, ''' अपवादस्य तु स्वच्छन्दत्वम् " इति वदन्तोऽपि निरस्ताः " "" ઉત્સ મા છે—અને અપવાદના આશ્રય કરવા, એ સ્વચ્છંદ પ્રવ્રુત્તિરૂપ છે. એમ કહેનારાઓની પણ વાત ખેાટી કરે છે.” એ ગાથાના અથ થયા. ૧૯-૨૦ (c ૩. વિનાશદ્વાર સમાસ. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૪. ગુણુદ્રાર # ( બીજા દ્વારમાં જણાવ્યા પ્રમાણે ) ( દેવ-દ્રવ્યાક્રિકની ) વૃદ્ધિ કરનારને જે ઉત્તમ લૌકિક સુ–ફળ મળે છે, તે હવે બતાવે છે. છ્યું નાળ, ને ૧૩દ્ધિ તિ મુ—માવથા, 1 તાળું દ્વિી પવદેરૂ, વિત્તી, સુવર્ણ, ચ ં, તા- || ૨ || પુત્તા ય ધ્રુતિ મત્તા, મૌકીરા, વુદ્ધિ-સંજીત્રા, I સભ્યજીવન–સંપુળા, સુ—મૌજા, નળ—સંમયા, ॥ ૨૨॥ એ પ્રમાણે જાણીને, જે સુ-શ્રાવક દેવ-દ્રવ્ય (વિગેરેની ) વૃદ્ધિ કરે છે, તેઓની ઋદ્ધિ, કીતિ, સુખ અને બળ વધે છે. તથા (તેના) પુત્રા, ભક્ત, શૂરવીર, બુદ્ધિશાળી, સ લક્ષણથી સપૂર્ણ, સુશીલ અને લાકપ્રિય થાય છે. ” ૨૧, ૨૨. “૦” “પુત્તા॰” વ્યાવ્યા + 4668 સુ-શ્રાવકો એ પ્રકારે=પૂર્વ કહ્યા પ્રમાણે વૃદ્ધિની વિધિને જાણીને, પાંચેય દ્રવ્યની વૃદ્ધિ કરે છે, અને તેઓ, ૩ અંતરાય વગેરે કર્માંના ક્ષયાપશમ વિગેરેથી ઋદ્ધિ=પુણ્યાનુબ'ધિ વૈભવ સુખ=માનસિક અને શારીરિક અળ=પરાપકાર વગેરે કરવામાં સમથ શારીરિક બળ, અને તેવા પ્રકારની પુત્રાદિક=કુટુમ્બ સંપત્તિ, ઉપલક્ષણથી તેવા પ્રકારની સ`પત્તિની વૃદ્ધિ, ઇચ્છિત સુખની પ્રાપ્તિ, ઉચ્ચ કુળમાં જન્મ, સવ ઠેકાણે–સત્કાર, સન્માન વિગેરેથી ઉંચા પ્રકારની પૂજાની પ્રાપ્તિ, ઉદારતા, Page #312 -------------------------------------------------------------------------- ________________ ૪. ગુણદ્વાર [ ગાથા ૨૩-૨૪ વૃદ્ધિ કરવાના લૌકિક ફળ. ગંભીરતા, વિવેકીપણું, દુર્ગતિને નાશ, આરોગ્ય, ઉત્તમ પ્રકારનું લાંબું આયુષ્ય, સુંદર રૂપ, સૌભાગ્ય, ધર્મ કરવાના સાધનેની સારી પ્રાપ્તિ વિગેરે બાહ્ય ફળની પરંપરા અનુભવે છે.” # આ પ્રમાણે બે ગાથાઓને ભાવાર્થ છે. ૨૧, ૨૨ * હવે લત્તર ઉત્તમ ફળ બતાવે છે, જિન-વચન-કુદ્ધિ-ર, બાવળ - -ગુor, I बुड्ढन्तो जिण-दव्वं तित्थ-यरत्तं लहइ जीवो. ॥२३॥ નિ–પવા-સુઢિ વાર ભાવ – –, रक्खंन्तो जिण-दव्वं परित्त-संसारिओ होइ. ॥२४॥ (આ બે ગાથાઓ, પૂર્વાચાર્યોએ રચેલા શ્રી સંધ પ્રકરણ વિગેરે ઘણાં ગ્રંથમાં જોવામાં આવે છે.) “જેન શાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન, અને દર્શન ગુણને પ્રભાવ વધારનાર એવા દેવ-દ્રવ્યની વૃદ્ધિ કરનારે જીવ તીર્થંકરપણું પામે છે. જૈન શાસનની ઉન્નતિ કરનાર, અને જ્ઞાન અને દર્શન ગુણને પ્રભાવ વધારનાર એવા દેવ-દ્રવ્યનું રક્ષણ કરનાર આત્માને સંસાર કે હોય છે.” ૨૩, ૨૪ વિષro” “ન-વિશાળ વ્યાખ્યા સરળ છે. ભાવાર્થ આ પ્રમાણે છે+ દેવ વિગેરે દ્રવ્ય હેય, તે દરરેજ શ્રી જિન પ્રતિમાજી મહારાજને આંગી વિગેરેની રચના, મહાપૂજા, સત્કાર, સન્માન વિગેરે અવલંબન ભૂત પ્રવૃત્તિઓનો સંભવ હોવાથી ત્યાં મેટે ભાગે મુનિ મહારાજાનું આગમન થતું રહે છે, તેઓના ઉપદેશ વિગેરે સાંભળવાથી જેન શાસનની વૃદ્ધિ થાય છે, અને જ્ઞાનાદિકની પ્રભાવના થાય છે, તે જાણીતું જ છે. એટલા જ માટે–દેવ દ્રવ્યાદિકની વૃદ્ધિ કરનારને, અરિહંત ભગવાનના શાસનની ખૂબ ભક્તિ હેવાથી, પરંપરાએ તે જગ જનના ઉપકાર માટે થાય છે, તેથી અને અપ્રમત્તપણે ધર્મ અને શાસનના સારી રીતે આરાધક થવાથી સાગર શેઠની પેઠે સંસારને ઉચછેદ કરવામાં સમર્થ તે ઉંચા પ્રકારના પુણ્ય રૂપ તીર્થકર પદની પ્રાપ્તિ પણ આ કામથી બહુ જ સરળતાથી કરે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૩-૨૪, લેકર ફળ] ૪. ગુણદ્વાર કથા સાકેત નગર(અધ્યા )માં પરમ શ્રાવક સાગર શેઠ રહેતા હતા. ત્યાંના શ્રાવકેએ મળીને તે સારા શ્રાવક હેવાથી, તેને ચૈત્ય દ્રવ્યનો અધિકાર (વહીવટ) સખે, અને દેહરાસરનું કામ કરનારા સુથાર વગેરેને ભેજન, મહીનાનું મહેનતાણું, વિગેરે કાર્યો પણ તમારે જ સંભાળવાના છે.” પરંતુ, પાપના ઉલ્યથી લેભી થઈને સુથાર વિગેરેને તે રોકડા પૈસા આપે નહીં. પરંતુ અનાજ, ગોળ, તેલ, ઘી, વસ્ત્ર (કપડાં) વિગેરે દેવ-દ્રવ્યથી સસ્તી ખરીદીને તેઓને માંધા (વધારે કિંમતથી) આપે. અને બાકીને નફે પોતે લઈ લે, એમ કરતાં એક રૂપિયાના એંશીમાં ભાગ જેટલા પ્રમાણની એક હજાર કાંકણી લેભથી એકઠી કરી, અને તેથી ઉપાર્જન કરેલાં (પાપ) કર્મની આચના કર્યા વિના, તે મરી ગયે. | સિંધુ નદીને કિનારે સંપ્રદાગ-થલ પર્વત ઉપર જળ મનુષ્ય થયે. સમુદ્રમાં ઉતરવાથી જળચર જીવોના થતા ઉપદ્રવ રેકવામાં ઉપયોગી થાય એવા (તેના) અન્ડગોલક લેવા માટે, ઉત્તમ રત્નો લેવા ઈચ્છનારાઓએ માંડેલા વજુમય ઘંટીમાં પીલાવાની મહાપીડાથી મરીને, ત્રીજી નરકે નારક તરીકે ઉત્પન્ન થયો. (દરિયામાંથી રત્ન લેવા માટે એ પ્રદેશના લેકે સમુદ્રમાં ઉતરે છે, પરંતુ તેઓને દરિયામાં મગરમચ્છ વિગેરે જળચરોના હુમલાથી બચવા માટે ઉપર જણાવેલા જલમનુષ્યના અંડગલની જરૂર પડે છે. જે તે મોઢામાં રાખે, તે તે ઉપદ્રવ નડતા નથી. એટલા માટે તે અન્ડગલા લેવા માટે એ લેક વજય મેટી–મેટી ઘંટીઓમાં જલમનુષ્યને પીલે છે, અને તેના અન્ડગોલકે મેળવે છે.) નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ પ્રમાણને મેટે મત્સ્ય થયો અને તે છે કે એ તેના દરેક અંગ કાપવાથી ખૂબ પીડાને લીધે મરીને ચેથી નરકે ગયે, એમ કરતાં કરતાં એક કે બે ભવના આંતરાથી નરક ગતિ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયે. પછી અનુક્રમે એક ખાબેચિયામાં ભુંડ થઈપછી પાડે, શિયાળ, બિલાડો, ઉંદર, નાળીયે, કા, ગિરાળે, સાપ, બળદ, , હાથી વિગેરેમાં હજારવાર ઉત્પન્ન થયે. તથા કરમિયું, શંખ, છીપ, કીડા, વીછી, પતંગીયા વિગેરેમાં અને પૃથ્વીકાય, અપૂકાય તેઉકાય, વાયુકાય, વનસ્પતિ કાયમાં ચડ-ઉતર ક્રમે લાખ ભવ સુધી ભા. ત્યાર પછી, ઘણું કર્મોને ક્ષય થઈ ગયેલો હોવાથી વસંતપુરમાં વસુદત્ત અને વસુમતીને પુત્ર થયા, પરંતુ ગર્ભમાં હતો ત્યારથી જ ઘરનું બધુંયે ધન નાશ પામ્યું, જન્મને દિવસે બાપ મરી ગયા, પાંચમે વરસે મા મરી ગઈ. જોકે એ “નિષ્પ ” એવું નામ આપ્યું, અને રાંકની માફક મેટ થયે. એક દિવસે હેતાળ મામે એને પિતાને ઘેર લઈ ગયે, ત્યારે રાતમાં તેના ઘરમાં ગેરેએ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૪. શુદ્ધાર [ ગાથા ૨૩-૨૪. લાકાત્તર ફળ. ચારી કરી. એ રીતે, એ જેના ધરમાં રહે, તેના ધરમાં ચાર, અગ્નિ વગેરેના ઉપદ્રવા થયા કરે છે. ત્યાંથી તામ્રલિપ્તિ (તામીલ) નગરીમાં જઈ તે વિનયધર નામના શેઠના ધરમાં રહ્યો. ત્યાંથી પણ કાઢી મૂકવાથી સમુદ્ર રસ્તે ધનાવહુ નામના વહાણવટી સાથે બહારના કાઈ દ્વીપમાં ગયા. અનુક્રમે–ત્યાંથી પાછા વળતાં વહાણ ભાંગ્યું. છતાં પણ પાટીયું હાથમાં આવી જવાથી, નિપુછ્યા જેમ તેમ કરીને દરિયાકાંઠે પહોંચ્યા. અને ત્યાંના ગામડાના નાયકને આશરે રહ્યો. k ત્યાં કાઇ એક દિવસે ધાડ પડી, તે ઠાકારને જ મારી નાંખ્યા. ઠાકારના દિકરા ’’ સમજીને નિપુણ્યાને પેાતાની પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે ખીજા પક્ષી પતિએ તે જ પલ્લીના વિનાશ કર્યાં. ત્યાર પછી તેઓએ પણ દુર્ભાગી છે” એમ સમજી કાઢી મૂકયો. 66 એ રીતે, ચારના ઉપદ્રવ, પાણીના ઉપદ્રવ, અગ્નિના ઉપદ્રવ, પેાતાના અને સામાના પક્ષના ઉપદ્રવ વિગેરે અનેક ઉપદ્રવેા થવાથી કાઢી મૂકવા વિગેરેથી નવસે` નવાણું જુદે જુદે ઠેકાણે મહાદુ:ખ પામ્યા. એક વખત મોટા જંગલમાં પરચો ધરાવતા રોલક યક્ષના મંદિરમાં પહેોંચ્યા, અને પેાતાના દુઃખા ગાતાં–ગાતાં તેની એકાગ્રપણે આરાધના કરી, જેથી એકવીશ ઉપવાસ થયા બાદ યક્ષ પ્રસન્ન થયા, અને મેક્લ્યા,— ૧૧ “ અરે ભદ્ર ! સાંજે મારી આગળ સેાનાના ચાંલ્લાના પીંછાંથી શાલતા એક મેટા માર નાચ કરે છે. અને રાજ તેનાં પીંછાં પડી જાય, તે તારે એકઠાં કરી લેવાં. ” તેણે ખુશી થઈ તે કેટલાક પીંછાં એકઠા કર્યાં, એમ રાજ પીંછાં લેવાથી, નવસા પીંછા મળ્યા. સા પીંછાં બાકી રહ્યા, ત્યારે, પાપના ઉદયથી તેણે વિચાર કર્યાં, કે “ આ પીંછાં લેવા માટે કેટલા દિવસ સુધી આ જંગલમાં રાકાઈ રહેવું ? માટે સારું' તા એ છે કે, એક જ મૂઠ્ઠીના આંચકાથી બધાં લઈ લઉ. એમ વિચાર કરી, તે દિવસે નાચતા મારના પીંછાં મૂડીના એક જ આંચકાથી ખેંચી લેવા જાય છે, તેવામાં, મેાર કાગડા થઈને ઉડી ગયા. 37 તે પહેલાંના એકઠાં કરેલાં પીછાં પણ રહ્યાં નહીં. “ ધિક્કાર છે મને કે–મે ખાટી ઉતાવળ કરી.” એમ પસ્તાવેા કર્યાં, અને આમ તેમ ફરતાં ફરતાં જ્ઞાની મુનિ મહારાજશ્રીને જોયા. નમસ્કાર કરી, પેાતાના કર્માનું સ્વરૂપ પૂછ્યું. જ્ઞાની મહાત્માએ પણુ પૂર્વ ભવમાં તેણે જે અનુભવ્યું હતું, તે બધું સ્વરૂપે કહ્યું. પછી તેણે દેવદ્રવ્યથી આજીવિકા ચલાવ્યાના દોષનું પ્રાયશ્ચિત્ત માંગ્યું,— મુનિ મહાત્માએ કહ્યું કે-“ વાપર્યાં કરતાં વધારે દેવને આપવું. ” પછી તેણે “ દેવ દ્રવ્યમાં હજારગણું અપાય ત્યાં સુધીમાં પેાતાના નિર્વાહમાં માત્ર જરૂરી વસ્ત્ર, આહાર વિગેરે કરતાં ઘેાડું પણ વધારે ન લેવું. ” એ પ્રમાણે નિયમ લીધા. તે વાર પછી જે જે વેપાર કરે છે, તેમાં તેને ધણું ધન પેદા થાય છે. એ રીતે થાડાક વિસેામાં પૂર્વ ભવમાં વાપરેલા હાર કાંકણીને ખલે દશ લાખ કાંકણી દેવ-દ્રવ્યમાં Page #315 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૫. તાત્વિક ઉભય ફળ, ] ૪. ગુણદ્વાર આપી. એ રીતે દેવ-દ્રવ્યના દેવાથી મુક્ત થઈ અનુક્રમે ઘણું ઘણું ધન પેદા કરીને પિતાના દેશમાં ગયા અને મેટા શેઠ થઈને રહ્યા. ત્યાં ગયા પછી, પિતે બંધાવેલા અને બીજાએ બંધાવેલા એમ સર્વ શ્રી જિનમંદિરમાં અને જ્ઞાનાદિક ક્ષેત્રમાં સર્વ શક્તિથી હમેશાં પૂજા, પ્રભાવના વિગેરે, કરવા-કરાવવાથી, દેવ-દ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરાવવા દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું, એગ્ય અવસરે દીક્ષા લઈ, ગીતાર્થ થયા. ત્યાંથી સવાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણું અનુભવીને, મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ ભોગવીને મેક્ષમાં ગયા.” * એ પ્રકારે, દેવ-વ્યાદિકની રક્ષા કરનારને મળતું ફળ પણ કહેવું. આ રીતે, “આનુષણિક ફળ બતાવ્યું.” આ પરમાર્થ છે. ૨૩, ૨૪ # હવે ઉપસંહાર કરતાં કરતાં ગ્રંથકાર શ્રી તાત્વિક ઉત્તમ ફળ બતાવે છે एवं णाऊण, जे दव्वं वुढि णिति सु-सावया, । કરા-મરોળા ઉત તિ તે જુઓ. | ૨૦ | એમ સમજીને જે સુ-શ્રાવકે દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે ખરેખર વૃદ્ધાવસ્થા, મરણ અને રેગેને અંત કરશે.” ૨૫ વં”—રિ ! ચા* એ પ્રકારે જેનશાસનનું પ્રભાવકપણું વિગેરે જાણીને– જરા, મરણ અને રોગને અંત એટલે કે, “દુઃખના સંપૂર્ણ નાશ રૂપ મોક્ષ” એ અર્થ છે. એ પ્રકારે, જેને શાસનનું પ્રભાવકપણું વિગેરે ઉત્તમ ફળે જાણીને, જે સુ-શ્રાવકે દેવ-દ્રવ્યાદિકની વૃદ્ધિ કરે છે, તે જરા-મરણ અને તેને અંત એટલે કે સર્વ દુઃખોના સંપૂર્ણ વિનાશ રૂપ મેક્ષ પ્રાપ્ત કરશે.” ગાથાને એ ભાવાર્થ છે. ૨૫ ૪. ગુણદ્વાર સમાપ્ત. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૫. દોષદ્વાર * હવે, આગળ જણાવ્યા પ્રમાણે (દેવ-દ્રવ્યાદિકને) વિનાશ કરનારને પરભવમાં પ્રાપ્ત થનારા દેશે બતાવે છે – સેવા-ડટ્ટ--ઘરે નોટ ધંધણ મૂકો, . કમળો વા વિ-મુસિંઘા-ડડટ્ટ-જુ 4. ૨૬ / ઉનમાર્ગની દેશના આપનાર અને શ્રી જિનેશ્વર દેવના શત્રુ, સુનિના શત્રુ અને શ્રી સંઘ વિગેરેના શત્રુની પેઠે દેવાદિ દ્રવ્યનો નાશ કરનાર મૂઢ આત્મા દર્શન (મિથ્યાત્વ) મેહનીય કર્મ બાંધે છે. ૨૬. “રેવા ” તિા થાકથા# દેવાદિ દ્રવ્યને વિનાશ કરવામાં મિથ્યાત્વ કર્મ પ્રકૃતિ ચ”થી=અને બીજી પણ પાપ પ્રકૃતિઓ મૂહોના ફળોથી અજાણ છવ બાંધે છે. ઉન્માર્ગને ઉપદેશ આપનારની પેઠે “અદ્ધિ ગારવ વિગેરેને આધીન થઈને, અથવા દુરાગ્રહને વશ થઈને ઉસૂત્ર પ્રરુપણ કરનારની પેઠે– અથવા જિનેશ્વર દેવ, મુનિ મહારાજ અને શ્રી સંઘ વિગેરેના શગુની પેઠે એ અર્થ સમજવા. + “માયા–પ્રપંચથી મિશ્ર અધ્યવસાયના બળથી દશમેહનીય કર્મને નિકાચિત કરતો આત્મા, તેને બળથી બીજી પણ પાપ પ્રકૃતિ પ્રાયઃ વિશેષ પ્રકારે બાંધે છે.” કર્મગ્રંથમાં કહ્યું છે, કે– સા -ના-- UTIRST રે -રોહિં, રંત-મહું બિન-ખ--સંધ-sp-feગો - | પદ્દ . [ રિ-વિજિત-કર્મ-વિપક-પ્રા ] Page #317 -------------------------------------------------------------------------- ________________ ગાથા ર૭. પાપ કર્મ બંધ ] પ, દષદ્વાર શ્રી જિનેશ્વર પ્રભુ, મુનિ, ચૈત્ય અને સંધ વિગેરેને શત્રુ, ઉન્માર્ગના ઉપદેશથી માર્ગના નાશથી, અને દેવદ્રવ્યને હાનિ પહોંચાડવાથી (ઉપાડી જવાથી), દર્શન મેહનીય કર્મ બાંધે છે.” ૫૬ શ્રી નિશીથચૂર્ણિના ૧૧મા ઉદ્દેશામાં પણ કહ્યું છે, કે “તત્ય दंसण-मोहं अरिहंत-पडिणीययाए । एवम् સિદ્ધ થ તસિં સુ મ संघस्स य पडिणीयत्तं करतो હંસાનો પા” રિા તેમાં, અરિહંત ભગવાનના વિરોધી પણાએ કરીને દર્શનમહ કર્મ બાંધે છે. એ પ્રકારે-સિદ્ધ ભગવંતે, ચત્ય, તપસ્વિ શ્રુતજ્ઞાન, ધર્મ અને શ્રી સંઘથી વિધીપણું રાખનાર દર્શનમેહનીય કર્મ બાંધે છે.” ૨૬ એમ (દર્શનનેહનીય કર્મને બંધ) થાય, તે પણ તેને તેથી નુકશાન શુ?” એવી શંકા ઉઠાવીને, કહેલા અને નહીં કહેલા મોટા પાપે બતાવે છે – રે શ્વ-વિખરે, રિ-વાપ, પથાર કહે, સિંગાપત્ય-અ, ગુરુ-srો વદ-અમર ૨૭ ચૈત્યના દ્રવ્યને વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, જનશાસનની જાહેરમાં નિંદા થાય તેવું કરવાથી, અને શ્રી સાવીજીના ચેથા વતનો ભંગ કરવાથી સમકિત ગુણની પ્રાપ્તિના મૂળમાં જ આગ લાગે છે. * ૨૭ ' અરેજ રિ ! થાક્યા Page #318 -------------------------------------------------------------------------- ________________ ST પષદ્વાર ( ગાથા ૨૭. અનેક મોટા લાગે # દેવ દ્રવ્ય=હિરણ્ય (ધન) સેનું, નાણું વગેરે. તથા, લાકડાં, ઈટે, પત્થર, લેપ્ય પદાર્થ, દેવ દ્રવ્યના પાટ, પાટીયાં, ચંદરવા, વાસણ, દાભડા (પેટી),દી વિગેરે તમામ ઉપકરણે દેવ-દ્રવ્ય કહેવાય છે. તેને વિનાશ કરવાથી સમ્યક્ત્વ ગુણરૂપ વૃક્ષના મૂળમાં આગ લગાડાય છે. એટલે કે-“તેમ થવાથી બળી ગયેલું વૃક્ષ ફરીથી નવપલ્લવિત ન થાય, તેમ સમ્યક્ત્વ ગુણ પણ (નજીકના વખતમાં) ફરીથી ન જાગે.” એ ભાવાર્થ છે. * અહીં રહસ્ય એ છે, કે– દેવાદિ દ્રવ્યને વિનાશ થવાથી ધાર્યા પ્રમાણેની પૂજા વગેરે અનુષ્ઠાને લેપ થાય છે. અને તેમ થવાથી, તેને લીધે જાગ્રત થતે આનંદ, પ્રભાવના અને શાસનની ઉન્નતિને અભાવ થાય છે. અને તેથી, ગુણેમાં થતે વધારે રોકાઈ જાય છે. અને તેથી, મેક્ષના માર્ગમાં વ્યાઘાત-અગવડ ઉભી થાય છે. અને તેથી, કરીને, મોક્ષ મળવામાં વિજ્ઞ પડે છે, કેમકે-કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. શ્રી વસુદેવ હિંડીના* પહેલાં ખંડમાં કહ્યું છે, કે चेइय-दव्वं विणासिअं, ઉના-વિશ્વ-જૂન--ssiરિત-ફિયામા–સિદ્ધિયાસન્મ–સંસળमुभ દિમા-ઝવ વઢ-To णिवाण-लंभा पडिसिद्धा । | * શ્રી વસુદેવહીંડી ના છાપેલા પુસ્તકમાં સુરેન્દ્રદત્તને ઉદ્દેશીને આ પાઠ છે. જે મૂળ ગ્રંથમાં નીચે આપેલ છે. પૃ. ૧૦૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૮. અનેક મોટા દોષ લાગે ] ૫. ષિદ્વારે જ ચतप्पभवा પુર-માધુ-ટ્સ, sai - महिमा-ऽऽगयस्स ___ साहु-जणाओ धम्मोवएसो वि, तित्य-ऽणुसज्जणा य, सा वि तओ વીર-ઝાઇ–દિ दंसण-मोहणिजं कम्मं णिबंधइ, સાર-વેખિન્ન = ” તિ .. જેણે ચૈત્ય દ્રવ્યને વિનાશ કર્યો હોય, તેણે જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીની પૂજા અને દર્શનથી આનંદ પામતા હૃદયવાળા ભવસિદ્ધિક એટલે કે-નજીકમાં મેક્ષમાં જનારા આત્માએને પ્રાપ્ત થતાં, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને મેક્ષની પ્રાપ્તિમાં વિશ્વ નાંખેલું છે, એમ સમજવું. અને જે તેનાથી દેવ અને મનુષ્યની અદ્ધિ મળે છે, અને તેના મહીમાથી પધારતાં સાધુ મહાત્માઓના ધર્મોપદેશને લાભ અને શાસનની ઉન્નતિ થતી હોય છે, તે પણ રેકી દેવાએલી હોય છે. તેથી તે જીવ મેટી સ્થિતિનું દર્શન મેહનીય કર્મ અને અશાતા વેન્દ્રીય કર્મ * એ પ્રકારે શ્રી મુનિ મહારાજશ્રીને વાત કરનાર વિગેરે વિશે પણ ઘટાવી લેવું. ર૭. * ૮ અરે! જો એમ થાય, તે અભવ્ય જીવની જેમ ભવ્ય જીવને પણ ફરીથી સમ્યકત્વ ગુણ પ્રાપ્ત ન થાય ને?” એ શંકા કરીને પ્રસંગથી ક્યા દોષ કરનારની અપેક્ષાએ સમકિત ગુણની પ્રાપ્તિમાં કેટલો વખત લાગી જાય? તે અવધિ બતાવે છે, Page #320 -------------------------------------------------------------------------- ________________ પ. દેશદ્વાર ( ગાથા ર૯-૩૦. સભ્યત્વ ગુણમાં વિશ્વનું માપ, आसायंतो बहुसो अण-त-संसारिओ होइ. ॥२८॥ “શ્રી તીર્થકર પ્રભુ, (જૈન)શાસન, (જૈન) શ્રુતજ્ઞાન, આચાર્ય ભગવંત, ગણધર ભગવંત અને મહા લબ્ધિ રૂપી ત્રાદ્ધિના ધારણું કરનારા મહાપુરુષની વારંવાર આશાતના કરનારે જીવ અનંત સંસારી હોય છે.” વિચાર” રિશ વ્યાખ્યા સહેલી છે. તે પણ– # તીર્થકર=અરિહંત ભગવાન, વિગેરે. એ પ્રમાણે આચાર્ય વિગેરે વિષે પણ સમજવું # દેવાદિ-દ્રવ્યના વિનાશ વિગેરે દ્વારા અને ઉપર જણાવેલાઓની વારંવાર–વગર સંકેચે– આશાતના કરનાર ઉત્કૃષ્ટથી– અનંત સંસારી હોય છે. આ અર્થ છે. + સાંકળના આંકડાના ન્યાયથી અથવા ભીંતના થરેના ન્યાયથી અધ્યવસાયના ઓછા-વધતા પણાને લીધે ઉપર જણાવેલી આશાતનાઓને લીધે ઉતકૃષ્ટપણે અનંત ભલે સુધી ચાલે-તેવી પાપ કર્મોની પરંપરા સમજી લેવી. * તેથી કરીને, સમ્યક્ત્વ અને ઉંચા પ્રકારનું પુણ્ય વિગેરે પ્રાપ્ત થવામાં અનંત કાળ સુધી એ વિઘાત પહોંચે છે. પુણ્યને ઉદય આવવામાં અસંખ્યકાળ સુધી વિવાત થાય છે. અને જાન્યથી બી ઠેકાણે પ્રાયઃ સંખ્યાતા ભવ સુધી વિઘાત પહોંચે છે.” એ પ્રકારે વસ્તુ સ્થિતિ હોય છે. + એ રીતે-ઉપર જણાવેલાઓની આશાતના કરનારા અને શ્રુતજ્ઞાન દ્વારા ઉત્સત્ર બોલનારાનું પણ પ્રાયઃ અનંત સંસારિપણું સમજવું. Page #321 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૯–૩૦. દુષ્ટ વિપાકા ] શ્રી મહાનિસીથ સૂત્રમાં 4 = R तित्थ-गरा -ऽऽईणं मई आसाणं कुज्जा, सेणं બાવ अज्झवसायं पडुच्च, ૫. દાદ્વાર કહ્યું છે, કે— ગા –ડત—ઐશાયિન્તળ, ત્તા” - તીર્થંકર ભગવ ંતા વિગેરેની જે માટી આશાતના કરે છે, તે અધ્યવસાયાને આશ્રયિને યાવત, અનંત સ ંચારિપણું પામે છે.” ( એટલે કે—સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ અને અનંતા ભવ સુધી સમ્યક્ત્વ ગુણુ વિગેરેની પ્રાપ્તિમાં વિધાત પહોંચે છે. પરંતુ “ એકાંતથી અનંત ભવા સુધી જ વિધાત પેટ્ઠાંચે છે.” એમ ન સમજવું) ૨૮ દ ૭૧ ઉપર જણાવેલા દોષ ખરાબર સમજાવવા માટે કેટલાક દુષ્ટ વિપાકા બતાવે છે,— વારિયોતિ, ત્િ-માથું જ, ક–ોના-રૂં, । દુ-નળ-વિરાર, તર્ફે અ-વળવાય જ, તે ફળ. ॥૨૬॥ તળ્યા-લુહા–મિમૂ, ઘાયળ વાળ–વિત્તુળની ૬, । ૬મારૂં –મુહ–ારૂં વિસીમદ્ મુંનમાળો સો. ।। ૨૦ ॥ [એ ગાથાના અર્થના સબંધ છે ] [ શ્રાપ નિત્ય-૨૨૮-૨૨૨] દરિદ્રના કુળમાં જન્મ, દરિદ્રપણુ, કોઢ રાગ વિગેરે રોગા, ઘણા માણસાના તિરસ્કાર, નિંદા, દુર્ભાગ્ય, તરસ, ભૂખ, અસફળતા, શસ્ત્રના થા, ભાર વહન કરવા, ચૂર્ણની માફક છીન્નભીન્ન થવું, એ અશુભ ફળ ભાગવવાના દુઃખા અનુભવે છે. ” “દ્દિન્મ ત્તિ॰ “તુર્ ” ત્તિ. व्याख्या # ભીખ માંગનાર બ્રાહ્મણ વિગેરેના કુળમાં જન્મ. ત્યાં પણ પેાતાને— વૈભવ ન મળવા. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૫. દાષદ્વાર [ ગાથા ૨૬. દુષ્ટ વિપાકા. “ ચ” શબ્દથી ઈચ્છિત ન મળવું, અને સર્વ તરફથી અપમાન થવું, વિગેરે ઢાષા સમજી લેવા. ૧ ઘાતન=તલવાર, ભાલા ઇત્યાદિથી છેદાવું, વાહન=મીઠું, પત્થર વિગેરેના ભાર ખેંચવા, ચૂણુ ન=મધરી વિગેરેથી કુટાવું, “ચ” શબ્દથી દુગતિ, પરવશ પણું, ખીજાને આશ્રયે આજીવિકા મેળવવી, માતા પિતા વિગેરે કુટુમ્બની સંતતિ-પરપરાના ઉચ્છેદ, વિગેરે દોષા લઈ લેવા–સમજી લેવા. # દરેક ભવમાં ભમીને એ પાપના ફળે. વારવાર ભાગવતા તે દેવદ્રવ્યાદિકની આશાતના કરનારા આત્મા વિષાદ પામે છે, વિષાદ વિગેરેથી ગભરાતા-મુંજાયેલા રહે છે, દુઃખી થાય છે. એટલે કે,-ઉપર જણાવેલા દેાષા-ઉલિત થવાથી ઉભરાઈ આવવાથી–પાપ ક્રના મૂળા લાગવવા પડે ત્યારે, તેનાથી ચાલુ રહેતા દુર્ધ્યાનથી હંમેશાં ઘેરાયેલેા રહેતા હાય છે, દુ:ખી દુ:ખી રહેતા હાય છે. #એથી રહસ્ય એ સમજાય છે, કે “પાપ કર્મોના-અનુભાગની—સની– વિચિત્રતાને લીધે દુવિપાકની–દુષ્ટ ફળાની–પરંપરા ચાલવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.” # તેમાં પણુ, સખ્યાત ભવાની પરંપરા ચાલવાનું દૃષ્ટાંત-જેનું આગળ ઉપર વર્ષોંન આવવાનું છે, તે સકાશ શ્રાવક વિગેરેની પેઠે સમજવું. અને અસંખ્યાત ભવ સુધી ચાલનારી દુવિપાકાની પરપરા રૂદ્રદત્તની પેઠે સમજવી. તે કથા આ પ્રમાણે— ભરત ક્ષેત્રમાં સૂર્યપૂર (સૌરીપૂરી) નગરમાં અન્ધક વૃષ્ણિ રાજા રાજ્ય કરે છે. એક વિસે સુ–પ્રતિષ્ઠ નામના કેવળીભગવાન્ ઉદ્યાનમાં સમેાસર્યાં. ઉદ્યાન પાલક એ હકીકત વિજ્ઞપ્તિ પૂર્ણાંક રાજાને જણાવી. તેથી મહેાત્સવ પૂર્વક રાજા ત્યાં ગયા, વિધિપૂર્વક વંદના કરી, ચેાગ્ય સ્થાને બેઠા. શ્રી કેવળી ભગવતે ધદેશના આપી, Page #323 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૯-૩૦. રૂદ્રદત્તની કથા. ] ૫. દાષ દ્વાર ધ દેશના પૂરી થયાં પછી, રાજાએ પાતાના પૂર્વભવનું ચરિત્ર પૂછ્યું. પછી, સુ-પ્રતિષ્ઠ કેવળી ભગવતે અન્વક વૃષ્ણિ રાજાને કહ્યું, કે— ** ભરત ક્ષેત્રમાં અયાધ્યા નગરીમાં અનંત વીર્ય નામે રાજા હતા. તે નગરમાં સુરેન્દ્રદત્ત નામે વણિક–શ્રાવક રહેતા હતા. જે સમ્યક્ત્વ ગુણુ યુક્ત હતા. રાજ દશ દીનારાથી, આઠમને દિવસે ખમણી દીનારેથી, ચૌદશને વિસે ચા-ગણી દીનારાથી અને અઠ્ઠાઈ વિગેરેમાં તેથી પશુ વધારે દીનારાથી જિનેશ્વર ભગવંતેાની પૂજા કરે છે. અને દાનશીલ વિગેરેની ઉત્તમ ટેવા ધરાવે છે. જેથી, સર્વત્ર આબદાર તરીકે પ્રતિષ્ઠિત થયેલ છે. એક દિવસે શેઠે પૂજા માટે બાર વરસ સુધી વાપરી શકાય તેટલું ધન પેાતાના પ્રિય મિત્ર રૂદત્ત નામના બ્રાહ્મણને આપીને, જળ માગે દેશાન્તર ગયા. તે બ્રાહ્મણે જુગાર વિગેરે વ્યસનાથી અંગત ઉપયાગમાં તે ધન વાપરી નાંખી (ચારાની) પલ્લીમાં દાખલ થયા. કાઈ એક વિસે તેમાંથી નીકળીને ગાયાનું ધણુ લઈ જતાં કાટવાલે તેને ખાણાથી ધાયલ કર્યાં, તે તે મરી ગયા. અને તે ક્રના પ્રભાવથી સ ંવેધે કરીને એટલે કે સાતમી વિગેરે નરકમાં અને આંતરે આંતરે મત્સ્ય વિગેરે તિય`ચના ભવામાં ભમ્યા. તેના ભવાના સંવેધના કાઠે નીચે પ્રમાણે છે,— નારકગતિ તિય ચગતિ ૭ મી નારક ભવ ૨ ને ૩ ને ૪ થા ૫ મા દો ૭ મા ૮ મા ૯ મા ૧૦ મા ૧૧ મા ૧૨ મા ૧૩ મા ૧૪ મા ૧૫ માં ૬ ઠ્ઠી નારક ૫ મી નારક ૪ થી નારક ૩ જી નારક ૨ જી નારક ૧ લી નારક મત્સ્ય સિંહ સાપ ૭૩ વાઘ f ગરુડાદિ ભુજપરિસપ મનુષ્યભવ G ત્યાર પછી ધણા કાળ સુધી ત્રસ અને સ્થાવર યાનિએમાં ભમ્યા. ૧૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૫. દેષ દ્વાર [ ગાથા ૨-૩૦, રૂદત્તની કથા, ત્યાર પછી કુરૂક્ષેત્રનાં ગજપુર નગરમાં કપિલ બ્રાહ્મણને ઘેર તેની અનુદ્ધરા નામની પત્નીના ગર્ભમાં અવતર્યો. તે વખતે બાકી રહી ગયેલા પાપના પ્રભાવથી પિતા મરી ગયા, અને જન્મ સમયે માતા પણ મરી ગઈ અને લેકેએ “ગૌતમ” એવું તેનું નામ રાખ્યું. તે વાર પછી, માશીએ બહુજ મુશ્કેલીથી મેંટે કર્યો. જુવાનીમાં આવતાં આવતાં તે આહાર માટે ઘેર ઘેર રખડતાં ભોજન પણ ન મળવાથી શરીરે ઘણે જ દુબળ થઈ ગયો. ૧૭ એક વખત સમુદ્રસેન નામના મુનિ મહાત્માને આહાર વિગેરેથી સત્કાર અને સન્માન પામતા જઈ, તેમની પાસે તેમની કૃપા મેળવીને, તેણે દીક્ષા લીધી. અનુક્રમે શાસ્ત્રના પારગામી થઈ મનનાં ભાવથી પણ સાધુ થયાં તેના ગુરુ મધ્ય રૈવેયક દેવલોકમાં અહમિન્દ્રદેવ થયા અને તે પણ આચાર્યપદ પામીને મુનિઓ અને શ્રાવકેથી પૂજાતા મધ્ય દૈવેયક દેવલોકમાં તપના બળથી દેવ થયાં. ૧૮ ત્યાંથી અવીને અહિં યદુવંશમાં અન્ધક વૃષ્ણિ નામે તમે રાજા થયાં છે. ૧૯ હવે આજ ભવમાં સંયમ ગ્રહણ કરીને તમે મેક્ષ પામશો.” એ પ્રમાણે દિગમ્બર-આચાર્ય કૃત હરિવંશ પુરાણમાં અને વસુદેવ હીંડીના પ્રથમ ખંડ [મુ. પુ. પૃ. ૧૧૨]માં છે. * જૈનેતરે પણ એ પ્રમાણે દેષને સંભવ કહે છે. પુરાણ વિગેરેમાં– " देव-द्रव्येण या वृद्धि गुरु-द्रव्येण यद् धनम् , । तद् धनं कुल-नाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥१॥ [ નિ-ચે ૨૩૩ ] દેવ દ્રવ્યથી ધનમાં જે વધારે થાય છે, અને ગુરુ દ્રવ્યથી જે વધારે મળે છે, તે ધન કુળના નાશ માટે થાય છે.” ૧ વૃદ્ધિસમૃદ્ધિ કુળના નાશ માટે કુળના ઉછેર માટે થાય છે. ૧ આ લોકનું તુચ્છ ફળ બતાવ્યું. અને તે દેવ દ્રવ્યાદિકને ખાનારે મહાપાપને લીધે મેલા મનવાળે હેવાથી, મરીને નરક દુર્ગતિની પરંપરા પામે છે. ૨ આ રીતે પરલોકમાં મળતું ફળ બતાવ્યું. * એ જ પુરાણમાં પણ મોટા દેશે બતાવ્યા છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૧ ૨ ગાથા ૨૯-૩૦. અન્યના શાસ્ત્રોના પ્રમાણે. ] દ્વાર “કમ-જે ના મર્તિ કુત, ઃ -તૈf. I -પા પાન્તિ અમારો ન હોત. / ૨I [ શાસ-ત્રિ-૨-૩૦ ] પ્રાણ કંઠમાં આવે તે પણ–એટલે કે મરણ આવી પડે તો પણ, દેવ-દ્રવ્ય લેવામાં બુદ્ધિ ન રાખવી. કેમકે–અગ્નિથી બળી ગયેલા વૃક્ષે નવપલ્લવિત થાય છે, પરંતુ દેવ-દ્રવ્યના ભક્ષણથી બળી ગયેલે નવપલ્લવિત થતો નથી.” પ્રભાવ=દેવ દ્રવ્ય અથવા “લોકમાં પ્રસિદ્ધ જનસમુદાયે એકઠું કરેલું સાધારણ દ્રવ્ય, કે જેને જાતીય દ્રવ્ય પણ કહેવામાં આવે છે.” અગ્નિદગ્ધ અગ્નિથી બળી ગયેલા વૃક્ષે પાણી સિંચવા વિગેરેથી ઉગે છે નવપલ્લવિત થાય છે. પરંતુ પ્રભાસ્વ એટલે દેવ-દ્રવ્ય વિગેરેને વિનાશ કરવાના ઉગ્ર પાપ રૂપી અગ્નિથી બળેલે મનુષ્ય મૂળથી બળી ગયેલા ઝાડની પેઠે નવપલ્લવિત થતો નથી. ભાવાર્થ એ છે, કે-“પ્રાયઃ હમેશાં દુઃખી રહેવાથી ફરીથી નવપલ્લવિત થતું નથી. ૨ * હવે, ઉપર કહેલા અને નહિં કહેલા ખાસ મેટાં પાપ બતાવે છે – “અમા, બ્રહ્મ-હત્યા ર, ચ ર યલ્ ધન, . પુર–પની, તેવદ્રવ્યું, હવ-રથમ પતિત છે રૂ . ” -દિન-૨-૩ ] “પ્રભા-દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રીનું ધન, ગુપત્ની, અને દેવ-દ્રવ્ય, સ્વર્ગમાં હોય તેને પણ નીચે પાડે છે, એટલે કે દુર્ગતિમાં લઈ જાય છે. ૩” # દિગમ્બર સંપ્રદાયના ગ્રંથમાં પણ એ પ્રમાણે કહ્યું છે, કે “વાં ળિ––ssીનાં મir - -રમ, . નિર-મક્ષ જૈવ તુર- બન્મ-જન્મનિ. / I “વાં વાવ–ડન પત, સુપયા વા કૃતિ , . मूर्ध्नि वा पतितं वज्र, न तु देव-स्व-भक्षणम् ॥२॥ જ્ઞાતિ બિન-નિચ-સાણા–ssીન પ .. હવ્ય –- પતિ-વા, રૂ. ક્ષણવાર દુઃખ આપનાર ભયંકર ઝેર વિગેરે ખાવું સારું, પરંતુ ભવભવ દુઃખ આપનાર નિર્માલ્યનું ભક્ષણ કરવું સારું નથી. ૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૫. દેષ દ્વાર, [ ગાથા ૩૧-૩૨, વિપાકે. દાવાનળમાં પડીને સળગી મરવું સારું, ભુખે મરી જવું સારું, મસ્તક ઉપર વજ પડે તે ય સારું, પરંતુ દેવ-દ્રવ્યનું ભક્ષણ કરવું જરા પણ સારું નથી. ૨ માટે, મહાપાપનું કારણ ભૂત અને દુર્ગતિ આપનાર જિન–દેવ દ્રવ્ય, નિગ્રંથ ગુનું દ્રવ્ય અને શાસ્ત્ર વિગેરેનું એટલે કે જ્ઞાન દ્રવ્ય જાણ્યા પછી લેવું નહીં.” ૩ * એ પ્રકારે આ ભવમાં અને પરભવમાં થતાં દે બતાવ્યાં. આ પ્રમાણે આ બે ગાથાઓને ભાવાર્થ છે. ૨૯-૩૦ દેવ-દ્રવ્યની ચેરીના ધનમાંથી ગ્રહસ્થ પિતાને માટે પણ આહાર બનાવેલ હાય, તે પણ સાધુને ન કલ્પ. તેના કારણે સ્પષ્ટ સમજાવવા માટે પ્રાયઃ આ ભવને લગતે દેષ વ્યવહાર ભાષ્યની ત્રણ ગાથાથી સમજાવે છે,– चेहय-दव्वं विभज्ज, करिज कोई अ नरो सय-टाए, । समणं वा सोवहिअं विकिज संजय-ऽट्ठाए. ॥३१॥ [ -દિન-૨-૨૨૨ ] ચારેલા દેવ-દ્રવ્યમાંથી જે ભાગ પોતાને મળે છે, તેમાંથી કેઈ મનુષ્ય પોતાને માટે આહાર બનાવે, અને તે આહાર, અથવા ઉપાધ સહીત સાધુને વેચે, અને તેના વસ્ત્રાદિક, સાધુને માટે આપે,–૩૧ “ o” ત્તિ + ચૈત્ય દ્રવ્ય ચાર સમુદાયે ચેરીને તેમાંથી પિતાના ભાગમાં આવેલા ધન વડે કરીને કઈ પણ માણસ પિતાને માટે લાડુ વિગેરે તેમાંથી તે આહાર વિગેરે સાધુને આપે, અથવા જે પિતાને માટે ઉપધિ સહિત સાધુને વેચે અને તેમાંથી પ્રાસુક વસ્ત્ર વિગેરે સાધુ વિગેરેને આપે, (આગળ સંબંધ છે). ૩૧ एआ-रिसम्मि दव्वे समणाणं किंण कप्पए वेत्तुं । વેદ-વેદ વર્ષ સુ-વિહિમા. ને ફ૨. [ શરૂ-નિ-ર૦-૨૨૨ ] આવા-દ્રવ્ય કરીને પોતાને માટે જે બનાવેલું હોય, તે સાધુને ગ્રહણ કરવું કેમ ન કપે ? Page #327 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ગાથા ૩૩. સાઇથી ન લેવાય. ] પદેષ દ્વાર દેવ-દ્રવ્યથી કરેલું હોય અને સુ-વિહિત સાધુના વેચાણથી આવેલા ધનમાંથી કરેલું હોય, તે (સાધુને લેવું કપે નહીં). ૩૨” # એવા દ્રવ્ય કરીને પોતાને માટે જે કરેલું હોય, તે સાધુઓને લેવાને કેમ ન કલ્પે? # આચાર્યશ્રી કહે છે, કે જે દેવ-દ્રવ્ય કરીને અને જે સુ-સાધુના વેચાણના ધન કરીને પિતાને માટે કરેલું હોય, તે આપવામાં આવે, તે તે કલ્પ નહીં. ૩૨ “તેમાં શું કારણ છે?” એમ પુછવામાં આવે, તે જવાબ એ છે, કે— तेण-पडिच्छा लोए वि गरहिआ, उसरे किमउंग ! पुणो ?। चेइय-जइ-पडिणीए जो गिलइ, सो वि हु तहेव. ॥३३॥ [ -નિ-૨-૨૨૨] ચેરે ચેરી કરીને લાવેલું છે,” એમ જાણવામાં આવે, તે તે લેવું દુનિયામાં પણ નિંદનીય ગણાય છે, તે પછી, લકત્તર મા (જેનશાસન)માં નિંદનીય ગણાય, તેમાં તે પૂછવું જ શું? જે દેવ અને મુનિના શત્રુનું લે, તે, તે પણ તે જ સમજ. ૩૩ “તેણ૦” ત્તિના ચારે આણેલું એટલે કે, “ચાર ચોરી કરીને લાવે છે.” એવું માલુમ પડે, તે દુનિયામાં પણ નિંદા પાત્ર ગણાય છે. તે લેકેર માર્ગમાં તો પૂછવું જ શું? “તે વિશેષ પ્રકારે નિંદનીય જ હોય છે.” * તેથી દેવ અને મુનિના શગુના હાથમાંથી જે લે છે, તે પણ તેવે . એટલે કે, દેવ અને મુનિને શત્રુ જ હોય છે. શ્રી સંઘ કુલકમાં કહ્યું છે, કે– “जो साहज्जे वट्टइ आणा-भंगे पवट्टमाणाणं, । मण वय-काएहिं, समाण-दोसं तयं विति. ॥ -નિરા-, યાજ્ઞા-મા-તુરવાત ” Page #328 -------------------------------------------------------------------------- ________________ ૫. દોષ દ્વાર [ ગાથા ૩૪-૩૫-૩૬. આજ્ઞા ભંગ વિ. દા. આજ્ઞા ભાંગવામાં જે લેકે પ્રવર્તમાન હોય છે, તેને મનથી, વચનથી ને કાયાથી જે કઈ સહાય કરે છે, તેને પણ સરખા દેષિત ગણાવેલા છે. કેમ કે તે આજ્ઞાને ભંગ કરવામાં રુકાવટ ન કરનાર હોવાથી, તે પણ આજ્ઞાનો ભંગ કરનાર ગણાય છે.” ૩૩ શ્રી શ્રાદ્ધ દિન કયની ગાથાએ કરીને એ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે – चेइय-दव्वं गिह्नित्तुं, भुंजए, जो उ देइ साहणं, । તો આ I-અપ-ડવત્થ કાવ &િતો વિ તો વિ. રૂઝા [ શ્રાદ્ધ-હિન-જો-રૂર ] દેવ-દ્રવ્ય લઈને જે તે ખાય, અને સાધુને જે આપે, તે આપનાર અને લેનાર પણ આજ્ઞાભંગ અને અનવસ્થા દેશ પામે છે. ૩૪ * ત્યાદિ દ્રવ્ય લઈને જે પિતે ઉપયોગ કરે છે અને બીજા સાધુને તે આપે છે, તે લેનાર સાધુ બીજા સાધર્મિક સાધુને આપે તે તે લેનાર પણ, ૧ નિષેધ કરેલી આચરણું રૂપ ભગવાનની આજ્ઞાને ભંગ કરે છે. ૨ અનવસ્થા દેષ એટલે કે બીજાઓની શ્રદ્ધા ઢીલી કરવા રૂ૫ દેષ લગાડે છે. ૩૪ શ્રાદ્ધ-દિન-કૃત્યની ટીકામાં આપેલી ગાથાઓ વડે અહિં પ્રસંગથી બીજા પણ દેશે બતાવે છે – एकेण कयम-s-कजं, पुणो वि तप्-पच्चया कुणइ बीओ, । સોયા-વહુ, પા- ટુકો સંયમ-તવા. રૂ. [ -નિ-જાત્રે ૨૨ . ૨૭૩ ]. એક માણસ અપકૃત્ય કરે, તે તેના ઉપરના વિશ્વાસથી (દેખા-દેખીથી) બીજો માણસ પણ-અપકૃત્ય કરે છે. (કેમ કેમાનવ) શાતાબહેલ છે (એટલે કે-ગમે તેમ કરીને સુખ અથવા આરામ ઇચ્છતા હોય છે,) (તેથી,) સંયમ અને તપની પરંપરાનો ઉચ્છેદ થાય છે. ૩૫ + ૩ અનાચાર જેવાથી બાળકે વિગેરેને પણ ખરાબ પ્રવૃત્તિની પરંપરા રૂપથી પ્રસંગ દેષ લાગે છે.” એ ભાવાર્થ છે. ૩૫ નો ન–વા જ કુળ બિછ–હિદ તો [g] વિ છે મને? वड्ढेइ अमिच्छत्तं परस्स संकं जणेमाणो. ॥ ३६॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૭, ત્રણ વિરાધનાઓ.] . દેષ દ્વાર જે માણસ (વસ્તુ સ્થિતિ) જેમ હોય તેમ-બરાબર કહે નથી, ખરેખર તેના જે બીજો કેણ મિથ્યા દષ્ટિ હેઈ શકે?” (કેમ કે-) બીજાના પણ મનમાં શંકા ઉત્પન્ન કરીને ય તે મિથ્યાત્વને વધારે છે.” ૩૬ “ગો ન રિા . # ૪ “અનાચારમાં આચાર બુદ્ધિ થવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય જ.” એ અર્થ છે. ૩૬ संजम-अप्प-पवयण-विराहणा-संभवो वीहं णेओ। पवयण-हेला वि. तओ अवणेओ तस्स संसग्गो. ॥ ३७॥ “સંજમની વિરાધનાનો સંભવ, આત્માની-પિતાર્ન-વિરાધનાનો સંભવ અને શાસનની આશાતનાનો સંભવ પણ અહીં જાણો. અને શાસનની નિંદા પણ થાય છે. તેથી (દુરાચારીનો) સંસર્ગ પણ છેડી દેવો જોઈએ-ન રાખવું જોઈએ. ૩૭ * ત્તિ .. # ચિત્ય વિગેરેના દ્રવ્યના ભક્ષણથી ત્રણ પ્રકારની વિરાધનાને સંભવ થાય છે.# ૫ સંયમ વિરાધના– અન્યાયથી મેળવેલા ધનથી બનાવેલી વસ્તુ લેનારને તેણે કરેલા અસંયમની અનુમોદના રૂપ (સંયમની) વિરાધના તે ચેકૂખે ચેખિી સમજાય તેમ છે. કેમ કેતેમ થવાથી સ્વીકારેલા વતને લો થવાને દેષ લાગે છે. શ્રી સંઘ કુલકમાં કહ્યું છે, કે“મા-માં રમ-થા હિંતિ કે તુણિજિવાઈ ! -વિદિ-ગgોગા હિં પ ગ દોરૂ – વો. | ૩૮ તીર્થકર ભગવંતની આજ્ઞાને ભંગ થતો જાણને જે લેકે ચૂપ રહે છે, તે લકે અવિધિની અનુમોદના કરનારા બની રહેવાથી, તેઓના વ્રતને પણ લોપ થાય છે.” ૬ આત્મવિરાધના– શત્રુ રૂપ દેવતાઓ વગેરેથી છલના થવા રૂ૫(ગાંડપણ વિગેરેથી) આત્મવિરાધના (એટલે કે પિતાને હરકત પહેચે છે, તેમ) થવાનું જાણીતું છે. કેમ કે-અરિહંત ભગવાનની આશા તરફ દુર્લક્ષ્ય રાખીને પ્રમાદ, અપવિત્રતા અને વસ્તુના સ્વભાવને લીધે અપવિત્ર દુષ્ટજને ઉપર શાકિનીની નજરે પડે છે, તેવી રીતે તે શત્રુ દેવતાઓની શક્તિ રકાતી નથી, પરંતુ અસરકારક બને છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૫. દેશ દ્વાર [ ગાથા ૩૭, ત્રણ વિરાધનાઓ શ્રી વ્યવહાર ભાષ્યના ૧૦ મા ઉદ્દેશામાં કહ્યું છે, કે – “વા * તિ-અને-” રાજાની જેમ તીર્થકર ભગવંત છે.” ઈત્યાદિ ગાથાની વૃત્તિમાં“જે સાવ ના સ્થાનીયા राज-स्थानीयस्य तीर्थ-कृतः નાણાપनाऽनुपालयन्ति, प्रान्त-देवतयाऽपि छल्यन्ते, अपराधिन इव दण्डयन्ते. " इति ६ “પ્રજાસ્થાનીય જે સાધુઓ રાજસ્થાનીય તીર્થકર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી, તે પ્રાન્ત દેવતાઓએ કરીને છળાય છે–એટલે કે અપરાધિની માફક દંડિત કરાય છે.” + ૭ અને પ્રવચન વિરાધના– જૈન શાસનના મૂળ આધારભૂત મુનિ અને ચિત્ય ઉપર ઉપદ્રવ કરીને “ત્તા તથ૦ ” કૃતિ-જાથા-સૂ, – हु घोसणं सुत्तं, मिच्छा यऽ-सज्झाओ, થળ-ધન, નવ નાના-sst. / H. અર– રાગ રુવ તીર્થ , વન-વા ફુવ«ાધવ, ઘોષળમિવ વિના-ઇsણા; રત્ન-ધનાનીવ શાન-ssીનિ ! %િ ૨, ये साधवः-डे० ભાવાર્થ-તીર્થકર ભગવાન તે રાજા સમાન છે. આ ગાથાની ચૂર્ણિમાં છે, સુત્ર એ રાજાની ઘણું સમાન છે. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય વિગેરે મિથ્યા પ્રયાસ ૫ ઘોષણાને ભંગ છે. અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે.” અહિં, “રાજ સમાન તીર્થંકર ભગવાન છે. અને સાધુઓ તેના તાબાના સમાન છે. શ્રી જિનાજ્ઞા રાજાની ઘણું સમાન છે. અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે.” વળી, જે સાધુઓ-૩૦ Page #331 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૮, દુષ્ટ સંગ ન કરવો. ] પ. દેષ દ્વાર ચેરીના ધનને ટેકો આપવાથી, જેને શાસનની વિરાધના થતી હોવાનું સ્પષ્ટ રીતે જ સમજી શકાય તેમ છે. ૭ + ૮. ન શાસનની નિંદા થાય છે એ પ્રમાણે “લક વિરુદ્ધ કાર્ય કરનારા હોવા છતાં સર્વજ્ઞના પુત્ર તરીકે પિતાને ગણાવીને લેકેને ઠગનારા જેનેનું દર્શન નકામું છે, માટે તેની સામે ન જેવામાં જ કલ્યાણ છે. કારણ કે–તેઓ સ્વપ્નામાં પણ સદાચારની ગંધ ય જાણતા નથી.” એ વિગેરે આ લેકના પણ મોટા-મોટા દોષને સંભવ હેવાથી, ઉપર જવેલા દુરાચારવાળા હોય, તેનો સંસર્ગ–પરિચય-છેડી દેવું જ જોઈએ. ભાવાર્થ એ છે કે – વિવેકી પુરુષેએ સત્સંગ જ કરે જઈએ.” # એ ઉપરથી સમજવાનું એ છે, કે–સાધુ અને ચિત્યાદિના વેચાણ અને ચેરીમાંથી મળેલાં દ્રવ્ય વિગેરેના ભેગે કરીને ગ્રહસ્થ માટે તે ખુલે ખુલે અનાચાર છે જ. તવ એ છે, કે–ચેરી કરીને લાવેલા તેના ધનને ભેગા કરવાથી તે પ્રસ્તાર કરીને પ્રાયશ્ચિત્ત વિધિ સંભવે છે. એટલે કે-પ્રાયશ્ચિત કરવું પડે તેમ હેાય છે.૩૭ # હવે, જુદી જુદી જાતના ફળે બતાવવા દ્વારા તે સત્સંગને જ વિશેષ રીતે સમજાવે છે, ववहार-सुद्धी धम्म-मूलं साहूण संगया. । [ શ્રાદ-વિ-લે ના. ૧૮ ] “સાધુઓથી સંગત વ્યવહાર શુદ્ધિ ધર્મનું મૂળ છે.” મોહની મંદતાને લીધે ચગ્ય કામેની ટેવ પડવાથી, સાધુઓથી સંગત=એટલે કે–આર્યસંગથી માન્ય કરાવેલી (અર્થાતશિષ્ટ પુરુષોએ માન્ય કરેલી). વ્યવહારની શુદ્ધિ ધર્મનું મૂળ છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ પ. ઢાષ દ્વાર [ ગાથા ૩૯-૪૦. વ્યવહાર શુદ્ધિ વિગેરે. હવે, તેની પ્રક્રિયા–વ્યવસ્થા-અઢી ગાથાઓ દ્વારા સમજાવવામાં આવે છે— ववहारेण सुद्धेणं अत्थ- सुद्धी जओ भवे ॥ ३८ ॥ अत्थेणं चेव सुद्धेणं आहारो होइ सुद्धओ, । आहारेणं तु सुद्धेणं देह-सुद्धी जओ भवे ॥ ३९॥ सुद्धेणं चिव देहेणं धम्म - जोगो य जायइ, । ન નં ફ્ ચિં તુ, તે તે તે સ–રું આવે. ॥ ૪૦ ॥ શ્રાદ-વિઘ્ન-હસ્થે ૨, ૨૬૦, રૈદ્દ૨ ] “ કેમ કે-શુદ્ધ વ્યવહારે કરીને અર્થ શુદ્ધિ થાય છે. શુદ્ધ ધને કરીને શુદ્ધ આહાર થાય છે, અને શુદ્ધ આહારે કરીને શરીર શુદ્ધિ થાય છે. ૧ કેમ કે-શુદ્ધ શરીરે કરીને ધમ નો ભેગ મળે છે. તેથી, તે, જે જે કામેા કરે છે, તે તે તેના કામેા સફળ થાય છે.” ૩૮, ૩૯, ૪૦ “ અત્યં॰” ત્તિ, “મુઢેળ ” ત્તિ, ન્યાયા– સહેલી છે. પરંતુ,— # ધયાગ એટલે વિધિના યાગ. # લૌકિક અને લેાકેાત્તર માગમાં વિધિના ચેાગે કરીને જે જે કામ કરે છે, તે તે તેના કામ સારા ફળની પરપરા આપનારા થાય છે. ૩૮, ૩૯, ૪૦ # તેની વિરાધિ-ખરાબ સેાખત–વિષે હવે સ્પષ્ટીકરણ કરીને સમજાવે છે,—— ૧ ઞળફ્રા, અ-રું ોફ, બં બં શિષ્ય તુ મો રે.। વવહાર–સદ્ધિ-ફિલ્મો ધર્માં વિતાવત્ સર્ચ. ॥ ૪o ॥ [ શ્રાદ્ધ-નિત્યે પ.૬૨] “ તેનાથી વિરુદ્ધ વર્તન કરવાથી એટલે કે દોષવાળાનો સંસગ રાખવાથી, તે જે જે કામ કરે, તે નિષ્ફળ જાય છે. માટે વ્યવહાર શુદ્ધિથી રહિત હાય, તે ધમની અને પેાતાની નિદા કરાવરાવે છે. ૪૧ 66 अण्णहा० * ત્તિ । વ્યાખ્યા # અન્યથા એટલે દોષવાળાના પરિચયથી, # વ્યવહાર શુદ્ધિ રહિત શ્રાવક વિગેરે જે જે કામ (કરે છે) તે તે-ધારેલું ફળ આપતું નથી, અથવા ઉલ્લં ખરામ–ફળ આપનારું’ થાય છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૨-૪૩. પિતાની અને ધર્મની નિંદા કરે છે.] ૧. દેશ દ્વાર ૮૩ તેને ભાવાર્થ એ છે, કે – તેમાં અવિધિને વેગ હોય છે, તેથી એમ બને છે. (આ માટે આઠમી ગાળમાં આપેલી ઉપદેશપદની ત્રણ ગાથાને ભાવાર્થ વાંચ.) * તેમ કરવાથી–આ માણસ ધર્મની ઉત્તમ ક્રિયાને અને પોતાને-બાળકો દ્વારા પણ નિંદાવે છે. ૪૧ - * “એમ થાય (પિતાની અને ધર્મની નિંદા કરાવાય) તે શું નુકશાન થાય?” તેને જવાબ આપે છે, "धम्म-खिसं कुणंताणं अप्पणो वा परस्स वा । -વોહી પરના શોરૂ.” માલિશં, ને ૪૨ [ જાદ-વિ- ભા. ૨૩ ]. ધર્મની નિંદા કરાવનારાઓને પિતાને અને બીજાને પણ મહા અબાધિ પ્રાપ્ત થાય છે.” એમ સૂને વિષે પણ કહ્યું છે. દર “જન્મ રિા વ્યાકથા# એમ અજાણપણું વિગેરેમાં રહીને પણ ધમની નિંદા કરતા અને કરાવનારાઓને ભવાંતરમાં ઘટતી રીતે સંભવ પ્રમાણે મહા અબાધિ પ્રાપ્ત થાય છે. * “ઉપલક્ષણથી, ધર્મની નિંદાના કારણે કરીને ઘણે ભાગે દુર્ભાગ્ય, દુઃખી સ્થિતિ, વ્યાધિ અને દુર્ગતિ વિગેરે દેશની પરંપરાને સંભવ થાય છે.” એમ સૂરમાં એટલે કે- છેદ સૂત્રમાં તેના ભાષ્ય વિગેરે શાસ્ત્રોમાં પણ કહ્યું છે. ૪૨ - # ઉપર નહીં જણાવેલા બીજા પણ દુષ્ટ સંસર્ગો છોડવાનું પ્રસંગથી હવે જણાવે છે – ગુમારિ રેસ- -મા-ss1 [-sz] ૪ માળ . पासंडि-मिलवाणं संसग्गं धम्मिओ चयइ. ॥४३॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૫. દેષ દ્વાર [ ગાથા ૩, તજવા ગ્ય સંસર્ગ “જુગારી, વેશ્યા, ચેર, ભ્રષ્ટાચારી વિગેરે કુ કર્મો કરનારાઓને તથા પાખંડી અને નિહુનને સંસર્ગ ધાર્મિક પુરુષ કરતે નથીતજી દે છે. ૪૩ “ગુગરિ” ત્તિઓ થાક્યા+ જુગારી, વેશ્યા, ચાર અને ભ્રષ્ટાચારી વિગેરે લૌકિક અને લેકેત્તર સદાચારથી ભ્રષ્ટ થયેલા-જ્ઞાતિ બહાર અને પાસ ત્થા વિગેરે, દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારા, આદિ શબ્દથી નટે, નાચનારા, લુંટારા, શિકારી, કસાઈ, મચ્છીમાર વિગેરે સમજી લેવા. પ્રાકૃત ભાષાને લીધે આકાર થયું છે. (અg-ssa-sઈવિ-“માss ”). * દુષ્કર્મ કરનારા=સંસાર વધારે તેવા અનેક દુષ્ટ કામ કરનાર પામર (હલકી કક્ષાના ચેર, લુંટારા વિગેરે) લેકેને– # પાખંડી=બોદ્ધ વિગેરે, # નિહનવ–શાસ્ત્રો અને છત વ્યવહારમાં કહેલા અનુષ્ઠાન કરવા છતાં, સ્વછંદતા પૂર્વક ઉસૂત્ર બેલનારા એટલે કે-સૂત્ર વિરુદ્ધ બેલનારા–એટલે કે ઘેણે ભાગે બહારથી સારા દેખાતા દ્રવ્ય સાધુઓ, એટલે કે-ખરા સાધુ પણ વિનાના, આથી કરીને, “હુંપાક અને સ્તનક વિગેરે નિષ્ફ નથી.” એમ નક્કી થાય છે (2) + એ સર્વને– સંસર્ગઃસંવાસ, સહભેગ, આલાપ–સંલાપ અને પ્રશંસા વિગેરે રૂપ સંસ્તવ એટલે કે–પરિચય. શ્રી ચંદ્રકુમારની જેમ ધામિકે=શ્રાવકે વિગેરે છેડી દે, છોડી દે છે (રાખતા નથી). # કથા આ પ્રમાણે છે કુશસ્થલ નગરમાં પ્રતાપસિંહ રાજા છે. સૂર્યવતી રાણી છે. મિથાદષ્ટિ, ભ્રષ્ટાચારી અને નિદિત કુળવાળા વિગેરે લોકેની સેબત નહીં રાખનાર, પરેપકારમાં તત્પર, ભાગ્યશાળી, શ્રી અરિહંત ભગવંતને ભક્ત, સારે-સમજદાર, વિવેકી, ન્યાયપ્રિય, દાનાદિક ધર્મ આચરવામાં સદા કુશળ એવો શ્રી ચંદ્રકુમાર નામે તેઓને પુત્ર હતો. Page #335 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૩. તજવા પામ્ય સંસર્ગ. ] પ. દેષ દ્વાર ૮૫ દેગુંદકી દેવાની માફક ચંદ્રકળા વિગેરે પિતાની સ્ત્રીઓ સાથે વિષય સુખ ભોગવતો ભગવતો વખત પસાર કરતો હતો. એક વખત, તે પોતાના ભાગ્યની પરીક્ષા કરવા પિતાની આજ્ઞા વિના જ જુદા-જુદા દેશમાં ફરતા-ફરતા વનમાં મદસુંદરી સાથે વિવાહ કર્યા પછી અનુક્રમે સિદ્ધપુર નગરે પહોંચે. તે નગરમાં, શ્રીષભદેવ પ્રભુના દેરાસરમાં વંદન કરવા માટે ગયે. ત્યાં, તેણે, નિસ્તેજ મેઢાવાળા, ક્ષીણું સંતાનવાળા, સુગ વગરના (તોછડા), નિર્ધન એવા ત્યાંના નાગરીકને જોઈને, પોતાની બુદ્ધિથી દેવદ્રવ્યના વિનાશની શંકા તેના મનમાં થઈ, અને (તે ઉપરથી) પૂજારી વિગેરેને શહેરનું સ્વરૂપ પૂછયું. ત્યારે તેઓ એ કહ્યું, કે – “હે! ભાગ્યવંત પુરુષ! પહેલાં તે આ શહેરમાં અદ્દભુત મહિમા ધરાવતા શ્રી ત્રકષભદેવ પ્રભુના ચતુર્મુખ દેહરાસરમાં યાત્રા કરવા માટે સર્વદિશાઓમાંથી આવેલા લેકેએ દેવ-ભંડાર ખૂબ વધાર્યો હતો. સંધ ગયા પછી અહિંના દરેક લેકેએ એકઠા મળીને, તે ધન વહેચી લઈ ઘર વિગેરેમાં–અવિધિથી-વાપર્યું. જેથી કરીને, ચેપી રોગની માફક આખું શહેર બગાડી નાંખ્યું અપવિત્ર કર્યું. તેથી કરીને, આ આખું શહેર શોભા રહીત, નિર્ધન, અભાગિયાપણું, ધંધા રહીતપણું અને તે છડાપણું વિગેરે દેથી દોષિત થઈ ગયેલું છે. માટે, તમારા મનમાં જે અનુભવ થયો છે, તે સંશય વિગેરે દેષો વિનાનો અને તદ્દન સાચો હોવાથી, પ્રશંસા પાત્ર છે.” એમ સાંભળીને, હૃદયમાં અનુકંપ ધારણ કરી, શ્રી ચંદ્રકુમાર શહેરના ચૌટામાં આવ્યું, અને શહેરના વૃદ્ધ પુરુષોની આગળ બધા દેનું કારણ સમજાવ્યું. “મારો દફતે ની, રિ-5ના-પર્વ જનમ, Bi સવૅમ ડ-મધ્યે મા, સેવ- વડ–મ-5–ગુમ મહેલ, (મકાન) જુને દેખાય છે, ધન આપત્તિઓનું સ્થાન છે. જુનું દેવું બધું ખરાબ છે. પરંતુ દેવનું દેવું તે અશુભમાં-અશુભ છે.” -શ્રી આગમમાં પણ કહ્યું છે, કે – “જાને રે , –થી મળે છે. सत्तमं णरयं जंति सत्त-वाराओ गोय मा? ॥" Page #336 -------------------------------------------------------------------------- ________________ ૫. ષ દ્વાર ( ગાથા ૪૩. ચંદ્રકુમારની કથા “દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રી ભેગવવાથી હે ગૌતમ! સાતવાર સાતમી નરકમાં જવાય છે.” # આમ હોવાથી, નિર્ધનપણું વિગેરે દેશે વધારનારા દેવ-દ્રવ્યના દેવામાંથી છુટી જવા માટે ઉત્સાહ પૂર્વક પ્રયાસ કરવામાં (તમારે સૌએ) લાગી જવું જોઈએ.” એ સાંભળીને, તે પાપથી ભય પામી, દેવદ્રવ્યના ધનથી પહેલાં મેળવેલું બધું ધન વધારા સાથે ચિત્યને આપી દીધું. બાકીનું ધન આપવાની ઇચ્છાથી જુનું છું આપવા પૂર્વક સારા ધંધા કરવા લાગ્યા, અને અનુક્રમે આ લેકમાં અને પરલોકમાં સુખી થયાં. અને કેટલાકે ગફલતમાં રહી એમ ન કર્યું, તેથી તેઓ બહુ દુઃખી થયા. ત્યાર પછી, શ્રી ચંદ્રકુમાર પણ દુષિત આહાર વિગેરેથી દુષ્ટ તે શહેરને છોડી દઈ, પત્નીઓ સાથે બીજે ગામ જઈને ભોજન કર્યું. ત્યાર પછી, અનુક્રમે અનેક રાજ્યના સુખ ભેગવી મોક્ષ માર્ગની આરાધના કરી મોક્ષમાં ગયાં.” શ્રી ચંદ્ર-કેવલિ ચરિત્રને અનુસારે. + દેવ વિગેરે દ્રવ્યના વિનાશની શંકા હોય તે પણ તેના ઘરને દેવતા (ઈંધણલાકડા) પણ શ્રાવક વિગેરેએ ન લેવાં જોઈએ. વધારે તે શું કહેવું? # આમ હોવા છતાં કદાચ કુટુમ્બાદિકના દબાણથી શ્રાવકને તેને ઘેર જમવું પડયું હોય, ત્યારે દેવ-દ્રવ્યના ભક્ષણની ટેવ ન પડી જાય, માટે જેટલું ભજન કર્યું હોય, તે અનુસાર દેવદ્રવ્ય વિગેરેમાં તેથી વધારે ભેળવીને નકારે મુક જ (અને બેજા રહીત થવું). એમ કરવાથી “અતિચાર દોષ પણ લાગે નહીં.” શ્રી પ્રશ્નોત્તર સમુચ્ચયના ચેથા પ્રકાશમાં પૂજ્ય પાદ શ્રી હિરવિજયસૂરિજી મહારાજાએ કહ્યું છે, કે – “તા, जेमनाय જનું પતે? નવા?” ત . મને વા મોરારિતણ? વા?” રિ . Page #337 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૩. સવવ્ય ભક્ષકને ત્યાં ન જમાય. ] ૫. ષ દ્વાર "अत्र, मुख्य-वृत्या तद्-गृहे ___भोक्तुं नैव कल्पते, यदि, ___ कदा-चित् पर-वशवयाजेमनाय याति, . तथापि-मनसि स-शकत्वं रक्षति, न तु निःशूको भवति । जेमन-निष्क्रय-द्रव्यस्य देव-गृहे मोचने तु विरोधो भवति, तत:तदा-ऽऽश्रित्य . दक्षत्वं विलोक्यते,यथा, अग्रे-अन-ऽर्थ-वृद्धि न भवति, तथा प्रवर्तते ।" इति । - " तथा, "हेव-द्रव्यतुं सक्षय ४२नारने ३२ वा नपान ४८ ? नही?" “કદાચ જમવા જવાય, તે તે જમણુના ખર્ચનું દ્રવ્ય દહેરાસરમાં મુકી દેવું યોગ્ય छ? 3 नही"? આ પ્રસંગમાં મુખ્ય રીતે તો-તેને ઘેર જમવું કલ્પતું જ નથી. અને કદાચ બીજાના દબાણથી તેના ઘેર જમવા જવું પડયું હોય, તે પણ મનમાં કંટાળો રાખે, આનંદ ધારણ नरे. (“भj ५७ छ, वा माटुं प्रयु छ,” म भनमा भाने.) જમવાના નકરાનું ધન દહેરાસરમાં મૂકવામાં આવે, તે વિરોધ થાય, તેથી આ પ્રસંગને આશ્રયીને ડહાપણુથી કામ લેવું–જેથી કરીને આગળ ઉપર અનર્થની વહિન માય, તે રીતે (સમજીને પરિસ્થિતિને વિચાર કરીને) વર્તવું. Page #338 -------------------------------------------------------------------------- ________________ ( ૫. દેશ દ્વાર [ ગાથા ૪૩, જમવાથી દે. * એ પ્રમાણે જ્ઞાન દ્રવ્યની બાબતમાં પણ સમજી લેવું. # એ પ્રમાણે સુ–સાધુઓએ પણ તેવી નિશ્રાના આહાર વિગેરે પણ ન લેવા. છુટકે પાનામાં કહ્યું છે, કે, નિr--ri નો ધરૂ ત ને િ નિમણ સર્જા, पावेणं परिलिपइ, गेहूतो वि हु जई भिक्खं. ॥ દેવ દ્રવ્યને જે દેણદાર હોય, તેને ઘેર જે શ્રાવક જમે, તે તે પાપથી લેપાય છે, અને ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ પણ (પાપથી લેપાય છે.)” # અહિં રહસ્ય એ છે, કે – ધર્મ શાસ્ત્રને અનુસાર અને લેક વ્યવહારને અનુસારે પણ પરિવાર સહિત શ્રાવકને માથે જ્યાં સુધી દેવાદિકના દ્રવ્યનું દેણું ઉભું હોય છે, ત્યાં સુધી, શ્રાવક વગેરે સંબંધિ ધનાદિ સર્વ પરિગ્રહ દેવાદિ સંબંધિ છે.” એમ સવિહિત પુરુષે વ્યવહાર કરે છે. કેમ કે–તે (દેવાધિદ્રવ્ય)ની સાથે મિશ્રણ થયેલું હોવાથી (દેવાદિકનું દ્રવ્ય છે.) એમ ગણાય છે. આ વાત પૂજ્યપાદશ્રી ધનેશ્વસૂરિજી મહારાજશ્રીએ શ્રી શત્રુંજય મહાભ્યના પાંચમા સર્ટમાં કહ્યું છે, કે– “યથા વિજ-સંસળી, તુ ક્ષત્તિ-હંગામી તથાડમનો ધનેનો સંસf ગુણ-સંવાદ છે [૨૫]. જેમ અન્નમાં ઝેર ભળે, દુધમાં જેમ છાશ (ખટાશ-મેળવણુ) ભળે, એ પ્રકારે પિતાના ધનની સાથે (ઉચ્ચ) ગુરુઓની સંપત્તિને સંસર્ગ સમજવો.” “ વિષના સંસર્ગથી જેમ અનાજ વિગેરે તેવું થઈ જાય છે, તે પ્રકારે અનાગ (અજાણપણું) વિગેરે કારણેથી દેવાદિદ્રવ્ય સાથેના સંસર્ગથી પિતાનું ધન પણ તેના જેવું થઈ જાય છે.” એ ભાવાર્થ છે. + આ કારણે, શ્રી આગમોમાં નિષેધ કરેલ હોવાથી સૂગવાળા (પાપથી ભય પામી દૂર રહેવા ઇચ્છનારા) એ પ્રાણુતે પણ તેને ઉપભોગ નહીં કરે જોઈએ. પરંતુ શુદ્ધ એવા તેને વિવેકાદિકે કરીને ભવિષ્યમાં કહેવાને છે–તે વિધિએ કરીને-વપરાશ કરવો જોઈએ. * આથી કરીને, આ વ્યવહાર માર્ગનુસારી તરીકે નક્કી થયેલ હોવાથી, સર્વ ઠેકાણે-સઘળી બાબતમાં રાખવું જોઈએ. # એમ (માર્ગનુસારપણાએ કરીને પણ સિદ્ધ) હેવાથી Page #339 -------------------------------------------------------------------------- ________________ ___ ગાય ૪૩, અનેક મહા રેષો લાગે. ] ૫. દેશદ્વાર "संवत् १७४३ वर्षे वेशाख-सुदी ३ दिने कोईए इम कहियुं, जे" पहिलां देव-द्रव्य वापरियुं छे, पछी तेहने घरि संघ ___ आहारा-ऽदि ग्रहे, तेहने दोष नहीं, जे माटि देव-द्रव्य वावरवाजें आंतरं पडियु छ । बीजु वर्तमान-काले देवके द्रव्ये आहारा-ऽऽदिक निपज्या होय, ते-संघने न कल्पे, तेथी, देव-द्रव्यना वावरनारने जिहां सुधी संघे मिली संघ बहार नथी काढयो, तिहां सुधीचतुर्विध-संघने आहारा-ऽऽदिक परिचय करतां दोष नथी ।" “સંવત ૧૭૪૩ના વર્ષે વૈશાક સુદ ૩ ના દિવસે કેઈએ એમ કહ્યું. કે– પહેલા દેવ દ્રવ્ય વાપર્યું છે, પછી તેને ઘેરથી સંધ વિગેરે આહાર ગ્રહણ કરે, તે તેને દોષ લાગે નહીં. કેમ કે– દેવ દ્રવ્ય વાપરવામાં ઘણું વખતનું આતરું પડી ગયેલું હોય છે. मी: વર્તમાન કાળમાં-દવ-દ્રવ્યથી ઉત્પન્ન થયેલે આહાર હય, તે સંધમ ન કલ્પે, તેથી દેવ-દ્રવ્યના વાપરનારને સંઘે મળી સંધ બહાર ન કર્યો છે, ત્યાં સુધી ચર્તુવિધ સંઘને भावारा छिनो पस्थिय (प्रयोग) ४२वामा १ नथा." પિતાને પંડિત માનનાર પંચાંગી અને પરંપરાથી વિરુદ્ધ આ પ્રમાણે मोसनारनी वात टी शती नथी. (मोरी रे छे.) # मा प्रा डापाथी Page #340 -------------------------------------------------------------------------- ________________ ૫. દેશ દ્વાર [ ગાથા જ ધર્મની નિંદા ન થવા દેવી. પિતાની પૂજા વિગેરે મેળવવા માટે, અને પાસસ્થા વિગેરેને રાજી રાખવા માટે, જે ઉસૂત્ર બોલે છે, તેવા દુર્લભ બધિનું દર્શન પણ સામે જઈને કરવું સજજન પુરુષને યોગ્ય નથી. કેમકે–તે પણ સંસારનું કારણભૂત બની જાય છે. શ્રી પ્રદ્યુમ્રસૂરિ મહારાજ મૂળ શુદ્ધિ પ્રકરણમાં કહે છે, કે– “પરિવાર-જૂધ-દેકા, પાસા ૪ ગલુત્તિી , . ગોળ ફ વિમુદ્ધ, તં ફુઈ-વૉગિં ગાન. ” મહેસાણા-ઉપાશ્રયની હસ્તલિખિત પ્રતમાં ] “પિતાના પરિવારના સત્કાર વિગેરે માટે, અને પાસસ્થાઓને રાજી રાખવા માટે, જે શુદ્ધ ધર્મ કહેતા નથી, તેને દુર્લભ બધિ જાણી લેવો.” આવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે, કે"जो जिण-वयणुत्तिणं वयणं भासंति, जे उ मण्णंति, । સન્મ-દિષ્ટ તત્વમisfપ સંસાર-વૃદ્ધિાં . ” જેઓ જિનેશ્વર ભગવાનના વચનથી અસંગત વચન બેલે છે, અને જે તે માને છે, તેનું દર્શન કરવું, તે પણ, સમ્ય દષ્ટિ જીવોને સંસારની વૃદ્ધિનું કારણ થાય છે.” * હવે, (ષ દ્વારને) ઉપસંહાર કરે છે,– ૪૩ તસ્વ तं तं कुज्जा विअक्खणो, । धम्मस्स खिसंतु રૂમ નો ૪૪ [ -વિ- ૨૬૪ ] માટે, વિચક્ષણ પુરુષે સર્વ પ્રયત્ન પૂર્વક તે તે કરવું જોઈએ, કે જેથી અબુધ લોક જૈન શાસનની નિંદા તે ન જ કરે.” ૪૪ તુ ” રિ ! ચા# માટે, વિવેકી પુરુષોએ સર્વ શક્તિથી તે તે રીતે વર્તવું જોઈએ, કે–જેથી, અરિહંત ભગવાનના શાસનની બાળ(જી) પણ (નિંદા ન કરે, પરંતુ) તે તે રીતે પ્રશંસા કરે, ફેલાવે. એમ ગાથાને અર્થ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૪. પાતાની અને ધર્મની નિંદ્રા ન કરાવે. ] પ. દા દ્વાર # કેમ કે— શ્રી જૈન શાસનની પ્રસાવના કરવાથી તીર્થંકરપણું વિગેરે ફળેા પ્રાપ્ત થાય છે. કહ્યુ છે, કે— ' '* 66 ] "" · નવું નવું . ( સમ્યગ્ ) જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુત જ્ઞાનની ભક્તિ કરવી, અને જૈન શાસનની પ્રભાવના કરવી. એ કારણેાથી જીવ તી કરપણું પ્રાપ્ત કરે છે.” તા, ત્ર-પુત્ર—ગાળ—હને, મુત્ર-મત્તી, વચને જમાવાયા, 1 एहिं कारणेहिं तित्थ - यरत्तं लहइ जीवो. ॥ || †, [ 66 tr ર भावना मोक्ष - दा तस्य, स्वाऽन्ययोश्च प्रभावना | ,, इति ૩ प्रभावना च સ્વ-તીથોગતિ હેતુ ચામુ મવર્તના–ઽસ્મિા।” કૃતિ—યાવત્ ” ભાવના તેા તેને મેક્ષ આપનારી છે. અને પ્રભાવના તેને અને ખીજાને પણ મેક્ષ અપાવનારી છે.” (એમ સમજવું) ยี પ્રભાવના એટલે પેાતાની અને જૈન શાસનની ઉન્નતિ કરવા રૂપ પ્રવૃત્તિઓમાં સારી રીતે પ્રવૃત્તિ કરવા રૂપ હાય છે.” ત્યાં સુધીના અથ ( ભાવા ) સમજવા છે. ૪૪ ૫. દાદ્વાર સમાસ. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર. + આલેચનાએ કરીને દેષની શુદ્ધિ કરવાનું હવે જણાવે છે - पक्खिय-चाउम्मासिय आलोयण णियमओ य दायव्वा. । गहणं अभिग्गहाण य पुष्व-गाहिए णिवेएउं. ॥४५॥ [ પણ એ ૨-૨૦] પાક્ષિકમાં અને ચોમાસામાં અવશ્ય આચના દેવી જોઈએ. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહનું નિવેદન કરીને અભિગ્રહે પણુ ગ્રહણ કરવા જોઇએ.” ૪૫ રિણા ચાહવા+ ચ શબ્દથી વાર્ષિકી વગેરે આલેચના કરવી. * શ્રી આવશ્યક નિર્યુક્તિને અનુસારેપક્ષ વિગેરેને અતઃપાભિરુ આત્માએ સામાન્યથી પણ ગુરુ પાસે આલોચના અવશ્ય હેવી જ જોઈએ. # પ્રતિક્રમણ પ્રાયઃ ત્યાર પછી કરવું જોઈએ. તેમ કરવાથી પ્રાયશ્ચિત્ત વિધિથી શુદ્ધ થતે ભવ્ય આત્મા આરીસાની પેઠે ઉજળો ઉજળે થાય છે. જે તેમ કરવામાં ન આવે, તે વચ્ચે ઘણે વખત વીતિ જવાથી ગાદિ ચારની પેઠે ગુણોને નાશ કરનારા સૂમ એટલે કે-નાના નાના દે પણ વધી ગયા પછી દૂર કરવા અશક્ય બની જાય છે. શ્રી ભગવતી સૂર (વૃત્તિ) વિગેરેમાંથી સાંભળવામાં આવે છે, કે– શનાર્ssોજિત -તિwાન્ત-ના તુઝમેવ પ અમને .” જે કર્મોના આલોચના અને પ્રતિક્રમણ કરતા નથી, તેઓ Wિાનું ફળ તુચ્છ મેળવે છે. (ક્રિયાને બરાબર લાભ મેળવી શકતા નથી.)” Page #343 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ગાથા ૪૬-૪૭. પ્રાયશ્ચિત્ત વિધિ. ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર # આ કારણે-“વિશેષ દેને સંભવ જણાય ત્યારે આલોચના પૂર્વક શ્રી ગુરુમહારાજ પાસેથી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.” એ રહસ્ય છે. ૪૫ - શ્રી શ્રાદ્ધજીતક૯૫ અને શ્રી પચાશક વિગેરેમાંથી તે (પ્રાયશ્ચિત્ત) ને વિધિ બતાવવામાં આવે છે. પુખ છત્ત વિહા, -મોિ, સુ-જુઝિ, દમ, - I ગા-સેવખri-ssiાં વરુ, સમં શ્વા-હડફ-હુદ્દાસ. Iકદા [ vશ્વારા ૨૧-૮ ]. અહિં, એ (નીચે પ્રમાણે) વિધિ બતાવવામાં આવે છે - પ્રાયશ્ચિત્તને વેગ્ય, સદગુરુમાં, આપે છે, આસેવના વિગેરેને અનુક્રમ, સારી રીતે, દ્રવ્યાદિની શુદ્ધિ પૂર્વક” ૪૬ “પ્રત્યે ખુબ પ૦ * ! થાક્યા+ નીચે પ્રમાણે આલેચનાને વિધિ અહિં સમજવો. # તે આ પ્રમાણે છે– (૧) ગ્ય=આલોચના કરનાર. (૨) ગુરુ વિષેત્રછેદ શાસ્ત્રમાં કહેલા ગુણે યુક્ત આલેચના કરાવનાર ગુરુ આગળ આલેચના આપે છે. કેમે કરીને અનુક્રમે પૂર્વક કેવા અનુક્રમેએ કરીને?” દેષ સેવવા વિગેરેના અનુક્રમે એ કરીને, આદિ શબ્દથી આલોચનાને પણ અનુક્રમ સમજી લે. એટલે કે આસેવના ક્રમે કરીને અને આલોચના ક્રમે કરીને.” તથા, સારી રીતે=આકુદ્રિકા વિગેરે મનના ભાવ બરાબર સારી રીતે સ્પષ્ટ કરવા પૂર્વક, - (૬) દ્રવ્ય વિગેરેની બરાબર શુદ્ધિ રાખીને, એટલે કે-“ દ્રવ્યાદિક પણ - ઉત્તમ હોવા જોઈએ.” ૪૬ * હવે, (પહેલું) અહં એટલે કે દ્વારનું વિવરણ કરવામાં આવે છે – વો , –માર્ક, કફ, શા-દિરો, અor-ssણી , wwવાગો, સ, માળા-ડયો, ટુ-તાવી. ૪ળા Page #344 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૪૮. આલેાચના યાગ્ય-આત્મા. રવિત્તિ-સમુસળે હજી, અભિમન્ના-ડોવળા-ડ-હિંગ-જીબો,। બ્રોથળા ચાળે નો, મળિકો-નિēિ, ૫૪૮૫ [ન્નુમ્મ] [ પસારા–૧ વ. ૨૨-૨૩ ] ૯૪ “ સવિગ્ન-વૈરાગી, માયા કપટ વગરના, વિવેકી, આચાર પાળવામાં દૃઢ–સ્થિર, લાલચ વગરના, સમજાવી શકાય એવા, શ્રદ્ધાળુ આત્મામાં વશવી, પાપથી દુ:ખી રહેનારા, આલેાચના વિધિ માટે તત્પર, અભિગ્રહનું પાલન કરવા વિગેરેના ચિન્હો ધરાવનાર, હાય,— તેને શ્રી જિનેશ્વર ભગવતાએ આલાચના દેવાને ચાગ્ય ક્યો છે.” ૪૭, ૪૮. “ સંવિખ્તો ” “ વ્યહિ" ત્તિ । વ્યાખ્યાન # ૧. સવિગ્ન=એટલે કે “સંસારથી વિરક્ત હાવાને લીધે આલેાચના દેવામાં ચેાગ્ય હાય છે. "" એવા જ આત્મા દુષ્કર કામા પાર પાડવાની મનેાવૃત્તિ ધરાવતા ડાવાથી તેને આલેચના લેવાનું સહેલું થાય છે. કહ્યું છે, કે– “ અવિ રાયા ૨૬ રન, ચતુર્ય હર્’ [ પશુારાજનો ટીજા ] ર “રાજા રાજ્ય છેાડી શકે છે, પણ પેાતાનું દુશ્ચરિત્ર કહી શકાતું નથી. ’’ # ૨. તથા, માયા રહિત એટલે કે કપટ વગરના. કપટી માણુસ પેાતાનું દુષ્કૃત્ય, જે રીતે-ખરેખરી રીતે એ હાય, તે રીતે કહી શકતા નથી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૮, આલેથના ગ્ય-આત્મા ] ૬પ્રાયશ્ચિત્ત દ્વાર # ૩. બુદ્ધિશાળી એટલે વિવેકી. વિવેક વગરને હેય, તે આલેચનાદિકનું સ્વરૂપ પણ જાણ નથી હેતે. * ૪. ક૫માં રહેલ એટલે કે સ્થવિર વિગેરે કલ્પમાં રહેલે. અથવા શ્રાદ્ધ એટલે શ્રાવકની સામાચારીમાં વ્યવસ્થિત રીતે રહેતે હેય. જે એ ન હોય, તેને અતિચારોથી મનમાં દુઃખની લાગણી ન હેય. (એટલે કે-અતિચારેને ગભરાટ ન હોય.) # ૫, અનાશસી એટલે કે લાલચ વગરને. આચાર્ય વિગેરેની આરાધનાથી કેઈ પણ જાતની (દુન્યવી) લાલચ ધરાવનાર ન હોય. લાલચ રાખનાર માટે સર્વ અતિચારેની આલોચના અસંભવિત હોય છે. લાલચ પણ અતિચાર રૂપ જ છે. # ૬. સમજાવવા યોગ્ય=એટલે કે-હઠાગ્રહ વગરને હય, ગુરુને આધિન રહેતો હોવાથી તે સહેલાઈથી સમજાવી શકાય તે હેાય છે. તે સિવાયનો એટલે કે-હઠાગ્રહી પિતાના આગ્રહમાં દઢ રહી, અકાય કરવાથી અટકતો નથી. # ૭. શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાળુ એ જ આત્મા ગુરુએ કહેલી શુદ્ધિ ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે. * ૮, આજ્ઞાને આધીન =એટલે કે હિતસ્વી પુરુષોના ઉપદેશ પ્રમાણે ચાલનાર. એ જ આત્મા ઘણે ભાગે પાપ કરતું નથી. * ૯. દુષ્કૃત-તાપી એટલે કે-“અતિચાર સેવવા રૂપ દુષ્કૃત્યથી, તપે એટલે કે પશ્ચાત્તાપ કરે.” તે દુષ્કૃત-તાપી. એ જ આત્મા બરાબર રીતે અતિચારોની આલોચના કરી શકે છે. # ૧૦. તેની વિધિમાં સમુસૂક–એટલે કેઆ વિધિપૂર્વક આલોચના કરવામાં બરાબર સાવધાન હેય. એ જ આત્મા આલોચનાની અવિધિને સાવધાની પૂર્વક ત્યાગ રાખી શકે છે. # ૧૧. અભિગ્રહનું પાલન કરવા વિગેરે નિશાનીઓથી યુક્ત. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૪૯ ગુરુદ્વારની સમજ દ્રવ્યાદિને નિયમ કરે, કરાવવું અને અનુમોદના કરવી, વિગેરે આલે. ચનાને એગ્ય લિંગોથી-એટલે કે નિશાનીઓથી-યુક્ત હોય. * આ ભવ્ય આત્મા આલોચના દેવામાં ચોગ્ય એટલે અહં શ્રી જિનેશ્વર ભગવતેએ કહ્યો છે. ૪૭, ૪૮. # હવે, આલેચનાના ગુરુદ્વારનું વિવરણ કરે છેવધારાન, શ્વારા, વવ -s]ળ્યા, વજુથી શા -પરિવરવી, વિઝવ, ૩૧-વાય-રી ગુમોિ . ૧૪ [ ઘણાઇ ૨-૨૪] આચારવાળા, અવધારણશીલ એટલે કે સારી યાદ શક્તિવાળા, વ્યવહારને જ્ઞાતા, લજજાને ત્યાગ કરાવનાર, સારી રીતે શુદ્ધિ કરાવનાર કુવ, અપરિશ્રાવી, નિર્યાપક, અપાયદશી એટલે ભવિષ્યની મુશ્કેલીઓ જાણનાર, હેય, તેને (આલેચના દેવા લાયક) ગુરુ તરીકે કહ્યા છે.” ૪૯ ગાય” ત્તિ. ચા+ ૧. આચારણવાળા= જ્ઞાનવંત અને આસેવના એટલે કે આચારના પાલન વડે કરીને, જ્ઞાનાદિ (પાંચ) આચારોથી યુક્ત હોય, આવા જ ગુરુ ગુણી હેવાથી, તેમનું વાક્ય શ્રદ્ધા પાત્ર બની રહે છે. + ૨. અવધારણવાળા= આલેચકે (પિતાના) કહેલા અપરાધને બરાબર યાદ રાખનાર, આવા જ ગુરુ દરેકે દરેક અપરાધે બરાબર યાદ રાખવામાં સમર્થ થાય છે. # ૩. વ્યવહારવાળા= એટલે કે ૧ આગમ વ્યવહાર, ૨ શ્રત વ્યવહાર, ૩ આજ્ઞા વ્યવહાર, ૪ ધારણ વ્યવહાર, ૫ જીત વ્યવહાર, Page #347 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૯. પ્રાયશ્ચિત્ત દાતા ગુરુ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર એ પાંચમાંથી કાઇપણ વ્યવહારમાં રહેલા હાય. આવા ગુરુ ખરાખરની શુદ્ધિ કરાવવામાં સમથ થાય છે. વમાન કાળે પાંચમા (જીત) વ્યવહાર મુખ્ય છે. + ૪. લજ્જા દૂર કરાવનાર-અપત્રીડક એટલે કે, શરમથી પેાતાના દોષા છુપાવતા હાય, તેને સુંદર ઉપદેશ આપીને, પેાતાના દોષા કહેવાની શરમ છેાડાવી દેનાર હાય છે. આવા જ ગુરુ આલેચના કરનારને ઘણા જ ઉપકારી થાય છે. # ૫. પ્રમુવી = અતિચાર દોષાની આલેચના કર્યાં પછી, પ્રાયશ્ચિત્ત દેવા પૂર્ણાંક ઉત્તમ પ્રકારની શુદ્ધિ કરાવે, તે ગુરુ પ્રકુી કહેવાય. આચારશીલપણું વિગેરે (ઉપર જણાવેલા) ગુણ્ણા ધરાવવા છતાં, કોઈ (ગુરુ મહારાજ) શુદ્ધિ એટલે પ્રાયશ્ચિત્ત દેવાનું સ્વીકારતા નથી હાતા. તેનાથી જુદાપણું બતાવવા માટે પ્રવી ગુણ બતાવવામાં આવ્યા છે. # ૬. અપરિશ્રાવી= આલેાથના કરનારે કહેયા (પેાતાના) અપકૃત્યે ખીજા કોઈને ન જ જણાવે.' २ "" એવા (દૃઢ ગુરુ) અપરિશ્રાવી કહેવાય છે. આ સિવાયના હેાય, તે (તેના અપકૃત્ચા) ખીજાને જણાવી દેવાથી, તેને (લેાકમાં) હલકા પાડી નાંખે છે. (દોષ બહાર પડવા ન દે, ગુપ્ત રાખે. ) # ૭. નિર્યાપકૅ=ખરાખર નિર્વાહ કરે, એટલે કે—“ જેની જે પ્રમાણે શક્તિ હાય, તેને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે.” એ અર્થ છે. # ૮. અપાયદ=એટલે કે, અપાયાને જોનાર. અપાયા એટલે કે, દુકાળ, દુલ્યભપણું વિગેરે, આ લેાકના અનર્થાંને જાણે, અથવા ૩૭ અતિચાર ઢષવાળા જીવાને ભવિષ્યમાં દુર્લભ-માધિપણું વિગેરે થતા નુકશાના સમજાવે, તે અપાયદર્શી. એટલા જ માટે આ (વા ગુરુ) આલેાચના કરનારના ઉપકારી બને છે. # - ઉપલક્ષણથી— 1323 ૧૩ ગીતા પણું, પાપકાર કરવામાં તત્પરપણું, B માપી લેવાની–અનુમાન કરવાની કુશળતા, Page #348 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૦ પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ સરળતા એટલે કે નિષ્કપટપણું. વિગેરે (ગુરુના) બીજા ગુણે પણ સમજી લેવા. તેમાં– ગીતાર્થ પણું એટલે અભ્યાસ પૂર્વક નિશીથ સૂત્ર વિગેરે કૃતનાશાસ્ત્રના ધારણ કરનાર. અનુમાપક પણું-એટલે અનુમાન કરવાની કુશળતા, એટલે કે ઇનિત આકાર વિગેરેથી બીજાના મનની સ્થિતિને નિર્ણય કરવાની કુશળતા ધરાવનાર. # એ વિગેરે ગુણેને ધારણ કરનાર ગુરુને પ્રાયશ્ચિત્ત દેવાને ગ્ય ગુરુ તરીકેજિનેશ્વર ભગવતેએ કહ્યા છે. # ઉપર બતાવેલા ગુણેમાં આચારવાળાપણું વિગેરે ગુણે આલેચના કરવા ગ્ય ગુરુના ઉપલક્ષણ રૂપે છે, તેથી કરીને શુદ્ધિ કરાવવાની શક્તિ ધારણ કરવા સાથે ગીતાર્થ પણું જેનામાં હોય, એ (આ પ્રસંગમાં) ગુરુ છે એમ તેનું લક્ષણ સિદ્ધ થાય છે.” “આથી કરીને, પાસસ્થા વિગેરે પણ (આ વિષયમાં) તેના ગુરુ લક્ષ્ય તરીકે ઘટે છે. એટલે કે-ઉત્તર ગુણેથી શૂન્ય હોય તેવા ગુરુ ઘણે ભાગે શુદ્ધિ કરાવવામાં સમર્થ થઈ શકતા નથી.” એ અર્થ નીકળે છે. * એમ હોવાથી– “જઘન્યથી એ વિગેરે ગુણે યુક્ત (ગુરુ હેવા જોઈએ) ઉત્કૃષ્ટથી છત્રીસ વિગેરે ગુણ ધરાવતા હોય, તેને ગુરુ સમજવા.” એ તત્ત્વ છે. ૪૯ + આલેચના આપવા ગ્ય આચાર્યની સમજ હવે– ઉત્સર્ગ અને અપવાદે કરીને આપે છેકારિયા-ન્ડ ર–છે, મોહન, રબર, નીર–પાશે, તે સાથી, પછા-૪, રેવા, દિના, અરિ સિદ્દો વળા પોતાના ગચ્છના આચાર્ય વિગેરે, સાંગિક ગચ્છના આચાર્ય વિગેરે, બીજા ગચ્છના આચાર્ય વિગેરે, ગીતાર્થ પાસસ્થા, સારૂપિક, Page #349 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર પશ્ચાત કૃત, દેવતા, પ્રતિમા, અરિહંત-ભગવંત અને સિદ્ધ ભગવતે (પાસે આલોચના કરવી). ૫૦ “ગારિયા ” રિ ! ચા+ ૧. સાધુએ કે શ્રાવકે નિયમથી પહેલાં તે પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ, તેને વેગ ન હોય તે, પોતાના ગમછના ઉપાધ્યાયની પાસે. અને એ પ્રમાણે પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવદકની આગળ આલેચના કરવી જોઈએ. # ૨. તેને વેગ ન હોય તે, સાંગિક એટલે એક સામાચારી ધરાવતા બીજા ગચ્છના આચાર્યાદિકને ક્રમે, ઉપર જણાવ્યા પ્રમાણેની પાસે એ પ્રમાણે આલોચના કરવી. + ૩. તેને જેગ ન હોય તે, અસાંગિક સંવિગ્ન–બીજા ગચ્છમાં એ જ ક્રમે આલોચના કરવી. # ૪. તેઓનો જોગ ન હોય તે, ગીતાર્થ પાસસ્થાની આગળ. + ૫. તેને જોગ ન હોય તે, ગીતાર્થ સારૂપિકની આગળ. + ૬. તેને જોગન હોય તે, ગીતાર્થ પશ્ચાત કૃતની આગળ આલેચના કરવી. #. અહિં– સારૂપિક એ કહેવાય કે, ધેાળા વસ્ત્ર પહેરે, મુંડન કરાવે, કાછડી રાખ્યા વીને નીચેનું વસ્ત્ર છુટું પહેરે, રજોહરણ ન રાખે, બ્રહ્મચારી ન હોય, પત્ની રહીત હોય અને ભિક્ષા લઈ આજીવીકા ચલાવતો હોય. અને સિદ-પુત્ર તે કહેવાય છે, જે શીખા ધારણ કરે અને પત્ની સાહીત હોય પશ્ચાત્ કૃત તે કહેવાય, કે જેણે ચારિત્રને-મુનિને–વેશ છેડીને ગૃહસ્થ થઈ ગયેલ હેય. # તેથી પાસસ્થા વગેરેને પણ ગુરુની પેઠે વંદન વિગેરે વિધિ કર. કેમકે, ધર્મનું મૂળ વિનય છે, માટે. * પરંતુ જે પાસત્કાદિક પિતાને ચેડા પુણ્યવાળા સમજીને વંદન ન કરાવે, તે તેને ઉચિત આસન ઉપર સ્થાપિત કરીને, પ્રણામ માત્ર કરીને, તેની પાસે આલેચના કરવી. * પ્રશ્ચાત કતમાં થોડા વખતના સામાયિકને આરોપ કરીને, અને લિંગ એટલે કે-સાધુ વેશ આપીને, વિધિ પૂર્વક આચના કરવી. # ૭. પાસસ્થા વિગેરેને પણ જોગ ન હોય, તે– Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૬, પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૦ પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપે. રાજગૃહી વિગેરે નગરની બાજુના ગુણશીલ ચૈત્ય વગેરે સ્થાનમાં અરિહંત ભગવંત અને ગણધર ભગવંતે વિગેરેએ ઘણી વખત પ્રાયશ્ચિત્તે આપેલા હોય, તે જે દેવતાએ જોયેલા હોય તે સ્થાને જઈને તે સમ્યમ્ દષ્ટિ દેવતાને અક્રમ વિગેરે તપથી આરાધીને, પ્રત્યક્ષ થાય ત્યારે, તેની પાસે આલોચના કરવી. કદાચ તે દેવતા ચ્યવી ગયેલ હોય, અને તેને ઠેકાણે બીજા દેવ ઉત્પન્ન થયેલ હોય, તે તે, મહાવિદેહ ક્ષેત્ર વિગેરેમાં બિરાજમાન શ્રી અરિહંત ભગવાનને પૂછીને પ્રાયશ્ચિત્ત આપે. # ૮. તેને જેગ ન થાય, તે અરિહંત ભગવાનની પ્રતિમા આગળ આલેચના કરીને, પિતાની મેળે પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે. # ૯તેને પણ વેગ ન હોય તે, પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનની સમક્ષ પણ આલેચના કરવી. * આ હકિકતને મળતે પાઠ શ્રી વ્યવહાર સૂત્રમાં સ્પષ્ટ જ મળે છે. તે આ પ્રકારે છે– "जत्थेव सम्म-भाविआई चेइयाई पासेज्जा, कप्पड़ तस्सऽतिए आलोइत्तए जाव-वडिवज्जित्तए वा ।" “જ્યાં સમ્યગુ ભાવિત ચૈત્યો જોવામાં આવે, તેની આગળ આલોચના કરવાનું તેને કપે છે, અને પ્રાયશ્ચિત્તને પણ સ્વીકાર કરવા સુધીનું સર્વ કપે છે.” જ્યાં સમગ્ર ભાવિત એટલે સમ્યગ દષ્ટિ આત્માઓએ ભાવિત એટલે આગમની બરાબર આજ્ઞા પ્રમાણે કરાવેલા અને પ્રતિષ્ઠા કરાવેલા વિધિપૂર્વકના ચિત્યે (પ્રતિમાજી) જોવામાં આવે, તેઓની આગળ આલેચના કરવી. પરંતુ સવ–પાસસ્થા વગેરેના અધિકારમાં હોય, એવા અવિધિ ચિની (પ્રતિમાજી) આગળ જઈ આલોચના ન કરવી. કેમ કે–તેમ કરવાથી આજ્ઞાનું ઉલ્લંઘન વિગેરે દેશે લાગે છે. કારણ કે –તેવા ચિત્ય (પ્રતિમાજી) અનાયતન રૂપ હોય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૦. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ, ] ૬, પ્રાયશ્ચિત્ત દ્વાર શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમ્યકત્વ કુલક ગ્રંથમાં કહ્યું છે, કે. “ દિઽરો -સો વાવાઝુ—મણ—કુ—મફ-ત્રિો ગ। તે જારચન્દ્રે નિળ-મયળ, સંાિમિળે. ।। णिष्फाविणं एवं जिण-भुवणं, सुंदरं तर्हि बिंबं । વિ—િઝાર્િથં ચ વિાિ મુ-પડ્ઢા સાદુળો મળ્યા. ॥Ù|| [ 1 “ અશષ્ઠ ( નિખાલસ ), અવ્યવસ્થિત, ધમ મા –કુમા અને કુ-બુદ્ધિથી રહિત, એવા જે અધિકારી હાય તેણે જિનમંદિર કરાવવું જોઇએ. અને તે મ ંદિર વંદન કરવા ચેાગ્ય હેાય છે. ૧૪ અને એ પ્રકારે જિન મંદિર તૈયાર કરાવીને અને તેમાં વિધિપૂર્વક કરાવેલા સુંદર જિન પ્રતિમાજીની સાધુ પુરુષોને માન્ય સારી રીતે પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.” ૧૫ શ્રી વ્યવહાર સાષ્યમાં પણ કહ્યું છે કે— 44 ૧ બાળમ-વિદ્દિળા જાય મુ–મુવસે મુસાäિ ૨ । ળાય-પ્રિય-વિજ્ઞેળ, તું બાયયળ નિા નિંતિ. ।।।। સળાળ——Żશળ-વમુદ્ર—સાદૃહિઁ ના િિા,। ताओ जिण - पडिमाओ अणा -ऽऽययणं हुंति जुत्तीए. ॥२०॥ ન્નિ-વિવમડળાય” –સાદું-પર-તંતતયા સમુદ્દિક, I વિક–તો બિળ—પહિમા વોકિય-હિંગા-ઽચાળ ફફ. ॥૨॥ अणा - SSययणं पुण णाणT-Żસ—૨૨મુળ-વાયાં ઢાળ । મુવઽથિ-મુ-ધર્મિ-નળ-યત્રિં વિ મુદ્ર-માનેળ. ।।૨૨।।” “ ન્યાયથી મેળવેલા ધનથી સુ–શ્રાવકાએ સદ્ગુરુના ઉપદેશ પૂર્વક શ્રી આગમમાં કહેલા વિધિથી કરાવેલ (જિન મ ંદિર) હાય, તેને જિનેશ્વર ભગવા આયતન કહે છે. ૪ “ જે પ્રતિમાએ ઉત્તમ જ્ઞાન, ચારિત્ર અને દશનથી રહીત સાધુઓના આશ્રયમાં હાય, તે જિન પ્રતિમાજીએ યુક્તિથી સમજાય છે કે, અનાયતન હાય છે.” ૨૦ ૧ જિનેશ્વર ભગવાનના જે પ્રતિમાજી કુ–સાધુઓની પરતંત્રતામાં હોય, તેને અનાયતન કહેલું છે ૧૦૨ tr અહિં દૃષ્ટાંત રીતે–દિગમ્બર વિગેરેના પ્રતિમાજીને કહી શકાય.' ૨૧ ૬ (( · અને અનાયતન, જ્ઞાનન ચારિત્ર ગુણાના. ધાત કરનારુત સ્થાન હેાય છે. અને તે મેાક્ષાથી અને ઉત્તમ ધાર્મિક પુરૂષાએ વિશુદ્ધ ભાવે કરીને વર્જન કરવા યેાગ્ય છે.” ૨૨ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૦, પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ, # મહત્વના કારણે તે, તે પણ વંદન કરવાને લાયક હોય છે. શ્રી બૃહદ્ ભાષ્યમાં કહ્યું છે, કે– -સરૂ વિદિ-રૂમ, સદ્ધા-અં-ss-ris, वच्चंति तत्थ मुणिणो, णो मुणिणो जे अ-गीय-ऽत्था. ॥ વિધિ પૂર્વકનું ચૈત્ય ન હોય, તો “શ્રદ્ધાને ભંગ થાય.” વિગેરે કારણો ધ્યાનમાં લઈને ત્યાં પણ મુનિ મહારાજાએ જાય છે. પરંતુ જે અગીતાર્થ મુનિઓ હોય, તે ન જાય.” એટલા જ માટે– મ! મો! પિચં-વા, નરૂડવિ जिणा ऽऽलए, तहऽविસા-ડ વMમિin [ ગ ર૦ રાહ ૨. ૨૮૭ ઘરે કરા-૩ ]. “હે પ્રિય વાદી ! જો કે એ જિનાલયે તે છે, તો પણ એ સાવે છે.” ઈત્યાદિ શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનના વચનથી પણ (સિદ્ધ થાય છે.) અવિધિ રૂપ મિથ્યાત્વની વૃદ્ધિ થવાનું કારણ જાણીને, સુવિહિત મુનિઓના અગ્રેસર શ્રી કુવલય આચાર્ય મહારાજશ્રીએ ચત્યને ઉદ્ધાર કરવાને ઉપદેશ આપે નહીં. # હાલમાં તે, છતવ્યવહારને આધારે બીજા દર્શનના તિષ શાસ્ત્ર જેમ ભણાય છે, તેમ સમ્યકત્વ પ્રકરણ, દર્શન શુદ્ધિ પ્રકરણ વિગેરે ગ્રંથને આધારે, કાંઈક અંશમાં અવિધિ ચૈત્ય હોય, તે પણ (દર્શન કરવાના) ઉત્સગ નિયમવાળા દ્વારા “વંદન કરવા ગ્ય છે.” વિગેરે રીતે અશઠ ગીતાથ પુરુષોએ સ્વીકારેલ છે. છતકલપ પણ, પર્યુષણની ચેથ વિગેરેની પેઠે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને વિચ્છેદ ન થાય માટે, શ્રત વ્યવહારની અપેક્ષાએ ઓછાવત્તે હેવા છતાં પણ, ગીતાર્થ પુરુએ કરેલી મર્યાદા રૂપ તે છે જ, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ગાથા ૫૦. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર (છત વ્યવહાર પણ શાસ્ત્રને આધાર લઈને આવું-પાછું કરીને એટલે કે ઓછીવત્તા ફેરફાર સાથે ગીતાર્થ પુરુષોએ કરેલી મર્યાદા રૂપ હોય છે. જેમ પયુંષણે મહા પર્વની ચોથ વિગેરે. એમ કરવાનો હેતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞા તુટવાનો ભય રોકવા માટે હોય છે. એટલે છત વ્યવહાર પણ આજ્ઞાના પાલનનું સાધન છે, અને તેમાં શાસ્ત્રો અને તેના આશયને આધાર લેવાતું હોય છે, અને તેની મર્યાદા ગીતાર્થ પુરુષો નકકી કરી શકે છે.) ૧૪ આ વિષયમાં પવિંશજલ્પમાંથી વિશેષ સમજી લેવું. અહીં તો આ દિશા માત્ર જણાવેલ છે. * અહિં વિશેષ એ સમજવાનું છે, કે–પાસસ્થા વિગેરે પણ ગીતાર્થની પાસે જ આલોચના કરવી. પરંતુ ગીતાર્થ ન હોય તેવા વૈરાગી-સંવિગ્ન-મુનિ આગળ પણ અલેચના ન કરવી. કહેવામાં આવ્યું છે કે –ો જ વિ નાગર સોદિં વરસ, રે T-S , I तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे. ॥ ॥ “અ-ગીતાર્થ ચારિત્રની શુદ્ધિને સમજતા નથી. તેથી ઓછું-વતું (પ્રાયશ્ચિત્ત) આપી દે, તેથી તે પોતાને અને આલોચકને સંસારમાં પાડે છે.” એટલા જ માટે “ગીતાર્થ મળવામાં મુશ્કેલી હોય, અને ન મળી શકે, તે– કાળથી બાર વર્ષ, અને ક્ષેત્રથી સાતસો જન સુધી, તેની એટલે કે ગીતાર્થની શોધ કરવી.” એમ આગમમાં સાંભળવામાં આવે છે. # આમ હોવાથી આલોચના કરવાના ભાવ રાખનાર આરાધક બની રહે છે. કેમ કે-(ભાવ રાખનાર હોવાથી તે). શલ્ય રહીત હોય છે. કહ્યું છે, કેआलोयणा-परिणओ सम्म संपाढओ गुरु-सगासे, । जइ अन्तराऽवि कालं करिज, आराहओ तहऽवि. ॥ ॥ આલોચના કરવાના પરિણામવાળો આત્મા ગુરુ પાસે આલેચના કરવા માટે જ હોય, તેવામાં કદાચ વચ્ચે કાળ ધર્મ પણ પામી જાય, તે પણ તે આરાધક છે.” એટલા જ માટે, શ્રી પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે, “પૂર્વવિશુદ્ધિ-સૂક્ષ્મ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૧-પર, કમદ્વાર માવા-ડડજીવનૈવ પ્રવર્તતે ” “વિશુદ્ધિના મૂળરૂપ ભાવ પૂર્વકની આલોચના પહેલાં શરૂ થાય છે.” એમ પણ સાબિત થાય છે. ૫૦ * હવે આલેચનાના ક્રમના દ્વારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે - સુવિ-syari શા-સેવા-વિચT-sfમદાળ, ગા-સેવા-Sgો કે કમ-સેવ, વિ. શા आलोयणा-ऽणुलोमं गुरुग-ऽवराहे उ पच्छाओ विअडे, । પI-Sઠ્ઠા વારે ન દિકરા-દુલ્લી . વરા ગ્રારા ૨–૧૭ ]. બે પ્રકારના અનલોમને ક્રમ છે. આ-સેવના-વિકટનાનું કથન કરીને–એટલે કે-જે જે રીતે આ-સેવન કર્યું હોય, તે તે રીતે પ્રગટ કરવું, તે આ-સેવનાનુલેમ.” ૫૧ અને આલોચનાનુલમપણું-મોટા અપરાધમાં પાછળથી પ્રગટ કરાય. જેથી કરીને-પાંચ વિગેરેના કમે જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ હેય, તેમ પ્રગટ કરાય. પર “વિદે.” “ગાય” ત્તિ વ્યવસ્થા# બે પ્રકારના આનુલોમ્યના ક્રમે કરીને આલેચના આપે છે.” એ અર્થ થાય છે. તેમાં ૧. આ–સેવનાનુલેમ્પ એ થાય છે, કેજે (દેષ) જેવા (ક્રમે) સેવવામાં આવેલ હોય, તેને તે કમે આલોચના કરનાર પ્રગટ કરે છે, તે– આ-સેવના પ્રકટ કરવાને આનુલેમ્ય કમ છે. અને આલોચનાનુલેમ્પ તે છે, કેનાના અપરાધોને પછી, અને મોટા અપરાધને (પહેલાં) પ્રગટ કરે=આલેચે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ગાથા પ૩સમ્યગદ્વાર -] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર # “શી રીતે?” તે જણાવે છે, પા ” તિ વંજ-રરાજા વિગેરેના ક્રમે જે રીતે પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય, તે રીતે ચાલુ વસ્તુને પ્રગટ કરે. અહિં “નાને અતિચાર લાગ્યો હોય, તો પંચક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. અને મેટે અપરાધ કર્યો હોય, તે દશક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. અને તેથી મોટા અપરાધ હોય, તો પંચદશક (પંદર) નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે.” એ વિગેરે સમજી લેવા. # અહિં સમજવાનું એ છે, કે ગીતાર્થ હોય તે આલેચનાના આનુલેમ્પ કરીને આલેચના કરે છે. “તેનું કારણ?” તે તે ગીતાર્થો જાણતા હોય છે.” અને આચના કરનારા બીજા આત્માઓ આ–સેવનાના આનુલેમ્પના ક્રમે કરીને આલેચના કરે છે. કેમ કે–તે આલેચનાના અનુલમના ક્રમને જાણતા નથી હોતા. અને તેવા આત્માઓને, એ જ રીતે, અતિચારે બરાબર યાદ આવતા હોય છે. ૫૧, પર. હવે, સમ્યમ્ દ્વારનું વિવરણ કરવામાં આવે છે – તટ, દિક, w, cuTય, પા, તરાય થTIg, I. શ, સંમમહેલ, નટ-દિ સંવના ssોu, Iધરા [ પારાવા –૨૮ ]. ત્યાર પછી આફ્રિકા, દર્પ, પ્રમાદ, કલ૫, યાતના, કાર્ય, ગભરાટન પ્રસંગ, અને એ સર્વ જેમ હેય, તેમ આલોચના કરે.' “ત૬, ગાદૃગ” ત્તિ વ્યાયા# તથા શબ્દ દ્વારના ચાલુ ક્રમની સૂચના કરે છે, * આફ્રિકા સામે ચાલીને (જાણી જોઈને ષ) કર, * દર્પ વળગણ (2) વિગેરે (અભિમાનથી) * પ્રમાદ મદ્ય વિગેરે (દારૂ)થી અથવા ભૂલાઈ જવું, વિગેરે – એ (ત્રણેય)થી (દેશ–અતિચાર–સેવા હોય). Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૬. પ્રાયશ્ચિત્ત દ્વારા [ ગાથા ૫૪, સમ્યગદ્વાર # તથા, અથવા ક૯૫થી=મહા ઉપદ્રવ વિગેરે ખાસ કારણને લીધે (દેષ સેવા હેય), કલ્પ=આચાર યતન વિગેરેને લગતે હોય છે. માટે, કહે છે, કે – યતનાએ કરીને સંયમની યથાશક્તિ રક્ષા કરવા રૂપ યતનાની બુદ્ધિએ કરીને, * કાર્ય પ્રસંગે શ્રી સંઘના ખાસ કામને કઈ પ્રસંગ ઉભું થયે હેય, ત્યારે * સંબમનું કારણ હેય=આગ વિગેરે લાગી હોય અને તે વખતે યતને વિના અને સંયમેના રક્ષણની અપેક્ષા રાખ્યા વિના, જે દેષ સેવાઈ ગયેલા હેય, તે દેષ અહિં સમજવા. # વિશુદ્ધિની ઇચ્છાવાળે જે પ્રકારે બન્યું હોય, તે પ્રકારે બધી આલોચના કરે ગુરુ મહારાજને નિવેદન કરે. પરંતુલજજાદિકથી કંઈ પણ છુપાવે નહિ. કેમ કે-શલ્ય રહિતપણે થઈને, આરાધના કરવાની ઈચ્છાવાળે આરાધક હોય છે. કહ્યું છે, કે“જ્ઞા-ડ-રેન વસ્તુ-હ્યુ-મા વા વિ સુન્નર | जो ण कहेइ गुरुणं ण हु सो आराहगो भणिओ. ॥१॥" “લજજાદિક (અને ?) ગાર કરીને અને બહુ શાસ્ત્રોના જ્ઞાનના મદે કરીને, જે (પોતાનું) દુશ્ચારિત્ર ગુરુ મહારાજને કહેતા નથી, તેને આરાધક કહ્યું નથી.” ગારવરસાદિ ગારવને આધીન થઈને તપ કરવાની ઈચ્છા ન રાખનાર હોવાથી.” એ અર્થ છે. પ૩ * હવે દ્રવ્યાદિની શુદ્ધિનું ફળ જણાવે છે – दव्वा-ऽऽईसु सुहेसु देया आलोयणा, ज़ओ तेसु । हुंति सुह-भाव-वुड्ढी. पाएण स्व-सहाओ सुह-हेज. ॥१४॥ [ પ {૨ “શુભ કવ્યાદિ હોય ત્યારે આલોચના કેવી Page #357 -------------------------------------------------------------------------- ________________ ગાથા પપ. શુભ દ્રાદિક] ૬. પ્રાયશ્ચિત્ત દ્વારા ૧૦૭ કેમ કે તે શુભ હોય ત્યારે શુભ ભાવની વૃદ્ધિ થાય છે. ઘણું કરીને શુભની સહાય શુભનું કારણું બને છે.” ૫૪ # હવે કવ્યાદિ શુદ્ધિનું વિવરણ કરવામાં આવે છે – -રસ્મ-, લિd-air-ss એ તિ-વિરાજિ, I gootતિહ-મિલાકે, સુમોથોr-ss-માસુ. કલા [ પારાના ૨-૨૦ ] “કાવ્યમાં-દુધવાળા ઝાડ વિગેરે. ક્ષેત્રમાં-જિનભવન વિગેરે. કાળમાં-શુભ તિથિ વિગેરે. અને ભાવમાં-શુભ ઉપગ વિગેરે જાણવા. ૫૫ “ .” ત્તિ ! થાકથા સુગમ છે. પરંતુ, # દુધવાળા ઝાડ=વડ વગેરે. આદિ શબ્દથી અશેક, ચંપિ, આ વિગેરે સમજી લેવા. * જિન ભવન વિગેરે આદિ શબ્દથી બીજા પણ શુભ ક્ષેત્ર સમજી લેવા. કહેવામાં આવ્યું છે, કે૩છું-વને સાષ્ટિ ને ફરે વેર હો; વિત્તમ, I મી–સા-s-, Tયાદિન-ડવત્તા ૩છે. III [ પારારા ૨૫ ટીવલ ૨૦ ] શેરડીનું વન, ચેખાનું વન, ચિત્યવર-જૈન દહેરાસર, જેની આજુબાજુ ગંભીર શબ્દો થતાં હોય, અને પાણીમાં જમણી બાજુ આર્વત થતાં હોય, તેવા શુભ ક્ષેત્રમાં (આલેચના દેવી.)” * પૂર્ણ વિગેરે તિથિના કાળમાં - “ ક્ષય તિથિએ અને છ તિથિએ આચના ન જ દેવો.” # શુભ ઉપગ વિગેરે-ભામાં અહિ, આદિ શબ્દથી નિમિત્ત શાસ્ત્રમાં કહેલા શુભ ભાવે જાણી લેવા. + પરમાર્થ એ છે, કે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ છે. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા પ. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ એ પ્રમાણે –“તેને વિધિ પૂર્વકની ગુરુની સાક્ષીએ જ શુદ્ધિ કરવી.” ૫૫ * જો તેમ કરવામાં ન આવે, તો દેષ બતાવે છે, आलोयणं च दाउं सई वि अण्णे तहऽप्पणो दाउं । जे वि हु करंति सोहिं, ते वि स-सल्ला विणिहिट्ठा. ॥५६॥ (ગુરુ વિગેરે) બીજા આલોચના આપનાર હોવા છતાં, જે પિતાને આલોચના આપીને શુદ્ધિ કરે છે, તેઓને શલ્ય સહિત હેવાના જણાવ્યા છે.” ૫૬ “ગાય” ત્તિ વ્યાયા આલેચનાના આચાર્ય હોવા છતાં, પિતાની બુદ્ધિથી પિતાની શુદ્ધિ કરી લેવામાં પણ પિતાને વિષે પિતાને કંઈક ખટકે છે. એટલે કે, પિતાના મનમાં કંઈક શલ્ય છે,” એમ સમજાય છે. તેથી નક્કી એમ થાય છે, કે “બીજાની વિદ્યમાનતા હોય, ત્યારે બીજાની જ પાસે આલોચના આપે, તે જ તે શુદ્ધ થાય છે.” કહ્યું છે, કે “છત્તીસ--ધંપન-ssigr તે રણ ચડ્યા पर-सक्खिया विसोही मुट्ठु-ववहार-कुसलेण. ॥१॥ “છત્રીસ ગુણથી યુક્ત ગુરૂ મહારાજ આવેલા હોય, તેની આગળ-શુદ્ધ વ્યવહારમાં કુશળ આત્માએ વિશુદ્ધિ બીજાની સાક્ષીએ અવશ્ય કરવી જોઈએ.” + બીજા ન જ હોય, તો–પિતે પિતાને આલેચના આપે, તે પણ શુદ્ધ થવાય છે. પરંતુ “તે વખતે શ્રી સિદ્ધ ભગવંતેને સાક્ષી કરીને (પિતે પિતાને આલોચના આપે).” + અહિં કોઈ એમ કહે, કે– પિતાના ભાવથી આલોચના કરવાથી જ વિશુદ્ધિને સંભવ હોય છે. તેથી ગુરુ વિગેરેની સાક્ષીમાં તે આલેચના દેવી નકામી છે.” એમ ન કહેવું. તેઓની સાક્ષી પૂર્વક ધર્મની પ્રતિપત્તિ એટલે સેવા કરવામાં–આચરણ કરવામાં બહુ જ મોટા ગુણને લાભ થાય છે. શ્રી શ્રાવકજ્ઞપ્તિમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે, કે – Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગાથે ૫૭ પ્રાયશ્ચિત્ત આપનાર ] . પ્રાયશ્ચિત્ત દ્વારે "संतम्मि वि परिणामि गुरु-मूल पवज्जणम्मि एस गुणो, । ઢયા, શાળા-૨, જન્મ-ગોવરમ-ગુઠ્ઠી . || “(શુભ) પરિણામ હોવા છતાં, પણ ગુરૂ પાસે જઈને આલેચના આપવામાં નીચે પ્રમાણેના આ ગુણો થાય છે.– દઢતા, આજ્ઞાનું પાલન, અને કર્મના ક્ષેપક્ષમમાં વધારે થાય છે.” ગુરુની સાક્ષીમાં જ આલોચનાના પરિણામમાં દઢતા થાય છે. કેમ કે – શંકા દૂર થવાથી વિશિષ્ટ નિર્ણય કરવાને ઉલ્લાસ જાગે છે. કેમ કે–શાસ્ત્રમાં કહ્યું છે, કે – Tદ વિવો પો ” ધર્મ ગુરે મહારાજની સાક્ષીમાં કરવાનું હોય છે.” જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે. ઉત્સાહ વધારે એવા ગુરુ મહારાજના ઉપદેશથી શુભાશય થવાથી ક્ષપક્ષમમાં વધારે થાય છે. અને તેથી આજ્ઞાનું પણ અધિક પાલન થાય છે.” એ વિગેરે ફાયદાઓ મળે છે. + એ પ્રકારે બીજા નિયમ પણ ઘણે ભાગે (જેમ બને તેમ) ગુરુ મહારાજની સાક્ષીએ જ સ્વીકારવા જોઈએ. શ્રી શત્રુંજય માહાભ્યના ૨ જા સર્ગમાં કહ્યું છે, કે– क्रियाः सर्वाः प्रवर्तन्ते गुरौ सा- क्षिणि, ना ऽन्यथा, । चक्षुष्मानऽपि नो पश्येद् वस्तु, चेद् भास्करो न हि. ॥ [ tiદા ] ગુરુની સાક્ષીમાં બધી ક્રિયાઓ કરાય છે. તે સિવાય ન કરી શકાય. કેમ કે – જે સૂર્ય ન હોય તો, દેખતો માણસ પણ આંખ છતાં (અંધારામાં) પદાર્થ જોઈ શકતો નથી.” * એટલા જ માટે-પ્રતિક્રમણ વિગેરે ક્રિયા પૂરી થયા પછી, કરેલી ક્રિયાનું નિવેદન કરવા રૂપ આલેચના થાય છે, તે ઉચિત જ છે. એમ સમજવું. ૫૬ * હવે, આલેચનાના ફાયદા-લાભ-ગુણ બતાવે છે, लहआ,ऽऽलहाऽऽदि-जणणं, अप्प-पर-णिवित्ति, तह अज्जवं, सोही। સુર-૨પ, માણા, નિજી , સોહ–જુI. વળી Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૭. આલોચના કરવાથી લાભ હલકાપણું, હર્ષ જાગ, પતે અને બીજાએ દોષથી મુક્ત થવું, સરળપણું, શુદ્ધિ, દુષ્કર કાર્યો કરવામાં સામર્થ્ય મળવું, આજ્ઞાનું પાલન અને શલ્ય રહિત પણું, એ આલોચનાના ગુણે છે." પ૭ “ ગા” ત્તિ ચાર* ૧. જેમ ભાર ઉતારી નાંખવાથી, ભાર ઉપાડનાર (મજુર) હલકે થાય છે, તેમ શલ્ય કાઢી નાંખવાથી આલેચક પણ હલકે થાય છે. # ૨. આહાદની ઉત્પત્તિ=હર્ષ ઉત્પન્ન થાય છે. # ૩. પિતાના અને બીજાના દેષ દૂર થાય છે – આલેચના કરવાથી પિતાના દેષ દૂર થાય છે, એ વાત તે જાણીતી જ છે. પરંતુ “તેને જોઈને બીજા પણ આલેચના આપવા તૈયાર થાય છે. તેથી બીજાના પણ દે દૂર થાય છે.” + ૪. સરળતા=કેમ કે–સારી રીતે આલોચના કરવાથી મનમાં માયા કપટ રહેતું નથી. * ૫. શધિ=શુદ્ધતા થાય છે, કેમ કે અતિચાર રૂપ મેલ દૂર થઈ ગયે હોય છે. + ૬. દુષ્કર કામ કરવા પણું =તેથી જે દેષ સેવાય છે, તે દુષ્કર નથી, કેમ કે-અનાદિ ભાવને અભ્યાસ હેવાથી, તેમ થાય છે. પરંતુ, જે આલોચના કરવામાં આવે છે, તે ખૂબ દુષ્કર છે. કેમ કેમોક્ષ તરફ દેરવી જનારા ખાસ પ્રકારના પ્રબળ વીયૅલ્લાસ હોય તે જ આ રીતે આલેચના કરી શકાય છે. માટે માસખમણને તપ (બાહ્ય તે૫) કરવા કરતાં પણ સારી રીતે આલોચના કરવી, તે અત્યંતર તપ રૂપ હેવાથી, ખૂબ દુષ્કર કાર્ય છે. + ૭. આજ્ઞાનું આરાધન=શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે. # શલ્ય રહીત પણું તે તે સ્પષ્ટ સમજાય તેમ છે. શ્રી રમા ઉત્તરાધ્યાનમાં કહ્યું છે, કે – आलोयणाए णं માથા =ળકા-જિજી-ળ–સviસુરવ-ળ-વિથળ Page #361 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૮ ગુરુદ્રવ્ય પ્રાયશ્ચિત્ત ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર ૧૧ अण-त-संसार-वड्ढणाणं उदीरणं करेइ, उज्जु-भावं च णं जणइ, उज्जु-भाव पडिवण्णे य णं જે મારું, ફથી-ડ્યું -પુંસા-જેવું જ વપરુ, પુત્રવતું i જિજ્ઞ;”ત્તિ ૮” “માયા શલ્ય, નિદાન શલ્ય, અને મિયા દર્શન શલ્ય એ ત્રણ શલ્ય, કે જે-મેલ માર્ગમાં વિધ્ર રૂ૫ છે, અને અનંત સંસાર વધારનારા છે, તેની ઉદીરણું આલેચનાથી કરાય છે. સરળ ભાવ ઉત્પન્ન થાય છે, સરળતા પ્રાપ્ત થવાથી આત્મા નિષ્કપટ બની જાય છે, અને સ્ત્રીવેદ તથા નપુંસક વેદ બંધાતા નથી. અને પૂર્વે બાંધેલા હોય છે, તેની નિર્જરા કરી નંખાય છે.” ૮. પ૭ * એ પ્રકારે શુદ્ધિ કરવાથી, શલ્ય કાઢી લીધા પછી ઘા રુઝાવવા (જેમ પાટાપીંડી રૂપ) ખાસ ચિકિત્સા–ઉપચાર–કરવામાં આવે છે. તેમ વિશેષ પ્રકારની શુદ્ધિના મૂળ રૂપ પ્રાયશ્ચિત્તને વિધિ બતાવે છે,* સૌથી પહેલાં, ગુરુ દ્રવ્યને પરિગ કરવામાં આવ્યું હોય, તે તેનું પ્રાયશ્ચિત્ત બતાવે છે, સુદ-ત્તિ માતા -5 મિvi, a-su -s ૩ જુ- -sS. ક -મોનિ ય gu, થા- પુ - ૩ ૧૮ સુહપત્તિ અને આસન વગેરે ઉપગ થયું હોય, તે ભિન્ન પ્રાયશ્ચિત્ત--- જળ અને અન્ન વિગેરેને ઉપયોગ થયો હોય, તે ગુરુ અને લઘુ વગેરે પ્રાયશ્ચિત્ત. અને જે યતિના દ્રવ્યને ર થ હોય, તો તેથી વધારે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૬. પ્રાયશ્ચિત્ત દ્વારા [ ગાથા પ૯, પ્રાયશ્ચિત્ત વિધિ અને વસ્ત્રાદિકને ઉપયોગ થયો હોય, તે દેવ-દ્રવ્ય પ્રમાણે સમજવું. ૫૮ મુદત્તિ '' | વ્યા+ ગુરુ સંબંધિ— મુહ-પત્તિ અને આસન વિગેરેને ઉપયોગ કરવામાં આવ્યો હોય, તે– ભિન્ન પ્રાયશ્ચિત્ત=૧ નિવી. # ગુરુ સંબંધિ— પાણીને ઉપભેગ કર્યો હોય, તે ૧ (એકાશન). અને ઉપભોગ કર્યો હોય, તે છે (આયંબિલ). વસ્ત્ર વિગેરેને ઉપલેગ કર્યો હોય, તે અધિક (ઉપવાસ). # વિક્રમ રાજા વિગેરએ પૂજા-ભક્તિની બુદ્ધિથી ગુરુની નિશ્રાએ કરેલા સનું વિગેરે ગુરુ દ્રવ્યને ઉપભેગ કર્યો હોય, તે ૬ (છ). # વસ્ત્રાદિકમાં (દેવ-દ્રવ્યની માફક) નીચે પ્રમાણે વિશેષ સમજવું, જે ઠેકાણે ગુરુદ્રવ્ય ભેગવ્યું હોય ત્યાં, અથવા તે બીજે કઈ પણ ઠેકાણે– મુનિ મહારાજના કાર્યમાં વૈદ્યને માટે, અથવા કારાવાસ (જેલ) વિગેરેના દુખમાંથી છોડાવવા માટે, તેટલા પ્રમાણમાં વસ્ત્રાદિક દેવા પૂર્વક પ્રાયશ્ચિત્ત દેવું.” એ ભાવાર્થ છે. ૫૮ હવે, સાધારણ (દ્રવ્ય) વિગેરે સંબંધિ પ્રાયશ્ચિત્ત કહે છે – સાર-નિબ-વં કે મુન્ન -વ-ઈ-ss, તથrSuvલ્ય ૨ ળેિ –ટુ –પુત્ર છ-ફ્રકા, . સાધારણ અને દેવ-દ્રવ્ય સંબંધિ ખેરાક (નૈવેદ્ય), વસ્ત્ર, સેનું (ધન) વિગેરેમાંથી જેને ઉપગ કર્યો હોય, તે ત્યાં અથવા બીજે આપવું, અને ચાર લઘુ, ચાર ગુરુ અને છ લઘુ પ્રાયશ્ચિત્ત દેવું. ૫૯ “સારા” ત્તિ વ્યારા* “સાધારણ દ્રવ્ય અને દેવ દ્રવ્ય પિતાના કામમાં જેટલા પ્રમાણમાં વાપર્યું હોય, એટલે કે – “તે શું વાપર્યું હોય?” તે (પહેલાં) કહે છે, Page #363 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૫૯. પ્રાયશ્ચિત્ત વિધિ. ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વારા ૧૧૩ અશન=નૈવેદ્ય, વસ્ત્ર પહેરવાનાં કપડાં-(આંગી) વિગેરે, કનક વિગેરે સેનું, રૂપું, મોતી વિગેરે, તેટલું દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય તે ઠેકાણે અથવા બીજે ઠેકાણે જિનમંદિર વિગેરેમાં આપવામાં આવે, અને જઘન્યાદિકના ક્રમે કરીને – ચાર લઘુ, ચાર ગુરે છ લઘુ પ્રાયશ્ચિત્ત આવતું હોય છે.” એમ શ્રાદ્ધજીત કલ્પને અનુસારે પ્રમાદથી થયેલા દેશનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું. # અને જે આકૃદિથી દેષ સેવા હોય તો – ઉપર જણાવ્યા કરતાં બમણું, + અને જે દર્પથી દેષ સેવા હોય છે, ત્રણ ગણું સમજવું. અને દ્રવ્ય પણ, જઘન્યથી–એટલું જ (જેટલું વપરાયું હોય તેટલું) "ગ્ય સ્થાને ખર્ચવું. અને ઉત્કૃષ્ટથી તેના વર્ગ વિગેરે જેટલું આપવું. + (અહીં) વિશેષ એ સમજવાનું છે, કે વ્યાપાર વિગેરે કારણે દેવાદિકનું દ્રશ્ય કદાચ પિતાના ધન સાથે ભળી ગયું હોય, ત્યારે તે વિવેક પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈને, સિદ્ધપુરના શ્રાવકેની માફક ચિત્ય વિગેરેમાં સારી રીતે વધારે મૂકવું. + અને જે તેને ઉપભેગા થઈ ગયે હોય તે, પિતાના ધનથી ધન ઉપાજન કરી પહેલાં જણાવ્યા પ્રમાણે તેમાં ખર્ચવું, અને તપ પણ કરે. (પ્રમાદ, આકુદ્રિકા, દઈ વિગેરે વિષે ઉપર જણાવ્યા પ્રમાણે સમજવું.) ૧૫ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૯, પ્રાયશ્ચિત્ત વિધિ * હવે, જેણે તે ભોગવ્યું હોય, તે નિર્ધન હોવાથી આપવાને અશક્તિમાન હોય તે, તેણે પણ પિતાના ધનને અનુસારે અમુક કાળની મુદત સુધીમાં દહેરાસર વિગેરેનું (કાંઈ પણ મહેનતાણું લીધા વિના) કામકાજ કરવું અને ગીતાર્થોએ આપેલું તપ બરાબર કરવું. કહ્યું છે, કે– “–-cર્થ-ડત્ર ચર્થઘડર્નાકિન . નન થ સદ્-દાન-પાત્ર–ાન-re | [ રાચુલા-જૂદા-ડળે પશુ લ (ઉગ ૧૨) ] ગુરુ અને દેવના ધનનો ચેર આ ભવમાં ઉત્તમ ધ્યાન, અને પાત્રમાં દાનમાં તત્પર રહીને જિનેશ્વર ભગવાનની પૂજા કરતો રહે, તે તે પિતાના પાપને નકામા કરી નાંખી શકે છે.” ઉત્તમ ધ્યાનના બળથી નિકાચિત કરેલું મહા–પાપ પણ ઢીલું થઈ જાય છે. એવી પણ સ્થિતિ છે. # તથા, આજ્ઞાભંગ, અતિકમ, વ્યતિક્રમ વિગેરેમાં પ્રાયશ્ચિત્તના વિધિને વિશેષ વિસ્તાર શ્રી વ્યવહાર ભાષ્ય વિગેરેમાંથી જાણી લે. # સાધુએ પણ, તે ખાનારા ગ્રહ આપેલા દેવ-દ્રવ્યના ઉપભેગ દ્વારા ઉત્પન્ન થયેલા દેષને સંભવ હોવાથી, તે જ પ્રમાણે છત વ્યવહારને અનુસાર પ્રાયશ્ચિત્ત વિધિમાં પ્રયત્ન કરી જોઈએ. જે તેમ કરવામાં ન આવે તે, ઉપર જણાવ્યા પ્રમાણે કુળની પરંપરામાં દેષની મલીનતા ફેલાય છે. શ્રી શત્રુંજય માહાસ્યમાં કહ્યું છે, કે“સેવ-દ્રવ્ય મુહ-દ્રવ્ય રહેવાગs-સપ્તક ગુમ. I अङ्गालमिव तत् स्पष्टुं युज्यते न हि धीमताम् ॥९८॥ “દેવ-દ્રવ્ય, ગુ–દ્રવ્ય સાત પેઢી સુધી બાળે છે. માટે, બુદ્ધિમાન પુરુષોએ સળગતા કોલસાની માફક તેને સ્પર્શ પણ કરવો યોગ્ય નથી.” ૯૮. (દેવાદિ દ્રવ્ય અવિધિથી વાપર્યું હોય તે, સાત પેઢી સુધી બાળે છે.) એટલે કે-નિર્ધનપણ વિગેરેએ કરીને (વાપરનારને) નિસાર કરી મૂકે છે. (નકામે કિંમત વગરને કરી મૂકે છે.) સત્ત-5--HTTI -લી” [રિ I] “સર–ઠ્ઠ-નવાર્દ મg I” [ ]. સાત-આઠ ગુરુ પરંપરા સુધી કુ-સીલ રહે છે. (૨)” સાત-આઠ પગલાં પાછળ જાય છે.” એ વિગેરેની પેઠે સમજવું. Page #365 -------------------------------------------------------------------------- ________________ ગાથા પણ પ્રાયશ્ચિત્ત વિધિ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર ૧૧૫ ( જેમ મહેમાનને વળાવવા માટે ગૃહસ્થ સાત-આઠ પગલાં પાછળ ચાલે છે, તેમ સાધુમાં કાંઈ દેષ થાય તેા, સાત-આઠ પરંપરા સુધી કુ–સીલપણું થાય છે. તેમ વાદિ દ્રવ્યના ઉપભાગ કરવાથી સાત પેઢી સુધી પાપ ભાગવવું પડે છે. એ ભાવા` જણાય છે. ) આ ઉપરથી, ઉપલક્ષણથી વિશેષ સમજવાનું એ છે, કે જ્યાં સુધી તેના ઉપાય કરવામાં ઉપેક્ષા રાખવામાં આવે, ત્યાં સુધી દ્વેષની શુદ્ધિ થતી નથી. કેમ કે-દોષ મનમાં ખટકતા નથી, એટલે કે–તેને વિષે મનમાં બેદરકારી હાય છે. એટલે—સાવચેત થવાતું નથી. માટે કુટુમ્બાદિકની બુદ્ધિથી પણ તે એ દ્રવ્યેાના [પણ] સ`સગ સળગતા અંગારાના સંસની પેઠે વિવેકી પુરુષાએ છેડી દેવા જોઇએ.” એ ભાવાથ છે. # કેટલાંક કહે છે, કે “ દેવ-દ્રવ્યાક્રિકના જેણે નાશ કર્યાં હાય, તેને જ દોષના સંભવ છે. બીજાને દોષ લાગતા નથી.” “ એમ કહેનારા ઉપર જણાવેલા પ્રમાણથી ખાટા ઠરે છે.” ૫૯ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર પૂ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૭. દષ્ટાન્ત દ્વારે. U) + (દેષ દ્વારમાં) કહેલ વિધિથી બાંધેલા પાપ કર્મ પ્રાયશ્ચિત્ત વિધિથી બીજા ભવમાં પણ ખપે છે,” એમ સમજાવીને, તે (પ્રાયશ્ચિત્ત)નું સામર્થ્ય બતાવવા પૂર્વક ભવ્ય જીવને ઉત્સાહ વધારવા માટે, સંકાશ વિગેરેના દષ્ટાંતે હવે કહેવામાં આવે છે, * તેમાં, દેવ-દ્રવ્યના વિનાશથી ઉત્પન્ન થયેલા પાપના આ જીવનમાં જ ક્ષય માટે આગળ કહેલું સિદ્ધપુરના શ્રાવકેનું દૃષ્ટાંત સમજી લેવું. અને, બીજા ભાગમાં તે કર્મના ક્ષયને માટે સંકાશ શ્રાવકનું દષ્ટાંત આ પ્રમાણે છે, पमाय-मित्त-दोसेण जिण-रित्था जहा दुहं ।। पत्तं संगास-सड्ढेण, तहा अण्णो वि पाविही. ॥६०॥ [ શ્રાદ્ધ-વિનં-ત્યે ના. ૨૨ ] संकास, गंधिलावई, सक्का-ऽवयारम्मि चेइये, कहवि । चेइय-दव्युव्वयोगी, पमायओ मरणं, संसारे. ॥११॥ “માત્ર પ્રમાદના દુષે દેવ-દ્રવ્યથી જેમ સંકાશ શ્રાવક દુખ પામ્યા હતા, તેમ બીજા પણુ પામે.” ૬૦ સંકાશ, ગધિલાવતી, શાવતારતીર્થના ચિત્યના કેઈક પ્રકારે દેવ-દ્રવ્યને ઉપયોગ થયે, પ્રમાદથી મરણ થયું, અને સંસારમાં ભમ્યા.” ૬૧ પાત્ર “સંત” ત્તિ ચાચા+ સંકાશ=નામના શ્રાવક હતા. સ્વભાવથી જ સંસાર ઉપર વૈરાગ્ય ધરાવતા હતા. શાસ્ત્રમાં કહેલી શ્રદ્ધા, આચાર અને નિરવઘ એટલે શુદ્ધ વ્યવહાર ધરાવતા હતા. ગંધિલાવતી નગરીમાં રહેતા હતા. શકાવતાર ચૈત્ય નામના શ્રી જિન મંદિરમાં ઉત્તમ ભાવથી-શુદ્ધ મનથીસાર-સંભાળ કરતા હતા. Page #367 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૨-૬૩, સકાશની કથા. ] ૭. દૃષ્ટાન્ત દ્વાર # કોઇક વખત=કઇક કારણે ઘરના કામકાજની વ્યગ્રતા વિગેરેથી, ચૈત્ય દ્રવ્યના ઉપભાગ કરતા થઈ ગયા. + ત્યાર પછી એ પ્રમાદથી જાવ જીવ સુધી તે કમની આલેાચના અને પ્રતિક્રમણ કર્યાં વિના, મરણ પામ્યા, અને સંસારમાં પૂર્વે કહેલા દુ:ખાની પર′પરા ભાગવતા સંખ્યાતા ફુલવામાં ભમ્યા. ૬૦, ૬૧ ૧ तगराए इन्भ-सुओ जाओ तक्कम्म- सेसयाओ य. । ટ્રામિડ-સંપત્તી પુનો પુળો ચિત્ત-નિવેો. I केवलि - जोगे પુષ્મા, ટળે ચોદી, તદેવ સંવેો. । “ િથમુનિમિનિ” “ચેપ-વસ યુદ્દી”ત્તિ. [ શ્રાદ્ધ-નિ-ત્ચ-૨૨-૨૨૦ ] શા “ તગરા નગરીમાં શેઠના દીકરા તરીકે જન્મ્યા. પરંતુ પૂર્વાનુ કમ બાકી રહી જવાથી દરિદ્રપણુ' આવ્યું, સંપત્તિ ચાલી ગઈ અને મનમાં ખેદ થવા લાગ્યા.” દર “ શ્રી કેવળીભગવંતના ચાગ થયા ત્યારે બધું પૂછ્યું, કેવળી ભગવાને કહ્યું, ત્યારે એાધિ પ્રાપ્ત થયું, અને વૈરાગ્ય પ્રાપ્ત થયા. “ આ સ્થિતિમાં હવે મારે શું કરવું ઉચિત છે ? ” એમ પૂછ્યું. ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ કરવી.” એમ કહેવામાં આવ્યું,” ૬૩ 66 तगराए ० " હિન્મ ત્તિ । વ્યાખ્યાન 66 ૦૧ 4 પહેલાં, તેના એટલે ચૈત્યના દ્રવ્યના વિનાશ કરવાથી, તે જ વખતે બાંધેલા લાભાન્તરાય વિગેરે કર્માંના ઉડ્ડયથી અહિં પણ તેને ધન વિગેરે મેળવવામાં રુકાવટ થઈ છે. હવે, તે (ચૈત્ય દ્રવ્ય )માં વૃદ્ધિ કરવાથી તને પણ તે પ્રકારે (ઋદ્ધિ ) પ્રાપ્ત થશે. “ યાદશ ચૌઘ્યતે વીનં, તા-દશું છમ્યતે મ્ ॥ ૧૧૭ ,, 66 જેવું બિજ વાવવામાં આવે છે, તેવું જ ફળ મળે છે.” એ અથ છે. ૬૨, ૬૩ # હવે, તે (ચૈત્ય-દ્રવ્યની વૃદ્ધિના વિધિ કહે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૭. દષ્ટાન્ડ દ્વાર ગાથા ૬૪-૬૫. સંકાશની કથા. “જ-છાયા-મિરાં ગુરૂં, લ જિરિ મ તં સર્જા વેદ-વં જોયું” મારે જાવ-કીવા. કા. માત્ર ભજન અને વસ્ત્ર છેડીને, જે કાંઈ હું મેળવું, તે સર્વ ચૈત્યનું દ્રવ્ય સમજવું. * એ પ્રકારે જાવજીવને અભિગ્રહ ધારણું કર્યો. ૬૪ “માસ-છાયા' ઉત્ત. ચાચા* પિતાના ઘરના નિર્વાહ ઉપરાંત એગ્ય વ્યાપારથી જે કાંઈ મેળવાય, તે બાકીનું સર્વ ધન દેવનું જ જાણવું.” એ પ્રકારે જાવજીવના અભિગ્રહ રૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. ૬૪ * હવે, તેનું ફળ બતાવવામાં આવે છે – सुह-भाव-पवित्तीए संपत्ती, ऽभिग्गहम्मि णिच्चलया, । ૨૬-ર-રવિ, તથસપા-ડભોગ-વિયુદ્ધ. દ્દા [ શા-નિ- ભા. ૨૨ ] શુભ ભાવની પ્રવૃત્તિથી સંપત્તી થઈ, અભિગ્રહમાં નિશ્ચળતા થઈ અને દહેરાસર કરાવરાવ્યા. તે(કામ)માં હંમેશા (સૂક્ષ્મ પણે) વિચાર (કરી કામ) કરવાથી (પાપની) શુદ્ધિ થઈ પાપ નાશ પામ્યું. ૬૫ “સુદ-માવો'' રિ ! થાકથા# મહા અભિગ્રહ ગ્રહણ કરનાર તે મહાત્માને શુભ ભાવની પ્રવૃત્તિથી ચૈત્ય દ્રવ્યની ખૂબ વૃદ્ધિ કરવાની ઇચ્છાથી અને ઉત્તમ પ્રકારના ઉલ્લાસાયમાન આશયે જાગવાથી લાભાન્તરાય કમને માન આ જ કરવાની ઇચ્છાથી ક્ષપક્ષમ થયો. તેથી – સંપત્તિની-ખૂબ ખૂબ વિભૂતિની-પ્રાપ્તિ થઈ અને તે પ્રાપ્ત થવાથી અભિગ્રહમાં નિશ્ચાતાપિતાના નિયમમાં દઢતા થઈ Page #369 -------------------------------------------------------------------------- ________________ હ ગાથા ૬૬, સંકાશ કથા, ] ૭. દુષ્ટાન્ડ દ્વાર દઢતા થઈ તેથી, ભાવ એ સમજાય છે, કે– સપનામાં પણ તેણે (પિતાના પણ તે દ્રવ્યમાંથી) (કરેલા નિયમથી) વધારે વાપરવાની–વધારે લેવાની–ઈચછા કરી નથી.” તેથી, અનુક્રમે તે જ નગરીમાં તેણે દહેરાસર બંધાવ્યું. તેમાં હમેશાં આગ પરિશુદ્ધિ એટલે કે દહેરાસર બનાવવામાં સદા આગ=શાસ્ત્રની આજ્ઞા પૂર્વક વિચાર, એટલે કે પહેલાં ભૂમિ વિગેરેનું ચારેય તરફથી સંશોધન કરવું. અથવા તેમાં એટલે દહેરાસર બનાવવામાં, (દેખરેખ માટે) બેસવા વિગેરેથી હંમેશા ભેગ પરિશુદ્ધિ આશાતના ત્યાગ” એ પણ અર્થ (સમજ). અહિં, દહેરાસર બાંધવાનો વિધિ અને આશાતના પચ્ચાશક અને ડશક વિગેરે ગ્રંથમાંથી જાણું લેવા. ૬૫ * હવે (આ દષ્ટાંતને) ઉપસંહાર કરે છે, શુ મા-ડલુમ સંવથ કવિ - વિદિ-ભાગ-વાણા, . વર્જાિ વિશુદ્ધ-ધન્ન –અવંત્રિા -ડડર . iા એ પ્રકારે, સર્વ ઠેકાણે, અવિધિપણુને ત્યાગ કરીને, વિશુદ્ધ ધર્મની આચરણું કરીને તે મહાનુભાવ (અંકાશ શ્રાવક) અખલિતપણે આરાધક થયાં.” દદ “ય તો મહા” રિ ! કથા+ એ પ્રકારે કહ્યા પ્રમાણેની નીતિથી–રીતભાતથી તે સંકાશને આત્મા -- મહાનુભાવ=વધતા જતા ખાસ પ્રકારના ઉત્તમ અધ્યવસાયને લીધે જેને પુણ્ય પ્રભાવ ખૂબ ખીલી રહ્યો છે, તે. એટલે કે ઉદવર્તાનાદિ કરણને લીધે પુણ્ય પ્રકૃત્તિમાં વધારે, અને અપવર્તનાદિ કરણને લીધે પાપ-પ્રકૃત્તિમાં ઘટાડો, થવાથી– સર્વ ધર્મ કાર્યોમાં Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૭. દુષ્ટાન્ત દ્વારા [ ગાથા ૬૭. સંકાશ કથા. અવિધિ ભાવને ત્યાગ કરવાથી=એટલે કે, અનુચિત પ્રવૃત્તિ રેકી દઈ, વિ-શુદ્ધ ધર્મની આરાધના કરી. એટલે કે – કૃતરૂપ અને ચારિત્રરૂપ ધર્મની આરાધના કરી, અખલિત આરાધક થયા=નિર્વાણ પ્રાપ્ત કરાવનાર આરાધના કરનાર થયા, એટલે કે – તેને એટલે મેક્ષને હિતકારી અનુષ્ઠાન આચરનાર થયા.” એ ભાવાર્થ છે. ૬૬ संकासो वि विभित्तूणं कम्म-गंठिं सु-णिव्वुडो, । जाहिही सो उणिव्वाणं महा-सत्तो, ण संसओ. ॥६७॥ [ શા-વિ- ભા. ૨૩૨] સંકાશ શ્રાવક પણ કર્મની ગાંઠ ભેદીને સારી રીતે નિવૃત્ત થયા, એટલે કે-સંયમમાં સ્થિર થયા અને તે મહા સાત્વિક આત્મા મોક્ષમાં જશે, તેમાં શંકા નથી.” ૬૭ “સંજાણો.” ત્તિ દાક્યા# સંકાશ પણ કાળ કમે– મૂળ સહિત મેહને નાશ કરીને, મહાસાત્ત્વિક સંતોષ રૂપી અમૃતથી સિંચાયેલી મને વૃત્તિવાળા સારી રીતે નિવૃત્ત થયેલા મુક્તિના સુખને સ્વાદ પ્રાપ્ત કરેલ હેવાથી, સંયમમાં પ્રીતિ રાખીને, એટલે કે-“જીવન્મુ ક્ત થઈને, “નિત-ન-મનન વો-શાય-મન-વિવાદિતાનામા विनिवृत्त-परा-ऽऽशानामिहैव मोक्षः सु-विहितानाम् ॥ [ શા-નિ-ચે રૂ રામ-રતી ૨૭૬ ]. “મદ અને મદનને જીતી લેનારા, વાણી, કાયા અને મનના વિકાર વિનાના, અને પારકી આશા વગરના સુ-વિહિત મહાત્મા પુરુષોને અહિં જ મેક્ષ છે.” નિર્વાણ પામશે.” Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ગાથા ૬૭. કર્મચાર-પુણ્યસાર, ] ૭. દષ્ટાન્ત દ્વારા કર્મસાર ને પુણ્યસારની કથા * એ પ્રકારે, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરવાથી થયેલા પાપ કર્મને ઉપર જણાવેલા વિધિથી નાશ કરવાનું બતાવવા માટે કર્મસાર અને પુણ્યસારના દૃષ્ટાંતે નીચે પ્રમાણે છે, કથા– ભેગપુરમાં ચોવીસ કરોડ સોનામહોરના માલિક ધનાવહ શેઠ હતા. ધનવતી તેમનાં પત્ની હતા. તે બંનેયના જોડકે જન્મેલા કર્મસાર અને પુણ્યસાર નામે પુત્ર હતા. આઠમે વરસે વિદ્વાન ઉપાધ્યાય પાસે ભણવા રહ્યા. પુણ્યસાર સર્વ વિદ્યા સુખ પૂર્વક ભ. ઘણું મહેનત કરવા છતાં પણ કર્મસારને એક અક્ષરેય આવશે નહીં. તે પછી વાંચવા-લખવા વિગેરેમાં તે પૂછવું જ શું? તેથી, અધ્યાપકે પણ પશુ જેવા તેને ભણાવવાનું છોડી દીધું. બન્નેય યૌવન પામ્યા, ત્યારે પિતા શ્રીમંત હોવાથી મોટા શેઠીયાઓની કન્યાઓ બન્નેયને સરળતાથી મળી ગઈ, અને ઉત્સવ પૂર્વક પરણ્યા. “બન્નેય પરસ્પર લડી ન પડે.” એમ વિચારીને બન્નેને બાર-બાર કરેડ સોનૈયા આપી જુદા કર્યા. હવે, કર્મસાર પિતાના કુટુમ્બીઓએ રેકવા છતાં કુર્બુદ્ધિથી એવી રીતે વેપાર કરે છે, કે–જેથી વેપારમાં ધનની હાનિ જ થાય. એમ કરતાં કરતાં થોડા દિવસોમાં જ પિતાએ આપેલી બાર કરોડ સોના મહોરે ગુમાવી દીધી, પુયસારના બાર કરોડ સેનિયા ચાર ખાતર પાડીને લઈ ગયા. તેથી તે બનેય દરિદ્રી થઈ ગયા. કુટુમ્બ વિગેરેએ તેઓને છોડી દીધા. અને બનેયની પત્નીઓ પીયર જઈને રહી. ત્યાર પછી, “બુદ્ધિ વગરના અને ભાગ્ય હિન છે” એમ કહી લેકે અપમાન કરતા હતા. તેથી શરમાઈને બીજા દેશમાં જઈ, જુદા જુદા શ્રીમંતને ઘેર રહ્યા. ત્યાં પણ, બીજે કઈ ઉપાય ન હોવાથી નોકર તરીકે જેના ઘરમાં રહ્યો, તે શેઠ પણ કૃપણ હોવાથી, ઠરાવેલું મહેનતાણું પણ તેને આપતું નથી. અને વારંવાર છેતરે છે. આથી, ઘણા દિવસે પણ પહેલે ભાઈ કાંઈ મેળવી શકશે નહીં. બીજા ભાઈએ કાંઈક મેળવ્યું, અને પ્રયત્નથી સાચવ્યું, પણ ધુતાર ધૂતી ગયે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૭. દૃષ્ટાન્ત દ્વાર [ ગાથા ૬૭. કર્મ સાર–પુણ્યસાર. એ પ્રમાણે, જુદા-જુદા સ્થાનામાં નાકરીથી, ધાતુવાદ, ખાણ ખેાઢવી, રસાયણ સાધવું, રાહણાચળ પર્વત ઉપર જવું, મ`ત્ર સાધના કરવી, અને રૂદન્તીવેલી લેવી, વિગેરે વિગેરેથી અગ્યાર વખત મહા પ્રયત્ન કરવા છતાં પણુ કુ-બુદ્ધિને લીધે–ન્યાયથી વિરુદ્ધ રીતે મધુ કરવાથી-પહેલા ભાઈ કાંયથી ધન મેળવી શકયો નહીં. પરંતુ તેને દરેક ઠેકાણેથી દુઃખા જ સહન કરવા પડ્યા. ખીજા ભાઇએ કાંઇક મેળવ્યું ખરું. પરંતુ ગલત વિગેરેથી અગ્યાર વખત ગુમાવી દીધુ. ૧૨૨ તે બન્નેય ભાઈ એ કંટાળી વહાણુ મારફત રત્નદ્વીપે ગયા. પરચા આપનારી રત્નદ્વીપની દેવીની આગળ મરણ સુધી બેસવાના નિર્ણય કરીને બેઠા. ત્યાર પછી, આઠમે ઉપવાસે “ તમારું મન્નેયનું ભાગ્ય નથી.” એમ કહીને દેવી અદૃશ્ય થઈ ગયા. તેથી, કમ`સાર ઉઠી ગયા. પરંતુ પુણ્યસારે એકવીશ ઉપવાસ કરીને, તે દેવી પાસેથી ચિન્તામણિ રત્ન મેળવ્યું. કસાર પસ્તાવેા કરવા લાગ્યા. ત્યારે પુણ્યસારે કહ્યું, કે, “હે! ભાઇ ! ખેદ કર મા. આ ચિન્તામણિ રત્નથી તારું પણ ધાર્યુ... સફળ થશે.” તેથી બન્નેય ખૂશી થયા. અનુક્રમે વહાણમાં બેસીને જતા હતા, તેવામાં, રાતે પૂર્ણિમાના ચંદ્ર ઉગ્યેા હતા. ત્યારે મોટાભાઇએ કહ્યું— ¢ ર ભાઇ ! ચિન્તામણિ રત્ન બહાર કાઢ. જેથી આપણે જોઈએ, કે તેનું કે ચંદ્રનું ? કેાનું તેજ અધિક છે ? ” ત્યારે, દુર્ભાગ્યથી દારવાયેલા નાનાભાઇએ પણ રત્ન હાથમાં રાખીને ક્ષણવાર રત્ન તરફ, અને ક્ષણ વાર ચંદ્ર તરફ, નજર રાખવા જતાં, મનારથાની સાથે જ તે રત્ન સમુદ્રમાં પડી ગયું. ત્યારથી, સરખા દુઃખી બન્નેય પેાતાના શહેરમાં આવીને, જ્ઞાની ગુરુ મહારાજને પોતાના પૂર્વ ભવા વિષે પૂછ્યું. જ્ઞાની મહાત્મા કહે છે, કે- ચદ્રપુરમાં જિનદત્ત અને જિનદાસ નામના પરમ શ્રાવક એ શેઠીયાએ રહેતા હતા. 66 એક દિવસે ત્યાંના શ્રાવકોએ મળીને જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સાચવવા માટે સારા ઉત્તમ ગૃહસ્થેા જાણીને તે અન્તેયને સોંપ્યું. એક દિવસે પહેલાએ (એટલે કે જિનદત્તે) પેાતાના ચાપડામાં ખરાખર Page #373 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૭ ક્રર્મસાર-પુણ્યસાર, ] ૭. દૃષ્ટાન્ત દ્વાર ૧૨૩ તપાસીને, નામું લખનારના (તે) મહીનાના મહેનતાણાંના આપવાના દ્રુમ્મ નક્કી કર્યાં, પરંતુ પાસે ખીજું ધન ન હેાવાથી “ આ પણ જ્ઞાનનું કામ છે.” એમ વિચારીને ખાર દ્રમ્સ (દામ) નામું લખનારને આપ્યા. અને બીજાએ “ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રને યાગ્ય હેાવાથી, શ્રાવકને પણ આપવું ચેાગ્ય છે.” એમ વિચારીને પેાતાની પાસે બીજી ધન ન હેાવાથી, ઘરના ખાસ જરૂરી કામ પ્રસંગે સાધારણ દ્રવ્યમાંથી બાર દ્રષ્મ વાપર્યાં. ત્યાંથી મરીને, પાપ કર્મોને ચેાગે, બન્નેય પહેલી નરકમાં ગયા હતા. ત્યાંથી, નરકગતિ, એક ઇન્દ્રીય, એ ઇન્દ્રીય, તે ઇન્દ્રીય, ચેા ઇન્દ્રીય, અને પંચઇન્દ્રીય તિય ચપણું, દેવ દ્રવ્યનું ભક્ષણ કરનારા સાગર શેઠની પેઠે, સત્ર ખાર હજાર વખત ખૂબ-ખૂબ દુઃખ અનુભવીને, ઘણા પાપ ખપી ગયા પછી, તમે બન્નેય અહીં થયા છે, એટલે કે, અહીં જનમ્યા છે. પૂર્વ કર્મોના ચેગે આ ભવમાં પણ ખાર માર કરોડ ગુમાવી બેઠા છે.” એ પ્રકારે જ્ઞાની મહાત્માનું તે વચન સાંભળીને બન્નેયે શ્રાવક ધના સ્વીકાર કરી, નીચે પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું, કે— વેપાર વિગેરેમાં જે દ્રશ્ય મળશે, તેમાંથી હજાર હજાર ગણું દ્રવ્ય જ્ઞાન-ક્ષેત્રમાં અને સાધારણ ક્ષેત્રમાં અપણુ કરી જ દેવાના. ત્યાર પછી જે ધન મળે, તે પાતાનુ ગણવું.” એવા નિયમ ગ્રહણ કર્યાં. 66 તેથી, પૂર્વ કર્માંના ક્ષય થવાથી, બન્નેય ખૂબ ધન મેળવીને તેમાંથી બન્નેય ક્ષેત્રામાં હજાર હજારગણું દેવું આપીને, અનુક્રમે બાર કરોડ ધનના સ્વામી થયા. તે પછી, તે બન્નેય શેઠીયા સારા શ્રાવક તરીકે જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યની સારી રીતે રક્ષા તથા તેના ચડાવા વિગેરે કરવા સાથે શ્રાવક ધમની આરાધના કરી, દીક્ષા લઇ, મેાક્ષમાં ગયા.” મહાકાળ વગેરેની કથા # હવે, દેવ-દ્રવ્ય અને ગુરુ-દ્રવ્યના વિનાશ વિષે મહાકાળનું દૃષ્ટાંત,ગઇ ઉત્સર્પિણીના ચેાથા આરામાં શ્રી સ'પ્રાંત તીર્થંકર ભગવાનને સમયે શ્રીપુર નગરમાં શાંતન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુશીલા નામે રાણી હતી. તેણે અનુક્રમે ચેાગ્ય વખતે નીલ, મહાનીલ, કાળ અને મહાકાળ નામના ચાર પુત્રાને જન્મ આપ્યા. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૭. દષ્ટાન્ત દ્વાર [ગાથા ૬૭ મહાકાળની કથા. અનુક્રમે નીલના જન્મ વખતે હાથીનું સિન્ય રોગને લીધે મરણ પામ્યું, મહાનલના જન્મ વખતે ઘોડાનું સૈન્ય મરણ પામ્યું, કાળના જન્મ વખતે અગ્નિના ઉપદ્રવે કરીને તમામ અદ્ધિ નાશ પામી. મહાકાળના જન્મ વખતે કેટલેક કાળ ગયા પછી શત્રુઓએ મળીને રાજ્ય લઈ લીધું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા શાંત રાજાએ સ્ત્રી અને પુત્રની સાથે ભટક્તાં ભટકતાં, સૌરાષ્ટ્રમાં શત્રુંજી નદીની પાસેના પર્વ ઉપર રહેવાનું રાખીને ઘણો કાળ પસાર કર્યો. એ વખતે, છોકરાઓ પણ શિકાર વિગેરે વ્યસનેમાં લાગેલા રહેતા હતા. ને દુષ્ટ કોઢ વિગેરે રોગોથી પીડાવા લાગ્યા, ત્યારે દુઃખથી ગભરાઈ ગયેલા રાજા પૃપાપાત કરીને મરવા માટે પર્વત ઉપર ચડડ્યા. ત્યાં, સંપ્રતિ અરિહંત ભગવાનનું દહેરાસર જોઈને, આવતા ભવનું ભાતું મેળવવા માટે આગમમાં કહેલી વિધિએ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતા હતે. એ અવસરે, ત્યાં આવેલા, તેની પૂજા વિધિની કુશળતા અને વિસ્મય પામેલા ધરણેન્દ્ર દેવે બહાર આવેલા રાજાને બધું પૂછ્યું. રાજાએ પિતાને (પૃપાપાતથી મરવાને) વિચાર જણાવ્યું. તેથી ધરણેન્ટે તેનું બાળ (અસમા ધિથી થવાનું) મૃત્યુ રેકીને, તેના પુત્રના પૂર્વ ભવની વાત રાજાને કહી. પૂર્વ ભવમાં– ૧ તારા પહેલા પુત્રના જીવે ચેર જાતિના ભવમાં તીર્થ યાત્રાના સંઘને લુંટયો હતો, અને સાધુ મહારાજને મારી નાંખ્યા હતા. ૨ બીજા પુત્રના જીવે ક્ષત્રિય જાતિના ભવમાં પિતાની સ્ત્રીને મારી નાંખી હતી. ત્રીજા પુત્રના છ વણિક જાતિના ભવમાં તત્ત્વની નિંદા કરી હતી. ૪ ચેથા પુત્રના જીવે બ્રાહ્મણ જાતિના ભવમાં દેવદ્રવ્ય અને ગુરુ દ્રવ્યની ચોરી કરી હતી. ત્યાર પછી, દુર્ગતિમાં ઘણું ભ સુધી ભમીને અકામ નિર્જરાના બળથી કેટલાક કર્મો તે ખપાવ્યા હતા. અનુક્રમે તે ચારેય છે તમારા પુત્ર થયા છે. બાકી રહેલા કર્મના ઉદયથી આ પ્રમાણે પાપનું ફળ પામ્યા છે. અને તેના સંબંધથી તમને પણ એનું ફળ મળ્યું છે. આથી, પુત્રોની સાથે તમે પણ આ તીર્થની સેવા કરે. તેના જળથી સ્નાન કરીને, રોજ જિન પ્રતિમાજી મહારાજાઓની પૂજા કરો. ને પિન્ડસ્થ વિગેરે ધ્યાનમાં તત્પર રહે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૭. મહાકાળ વિવની કથા.] . દષ્ટાન્ત દ્વાર ૧૨૫ ઉત્તમ સાધુઓની યથાશક્તિ ભક્તિથી પ્રતિલાભ મેળવે. આ વિગેરે પ્રકારથી ત્રણ તત્ત્વ (દેવ, ગુરુ અને ધર્મ) ની આરાધનાએ કરીને, દુષ્ટ કર્મોને ક્ષય કરીને, ફરીથી રાજ્ય મેળવશે, અને તે વખતે સાધર્મિકપણાથી હું સહાય કરીશ.” એમ કહીને, ધરણેન્દ્ર પિતાને સ્થાને ગયા. રાજાએ પણ તે જ પ્રકારે રાજ્ય મેળવીને, અનુક્રમે સંકાશ શ્રાવકની પેઠે મક્ષપદ મેળવ્યું.” # આ વિષયમાં વિશેષ વિસ્તાર શ્રી શત્રુજ્ય મહાભ્યમાંથી સમજી લે. # બીજા પણ દષ્ટાંતે શ્રી આગમ અનુસારે જાણવા. * આ પ્રમાણે કરવું કલ્યાણકારક છે. ૬૭ ૭. દષ્ટાન્ત દ્વાર પૂરું. Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર + ગ્રંથ પૂરો કર્યા પછી પણ હવે ભવ્ય જીવોને ઉત્સાહિત કરવામાં આવે છે – जइ इच्छह णिव्याणं, अह वा लोए सु-वित्थडं कित्ति, । ता जिण-वर-णिद्दिष्टे विहि-मग्गे आयरं कुणह. ॥६८॥ જો તમે મોક્ષ ઇચ્છતા હે, અથવા આ લોકમાં બહુ જ ફેલાચેલી કીતિ ઈચ્છતા હે, તે શ્રી જિનેશ્વર પ્રભુએ ઉપદેશેલા વિધિમાર્ગમાં આદર કરો.” ૬૮ ગરૂ” રિશે ભાવાર્થ સમજી શકાય તેવે છે. ૬૮ * હવે ગ્રંથકાર કવિશ્રી પિતાનું નિરભિમાનપણું બતાવે છે – ત-વિદ-વ-વો–ડલ્વે માર્જ = રવિવરિષે રૂદ છે, એ तं सोहंतु गीय-स्था अण-ऽभिनिवेसी अ-मच्छरिणो. ॥६९॥ તેવા પ્રકારના (ગ્ય) ભવ્ય જીને સમજાવવા માટે રચેલા આ ગ્રંથમાં જે કાંઇ વિરુદ્ધ કહેવાયું હોય, તે, આગ્રહ વગરના અને ઈર્ષ્યા વગરના ગીતાર્થ પુરુષે શુદ્ધ કરો.” દ૯ “ત-વદ-વિવો” ત્તિ ! વ્યાખ્યા સરળ છે. ૬૯ # હવે ગ્રંથની સમાપ્તિને ઉપસંહાર કરવાને પ્રસંગે છેલ્લું મંગલાચરણ કરે છે – “ત્તર-રા-ઘ-વિવા-ચા-વિયા-Ssg-માન-જૂર ના બાજુ-વિલા-જુદુ-રેવા-વાઘા-જાવ-વિનr, I૭છે. गंथ-ऽतर गाहाहिं सम-ऽत्थिया व्व-सित्तरी एसा । મવિઝ-at-ચોટ-, માત્ર મારું પાક ળિ. ૭શ. “તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાન વિજય સૂરિ મહારાજના (ધર્મ) રાજ્યમાં ભાનુવિજય બુધ (ગુરુ) ના સેવક લાવણ્ય વિજય વાચકે આ દ્રવ્ય સમિમિકા નામના ગ્રંથ બીજા ગ્રંથની ગાથાઓથી ભવ્યજીના બેધ માટે વ્યવસ્થિત રીતે રચે છે. અને તે (ગ્રંથ) હંમેશાં મંગળની માળા ર. ૭૦-૭૧ દ્રવ્યસિત્તરી ગ્રંથ પૂરે થયે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧૨૭ -દંતરં” ત્તિ | વ્યાખ્યા સરળ છે, એ પ્રમાણે, દ્રવ્યસમિકાની વૃત્તિ (ટીકા) પૂરી થઈ. # હવે, (સ્વપ-) વૃત્તિકાર પિતાની પ્રશસ્તિ કહે છે – -વે-ડ વને શિર-ક્ષત ! विवत्रे तत्र वृत्तिश्च लावण्या-ऽऽहय-वाचकैः ॥१॥ વાવન મહી-y-sફીગં ધરે વારિધિ-વિવાદ્, I वाच्यमाना बुधैर्जीयात् स-वृत्ति द्रव्य-सप्ततिः. ॥२॥ તwss-શાશ્વ-નિપુણ રાજા-મૃત-ભા. શોપિયે શિવે શ્રીમવિદ્યા-વિનયશોવિ. રૂા” રુતિ-શ્રી દ્રવ્ય-ક્ષતિ-વૃત્તિ સમાસા, ન્યા-ડબ્રમ્ ૧૦૦ વેદ, વેદ, ઋષિ અને ચંદ્ર (સંવત્ ૧૭૪૪) વર્ષે, આ સુદિ પૂનમને દિવસે શ્રી લાવય વિજય નામના ઉપાધ્યાયે દ્રવ્યસતતિકા ગ્રંથની વૃત્તિ વિવરણ રૂપે રચી છે. ૧ આ પૃથ્વી રૂપી સ્ત્રી જ્યાં સુધી સમુદ્રરૂપી કંદોરો પહેરી રહી છે, ત્યાં સુધી, વિદ્વાનથી વંચાત વૃત્તિ સહિત આ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથ વિજય પામે. તક વિગેરે શાસ્ત્રોમાં નિપુણ અને વૈરાગ્ય રૂપી અમૃતના સમુદ્ર એવા શ્રીમદ્દ વિદ્યાવિજય નામના વિદ્વાન મહાત્માએ શેાધેલો આ દ્રવ્ય સમિતિકા ગ્રંથ કલ્યાણને માટે હો.” ૩ ટિકા સહિત દ્રવ્યસસતિકા ગ્રંથ સંપૂર્ણ # ગ્રંથ પ્રમાણ-૯૦૦ શ્લોક Page #378 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંત દ્વારમાંના— શ્રી સંકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર [ ગૃહસ્થની અપેક્ષાએ, કાઈ ખાસ સાવદ્ય પ્રવૃત્તિ પણ કુવાના દૃષ્ટાંતે કરીને કરવાની બતાવી છે. “ તે પ્રવૃત્તિ માત્ર પૂજાના અંગભૂત ફૂલ ચુંટવા વિગેરેના આરંભ પૂરતી જ પ્રુષ્ટ ગણેલી છે.’’ એમ નથી. પરંતુ “ વેપાર વિગેરેની કાર્યક સાવધ પ્રવૃત્તિ પણ કાઈ જીવની અપેક્ષાએ અને ઘટના વિશેષના પક્ષપાત રૂપે પાપના ક્ષય માટે, અને ગુણ રૂપ ખીજના લાભ મેળવવા માટે પશુ જ છે=જરૂરી છે. એ પ્રમાણે ફરમાવેલ છે. તે માટે આ પ્રમાણે કહ્યું છેસ’કાશાદિની પેઠે— સગા-ઽનિતિતે મુળનિષિ પ્રેમમાં-ડર્થમથ-ડર્બનમ્ । શુદ્રા-ડઽજીવન-પક્ષ-પાત-નિરતઃ વસુનેત્યાના દિ. રાણા श्री प्रतिमा- शतके 66 સકાશ વિગેરે શ્રાવકની પેઠે કેાઇ ગુણવાન પુરુષ શુદ્ધ આલöનના પક્ષપાત રાખીને, સામે ચાલીને પણ ધર્મને માટે ઋદ્ધિ મેળવે, તે તેને [અપેક્ષાએ ] ચેાગ્ય પણ ગણેલ છે. ૫૭ (શ્લોકના આ પાછળના અભાગ શ્રી પ્રતિમા શતક ગ્રંથમાંના છે.) સકાશ શ્રાવક વિગેરેની પેઠે ધન માટે, ઋદ્ધિ મેળવવી=ધન મેળવવાનું સામે જઇને=તે કામ કરવાના સ્વીકાર કરીને (પણ) કરે, હિ=જ. શુદ્ધ આલમ્બનમાં જે પક્ષપાત, તેમાં મજ્જ=શુદ્ધ આલમ્બનના કારણથી– ગુણનિધિ=ગુણના ભંડાર તરીકે ઇચ્છાય છે. ૫૭ સકાશ શ્રાવકે પ્રમાદથી ચૈત્ય દ્રવ્યનું ભક્ષણ કર્યું" હતું. અને તેથી લાભાન્તરાય વિગેરે ક્લિષ્ટ કર્માં બાંધી ધણા કાળ ભયંકર સંસાર રૂપી જંગલમાં રખડતાં રખડતાં અનંત કાળે મનુષ્ય પણું પામ્યા હતા. Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર. છતાં પણુ, દુ:ખી લેાકેાના અગ્રેસર જેવા એ હતા, એટલે કે મહા દુઃખી હતા. તીર્થંકર પ્રભુ પાસે જઇને તેમની પાસેથી પેાતાના પૂર્વ ભવને બધા વૃતાંત્ત સાંભળ્યા પછી, શ્રી તી કર ભગવાનના ઉપદેશથી દુર્ગંતિના કારણભૂત કર્યાં ખપાવવા માટે— ‘હું જે દ્રવ્ય ઉપાર્જન કરીશ, તેમાંથી આહાર અને વસ્ત્ર સિવાય બધુંયે જિનમ ંદિર વિગેરેમાં વાપરીશ. ’’ એ પ્રમાણે—અભિગ્રહ ધારણ કર્યાં અને તે પ્રમાણે વન કયું. અને કાળે કરીને મેાક્ષ પામ્યા. + “ આ રીતે આમ કરવું, એ સકાશ શ્રાવકને જ માટે ભલે યેાગ્ય હાય, કેમ કે–તેનું ક્રમ તે જ રીતે ક્ષય પામવાનું હતું. પરંતુ બીજા કાને માટે એમ કરવું યેાગ્ય નથી. માટે સકાશાદિમાં જે આફ્રિ શબ્દ વાપર્યાં છે, તે નક્કામા છે. જો તમે તે શબ્દને નકામા નહી ગણા, તે— “ શુદ્ધાડડામૈર્યથા-જામમ્ - "" ૧૯ લાભ મળે તે રીતે શુદ્ધ આગમ પૂર્વક—ઝ એ વિગેરે શાસ્ત્રોના કથન ઘટશે નહિં.” આવી કાઈ શકા કરે, તેા ?-- “ તે શંકાયેગ્ય નથી. સમજદાર અને અણુસમજદારના જુદી-જુદી જાતના આશય ભેદે કરીને આદિ શબ્દથી બીજા આત્માને પણ લેવા ઉચિત છે. જો તેમ કરવામાં ન આવે, તા—— મુખ્યર્ તુય-નારી... 46 “ દુતા નારી સાંભળે છે. ” ( અથવા સેચે છે. ) ઇત્યાદિ વાકચોને સાચા ઠરાવવામાં અડચણ ઉભી થશે. તે દુતા નારીએ ખરાખર લાભ સમજીને, અથવા ન્યાયથી મેળવેલા ધનથી તે પુષ્પા લીધા ન હતા. (છતાં, તેને ઉચ્ચગતિના લાભ મળ્યા છે. ) તથા, દહેરાસર સંબંધિ ગામડાં વગેરે આપવાનું શી રીતે ઘટી શકે ? અને શ્રી કલ્પ ભાષ્ય વગેરેમાં તે આપવાની વાતા જોવામાં આવે છે.- રોલ્ફ નેવાળ બ્—મુ—3ળા–53–ગામ-નો-વાળું । દંતસ્ત્ર હૈં મુળિો તિ-નળ-મુદ્રી દ્દ નુ મવે ? ।। are एत्थ विभासा. जो एआई सयं विमग्गिज्जे, 1 हु तस्स हुज्ज सुद्धी. अह कोइ हरेज्ज एआई, ॥ सव्व-त्थामेण तर्हि संघेण होइ लगियव्वं तु । સ-વત્તા-ડ—ત્તિીમાંં ચં સનૈત્તિ નૂં તુ. ॥ ૧૭ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સંકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર, પ્રશ્રકાર પ્રશ્ન કરે છે, કે – ચ માટે રૂપું, સોનું વિગેરે તથા ગામડા અને ગાયના વાડા મેળવનાર મુનિને ત્રણ કરણની વિસદ્ધિ કેવી રીતે રહી શકે?” ઉત્તર–“અહિં બે વિકલ્પ છે–(૧જે ઉપર જણાવેલી વરતુઓ પોતે માંગે, તો તેની શુદ્ધિ હેતી નથી. પરંતુ (૨) ચૈત્યની તે વસ્તુઓ કઈ પણ લઈ જાય, તો ચારિત્ર પાત્રને અચારિત્ર પાત્ર એ સર્વનું કર્તવ્ય હોવાથી શ્રી સંઘે તે પાછું મેળવવા માટે સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જ જોઈએ. તથા, “શુદ્ધ આગમ પ્રમાણે લાભને અનુસરીને” એ જે કહ્યું છે, તે “જાતે ફૂલ ન તોડવા વિગેરેની અપેક્ષાએ નથી. પરંતુ, “પૂજા કરવાને વખતે ફૂલ આપવાને માટે માળી આવેલ હોય, તે વખતે તેની પાસેથી ફૂલ લેવામાં શાસનની પ્રભાવના એટલે કે – મહત્તા જાળવવા માટે, તેની સાથે “વણિક કળાનો પ્રયોગ ન કરવો જોઈએ.” એ વાત બરાબર સમજાવવા માટે એ વાક્ય છે.” માટે આદિ શબ્દનો પ્રયોગ બરાબર છે, એમ સમજવું.” (પૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી યશવિજયજી મહારાજના છપાએલા પ્રતિમા-શતકના ૧૫૭, ૧૫૮ પૃષ્ઠમાંથી). Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી દ્રવ્ય સપ્તતિકા અવચૂરિ (ગુજરાતી ભાષા પર્યાય) [ અવચૂરિના રચનારશ્રીનું નામ જાણવામાં આવેલું નથી. )માં અવસૂરી સંશાધકનું ટીપણું હોય છે. માં સંપાદકનું ટીપણ હોય છે. ૪ થી ગાથા સુધી અને કયાંક કયાંક પછી પણ પૃષ્ઠ, પંક્તિ અને પ્રતીકો લીધેલા છે. શિવાય આંકડાથી અવચૂરિ આપેલી છે. પ્રતમાં બરાબર ન હોવાથી ક્યાંક ક્યાંક સ્થળોની સંગતિ બરાબર મેળવી શકાઈ નથી. મેસાણા, છાણી, આનંદ થિëષ, મે૦ છાટ આ૦ ટુંકી સંજ્ઞાની પ્રતોમાંથી અવચૂરિને સંગ્રહ કરે છે. ડહેલાના ઉપાશ્રયની આખી અવચૂરિ લીધી નથી. પરંતુ ક્યાંક ક્યાંક તેમાંથી આપેલ છે. સંપાદક]. ગાર ૧ મંગળાચરણાદિક ૧ મર્યાદા-(સમય) =આજ્ઞા ૨ [ ત્રીજી ગાથામાં જણાવેલા ભેદ આદિ કારોથી સમજાવેલું સ્વરૂપ ]. ૩ માર્ગનુસાર તથા–ભવ્યતા ધરાવતા જીના ૪-૫ [શ્રી મહાવીર પ્રભુ અને ધર્મગુરુ-એ બન્નેય સ્થાને] ઉત્તમ ગુરુપણું એટલે સાક્ષાત્ પરમેષ્ટિ ગુરુપણું. [ “તત્આ પદને સંબંધ–(આગળ આ વાક્યમાં જ આવતાં)-તિ માવ–ની સાથે જાણ. ભાવાર્થ શું થાય છે? આ પ્રમાણેદેવ અને ગુરુમાં સરખાપણું પણ હોવાથી, “ફળ ઉત્પન્ન કરી શકનાર બન્નેયમાં પ્રણિધાનની વાસ્તવિક ગ્યતા છે.” એમ સમજવું. ] ૬-૭ [ ગુરુમહારાજ અને શ્રી દેવ જ–આ પદમાં નય–સાપેક્ષપણે નજીકના ઉપકારી તરીકે ગુરુપદ પહેલું મૂક્યું હોય એમ જણાય છે.] ૮ વિગેરે-પદથી“અધિકારી” જાણવા. ગાટ ૨ વ્યાખ્યા ૧ [ “હાણા=ભક્તિ વગેરે વિશિષ્ટ પ્રકારના નિયમની (નિયત) બુદ્ધિથી ધન-ધાન્યાદિક જે વસ્તુ, જ્યારે ઉચિત રીતે, દેવ વિગેરેની નિશ્રાએ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] કરાય–એટલે કે–તે તે ઉદ્દેશથી (નિયમપૂર્વક) સમપિત કરાય, ત્યારે, તે તે ધનાદિ (દ્રવ્ય) દેવાદિકના દ્રવ્ય તરીકે આ પ્રકરણમાં વિવેકીઓએ સમજવા.” આ પ્રમાણે (ગાથાને) સળંગ અર્થ સમજ.] ૨ [ વિભાગ પૂર્વક] ૩ ચિતરતે તે ક્ષેત્રને ગ્ય પદાર્થ તરીકે હય, તે. પરંતુ અગ્ય અનુચિત પદાર્થ રૂપેકે અનુચિત રીતે-ન હોવું જોઈએ. ] ૪ [ સુ ચાપા એમ સંબંધ જોડ.] ૫ [ વિગેરે–પદથી–સિદ્ધ, સાધુ, સંઘ, દેવું અને આત્મા, એ દરેકનું સાક્ષિ પણું સમજવું] ૬ નિશાએ કરેલું [પિતાને સંબંધ છોડાવીને બીજા સાથે સંબંધ જોડવે, તેને નિશ્રાએ કરેલું કહેવાય છે.] (અવચૂરિમાં-પ્રાસંગિક-વિચારણા) ત્ય એ (તીર્થકર પ્રભુ માટે બનાવેલું હોવાથી) આધાર્મિક છે.” એમ કઈ કહે, તો તેને આમ સમજાવવું, કે-“ચૈત્યને શાસ્ત્રોમાં આધાર્મિક હોવાનું જણાવ્યું નથી.” ૧ શા માટે આધાર્મિક નથી ? તે કહેવું, કે - “આધાર્મિકનું લક્ષણ ઘટતું નથી, માટે.” આધામિકનું લક્ષણ શું છે?” “તે નીચે પ્રમાણે કહીએ છીએ, સાંભળે,– ૨ “ જીવને ઉદેશીને કરેલું હોય, અને તેમાં પણ તે સાધર્મિક હર્યું, તે આધાર્મિક થાય. ૧. ચૈત્ય-મંગળ ચૈત્ય વિગેરે ચાર પ્રકાર હોય છે ૨. (ભાંગા નીચે પ્રમાણે છે.) ૧. પ્રવચન સાધર્મિક – વેષ સાધર્મિક ૨. પ્રવચન સાધર્મિક – વેષ સાધર્મિક નહી. ૩. વેષ સાધર્મિક – પ્રવચન સાધર્મિક નહીં. ૪. પ્રવચન સાધર્મિક નહીં – વેષ સાધર્મિક નહીં. (પ્રવચનનો અર્થ અહીં જૈન શાસન તરફની પાકી વફાદારી શ્રદ્ધા–ધરાવવી, અને વેષ એટલે સુસાધુને (જૈન)ષ, એવા અર્થ સમજવા. ૧. બે સુવિહિત સાધુ – સાધર્મિક છે. [ પરસ્પર સાધર્મિક ]. ૨. સુશ્રાવક અને સુવિહિત મુનિ [વેષથી સાધર્મિક નથી, પ્રવચનથી સાધર્મિક છે.] ૩. નિદ્ભવ અને સુવિહિત મુનિ [વેશથી સાધર્મિક છે, પ્રવચનથી સાધર્મિક નથી.] ૪. સુવિહિત મુનિ અને બીજો ધર્મ પાળનાર [બન્નેય રીતે સાધર્મિક નથી. પ્રવચન શાસન—ધર્મમર્યાદા-જુદા જુદા છે. વેશ પણ જુદા જુદા છે.] Page #383 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ સાધર્મિક પણ ત્રા ભાંગાના હોવા જોઈ એ. બાકીના ભાંગાના હોવા ન જોઈએ. ૩ શાસ્ત્રમાં શ્રી તીર્થંકર પ્રભુને સાધર્મિક તરીકે જણાવેલા નથી : [ તેથી તેને માટે કરાયેલા ચૈત્યમાં જવું સુવિહિત મુનિને ક૨ે છે. એ ઉપરાંત, ચૈત્યનું નિર્માણ શ્રીજિનેશ્વરદેવના પ્રતિમાને માટે હેાય છે. એટલે તે પછી વાત જ શી રહે છે ? કેમકે- તે તે અજીવ પદાર્થો રૂપ હેાય છે. ૪ સવ' મેશ્વ; પુષ્પા; વિગેરે શાસ્તા નિમિત્તે (તીર્થંકર પ્રભુને ઉદ્દેશ ને ) કરેલ હાય, તે મુનઓને કપે છે, તેને નિષેધ ( શાસ્ત્રોમાં ) મળતા નથી. તે પછી, પ્રતિમાજી માટે બનાવેલું ચૈત્ય કેમ ન ખપે? પ્ તીર્થંકર નામ ગેાત્ર કર્માંના ક્ષય માટે– શ્રી તીર્થંકર દેવા ધર્મ કહે છે: અને (દેવાકિકૃત) પૂજા પણુ સ્વીકારે છે. હું તીર્થંકર દેવ શા આધારે દેવાની પૂજા સ્વીકારે છે! તેમને સ ંતાપ પામવા જેવું તા હેાતું નથી. કહીએ છીએ– ’” ક્રર્માના ક્ષય કરવા માટે તે તે સ્વીકારે છે. ૭ જો કે શ્રી તીર્થંકર ભગવંતના કષાયેા નાશ પામ્યા હાય છે, તથા તેઓ કૃતકૃત્ય હાય છે, છતાં પણુ, ( પેાતાના ) જીત– વ્યવહારના આચારને અનુસરીને દરેક પ્રવૃત્તિ કરે છે. ૮ << ७ "C ૩ ૪ માટે - સામિઁકપણાના અભાવથી ચૈત્ય આધાકર્મિક નથી. તેથી, મુનિની નિશ્રા માટે જે કરવામાં આવેલું હાય, તે વન કરવા યોગ્ય છે, (બીજી નહીં) ૯ * બૃહદ્←*૫-ભાષ્ય [ આગળ ધરવાથી, ખાસ પ્રકારના નિર્ણય રૂપ સંકલ્પે કરીને મનથી, વચનથી, કાયાથી અથવા બે કે ત્રણેયથી, અપણુ કરવાને સ્વીકાર કરવાથી, ચેાપડાંમાં લખવા અથવા લખાવવાથી, રૂ. [ ઉપર ત્રીજો ભાંગા આધાકર્મિક તરીકે જણાવ્યા છે, તે અહીં પહેલા ભાંગા તરીકે બતાવેલ છે.] સાર્વત્રિક પૂજા સ્વીકારે છે. ( અમુક ) કર્માની પરતંત્રતાને લીધે પૂજદિક ગ્રહણ કરે છે. સત્કારાદિક કરવાની બુદ્ધિથી ચૈત્ય કરાવાય છે. શરીર ટકાવવા માટે વૈયાવચ્ચની બુદ્ધિથી આહારાદિક હોય છે. ૧. ૨. ૩. ૪. [* ગાથાઓમાં અશુદ્ધિએ બહુ જણાય છે, તેથી તેના અથ લગભગ ભાવારૂપ સમજવાના છે. તે વિષેના જ્ઞાતા પૂજ્ય મુનિ મહારાજા વિગેરે પાસેથી બરાબર શુદ્ધ અ સમજી લેવા. જો કે ગ્રંથના મુખ્ય વિષય સાથે આને ખાસ બહુ સબંધ નથી. સ`પાદક ] Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] ચડાવા વિગેરે દ્વારા શ્રી સંધના આદેશથી મળેલ હોવાથી, શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ પ્રાપ્ત થયેલ હોવાથી, સંબધ પ્રકરણદિક ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે આચરિત, કલ્પિત, નિર્માલ્ય વિગેરે પ્રકારે કરીને સંભવે છે. છતાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓએ ખાસ શાસ્ત્રજ્ઞ ગુરુમહારાજાઓની નિશ્રાથી આ વિષે વિશેષ સમજુતી મેળવવી.] . ૮ કરવામાં આવેલ–અહીં શ્રી છણે શેઠનું દષ્ટાંત છે. ૯ સંકપિત કરવામાં આવેલ હેય-વિશિષ્ટ મરથ રૂપે, (ખાસ વિશિષ્ટ નિર્ણયરૂપે, [સામાન્ય સંકલ્પ રૂપે નહીં) ૧૦-૧૨ વ્યવહારથી સ્વનિશ્ચિત. મે ૧૧ અન્ન, વસ્ત્ર માત્રને જ ઉપયોગ કરે. અ૯પ ખર્ચથી સંતોષપૂર્વક જીવનાર, ૧૩-૧૪ આમીષ–યુઈ=નૈવેદ્ય પૂજા-સ્તુતિ (ભાવ) પૂજા આમીષ-શબ્દ ૧ આકર્ષણ અર્થમાં પુર્લાગે છે, પુલીંગ અને નપુંસક લિગે ભેગવવા લાયક વસ્તુ, સંગ, લાંચ, અને માંસ અર્થમાં પણ છે. મેદિની કેષમાં-પાત વર્ગમાં દેવ માટે-મુખ્યપણે ગણપણે તે–પિતાની નિશ્રા પણ છે જેમ-કન્યા પિતાની પણ ગણાય છે, અને તેના પતિની પણ ગણાય છે. જે તેમ ન હોય, તે અદત્તાદાનને દેષ લાગે છે. મે. આ અહીં–મુખ્યપણને અને ગૌણપણને ભેદ છે. ગૌણપણે પિતાની નિશ્રા પણ છે. મુદ્રિત [બયને–દેનાર અને લેનાર બંન્નેયને. બે દે–અદત્તાદાન અને દેવદ્રવ્યનો ઉપભેગ, એ બે દે સમજવા.] ૧૬ જેમાં નિવેદ્ય વિ૦ મૂકીને ધરવામાં આવે, તે વાસણે વિગેરે નૈવેદ્યનું પાત્ર) [આ ઉપલક્ષણાત્મક સમજવું. તેથી, એમ બીજી પણ અનેક ચીજો સમજી લેવાની હોય છે. વસ્તુ ભક્તિથી ધરવામાં આવે, તેના સહકારમાં જે હોય, તે વસ્તુઓ દેવદ્રવ્યાદિક રૂપે ન બને. એ ભાવાર્થ છે. સંપાદક ] ગાર ૩ મુખ્ય ભેદે. ૧ ઉપદેશને અનુસાર આચરણ કરવાના કાર્યો કરવાની ટેવ પાડવી તે શિક્ષા ૨ ભેદે પૂર્વકના મૂળભૂત દ્રામાં. Page #385 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૫ ૩ જ્ઞાનાવરણીય કર્મ, અંતરાય કર્મ, પ્રમાદ. ૪ પ્રેરાયેલી. ૫ કરવા અને રોકવા વગેરેથી [ વૃદ્ધિ કરવી, અને નાશ ક.] ૬ ઉદ્વેલિત એટલે–વધારેલ. છાટ પુષ્ટ. મેટ ૭ તેને શુદ્ધિ કરનાર [દોષ દૂર કરી ] શુદ્ધિ કરનાર. ૮ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં દઢતા લાવવા માટે [ ગુણમાં પ્રવૃત્તિ કરવાની દઢતા લાવવા માટે, અને દોષ દૂર કરવામાં રોકાવટમાં દઢતા લાવવા માટે.] ૯ દ્વાર એટલે–વ્યાખ્યા કરવાના વિભાગોનું-અંગેનું-નિરૂપણ કરવાના સાધન રૂપ. ૧૦ પ્રરૂપણુ–એટલે [ સ્વરૂપની વ્યાખ્યા કરીને સમજાવટ રૂપ.] ૧૧ [ સાચી સમજ એટલે–સાચી સમજાવટ અને સાચી સમજ.] ગાટ ૪ ૧૯ ભેદ દ્વારા ૧ આદિ શબ્દ [બીજી ગાથામાં વાપરે છે.] ૨ મૂળ અને પેટા ભેદ [મૂળ ભેદયુક્ત, અને પેટા ભેદ યુક્ત] ૩ [ભેદ નામનું (પહેલું) દ્વાર] ૪ [ નિશ્રાના વિષયના ભેદથી] ૫ ચૈત્ય[ મરણ પામેલાની સ્મૃતિમાં બંધાવેલ સ્થાન. તે ચૈત્ય કહેવાય છે. ચિતા એટલે મૃતકની ચિતિ-એટલે મૃતકને બાળવા માટે સળગાવવામાં આવેલ અગ્નિનું સ્થાન ચૈત્ય એટલે જિનમંદિર, જિનપ્રાતમા, અને ચિત્ય એટલે જિનેશ્વરદેવની સભાનું (સમયસરણમાં જે વૃક્ષ હોય છે, કે જેની નીચેના સિંહાસન ઉપર શ્રી જિનેશ્વરદેવ બિરાજમાન થઈ ધર્મદેશના આપે છે, તે) વૃક્ષ. [[શ્રી હેમ અનેકાથ કોષ. સર્ગ ૨. ક્ષેત્ર ૩૫૬] ચિત્ય શબ્દ આયતન-મંદિર અર્થમાં છે. બુદ્ધની પ્રતિમા અર્થમાં છે; અને ઉપદેશના વૃક્ષ અર્થમાં પણ છે.” આ પ્રમાણે રૂદ્રના કષમાં છે. ડે. [ડહેલાના ઉપાશ્રયની પ્રતમાં આ પ્રમાણે વિશેષ છે. ઘણા વૈદિક વિદ્વાને ભૂતકાળમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ભેદ સમજી ન શકવાથી, બનેયને એકરૂપે સમજતા હતા. ઉદ્દેશ્ય–પાદપે-શબ્દને અર્થ ઉપદેશ વૃક્ષ અપેક્ષિત હોય, એમ જણાય છે.] Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૬ વાસ્તુરૂપ-નિવાસ સ્થાન રૂપ. છ મૂલ્યની–કિંમતની અપેક્ષાએ નૈવેદ્ય-અન્ન . -અન્ન (આહાર) વિગેરે. ૯ ચૈત્ય-જિનમંદિર અને શ્રી જિન પ્રતિમા મૈ પ્રતિમાજી અને મદિર આ છા ૧૦. તેમાં પણ સીદ્યાતા ક્ષેત્રમાં વાપરવામાં આવે, તે વિશેષ લાભને માટે થાય છે. ડેટ [ સાધારણ શબ્દ સામાન્ય રીતે પાંચ દ્રવ્યોમાંના પૂર્વના ત્રણ દ્રવ્યાના નિર્દેશ કરી શકે છે. દેવ–જ્ઞાન અને ગુરુ. એ ત્રણેયના ખાસ ખાસ સ્પષ્ટ નામ નિર્દેશ પૂર્વક આવેલા ધન વિગેરે. ઉપરાંત– સાધારણ સ્પષ્ટ નામ નિર્દેશ પૂર્વક આવેલા ધન વિગેરે ત્રણના સાધારણુ ગણાય. તે શિવાય બીજા કાર્કના સાધારણ ન ગણાય. એ ૪ થા સ્થાન ઉપર રહેલા સાધારણ શબ્દથી સમજી શકાય છે. ત્યારે સાત ક્ષેત્રામાં સાધુ–સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ગણાવ્યા છે. ખરી રીતે, ગુરુ ક્ષેત્રનું ગુરુ દ્રવ્ય આવવું જોઇએ ને? દેવદ્રવ્યના—મ ંદિર અને પ્રતિમાજી એ બે ભાગ પાડીને એ ક્ષેત્ર સૂચવ્યા છે. જ્ઞાનક્યુ—તે એક જ બન્નેય ઠેકાણે છે. “ દૈવ ક્ષેત્રના દ્રવ્યને બે ભાગમાં, તેન ગુરુ ક્ષેત્રદ્રવ્ય ચાર ભાગમાં વ્હેંચી બતાવ્યું છે. ’ એમ સમજી શકાય છે. સાધુપણામાં પાષક દ્રવ્ય, સાધ્વીપણામાં પોષક દ્રવ્ય, શ્રાવકપણામાં પેાષક દ્રવ્ય, શ્રાવિકાપણામાં પોષક દ્રવ્ય. આ તેના તાત્પર્યાં છે. કાઈ સાધુ, કે શ્રાવકનેા પુત્ર, દુરાચારી જ હાય, તે તેના પાષણ માટે આ ચાર દ્રવ્યો હેાઈ શકે નહીં. કેમકે—તે સુપાત્ર નથી. કેાઈ વેશધારી પતિત સાધુ કે પતિત શ્રાવક દુ:ખી હોય, તે। અનુક ંપા ક્ષેત્રમાંનું દ્રવ્ય તેને ઉગારવા ખર્ચી શકાય. અથવા અનુકંપાથી પેાતાના ધરનું દ્રવ્ય શ્રાવક આપી શકે. પરંતુ તેમાં આ સાધારણ દ્રવ્યને ઉપયાગ ન થઈ શકે. પરંતુ સાધુપણા વિગેરે ચારેય ગુણ્ણાના પાણ માટે સાધારણ દ્રવ્યને ઉપયાગ થઈ શકે. આ ઉપરથી લિત અર્થ એ સમજી શકાય છે; કે–ગુરુ ક્ષેત્રમાં ચારેયને સમાવવામાં આવ્યા હોય. કેમકે– સામાન્ય માનવા કરતાં – જૈન માર્ગાનુસારી સમ્યગ્દની, દેશવિરતિ વિ ગુણાધારક, શ્રાવક શ્રાવિકા વિશિષ્ટ પાત્રા છે, સુપાત્રા છે. માટે તેએને પણુ ગુરુક્ષેત્રમાં ગણીતા, ગુરુ ક્ષેત્રના અપેક્ષા વિશેષે ૪ વિભાગ બતાવવામાં આવ્યા છે, એમ કેમ ન હોય ? શ્રાવક–શ્રાવિકા ક્ષેત્રમાં અંગત વાવરવા માટે નહીં, પરંતુ તે ગુણી માટે વાવરવામાં તે તે– ગુરુક્ષેત્ર બની રહે તેમ છે. આ શિવાય—શ્રાવક શ્રાવિકાને સાધારણના ૭ ક્ષેત્રમાં શી રીતે ગણાવવામાં આવેલા હશે ? જો આ વાત શાસ્ત્રાનુકૂળ રીતે બંધ બેસતી હાય, તેા છ સાત ક્ષેત્રના નામે અથવા સાધારણને નામે અર્પિત થયેલા દ્રવ્યના વ્યય–વપરાશ-કેવી રીતે કરાય ? એ પ્રશ્ન થાય તેમ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૭ કેમકે- જ્યારે સાધારણ શબ્દથી– પ્રથમના ત્રણ ક્ષેત્રો અને તેના પેટાદે લેવાથી, તે દ્રવ્યના સાત સરખા ભાગ પાડવામાં આવે, તે જ દરેક ક્ષેત્રને પોતપોતાને ભાગ મળી શકે. તો દેવ દ્રવ્યમાં આવેલો ભાગ એટલે કે ઉપર ઉપરના ક્ષેત્રના ભાગ નીચે નીચેના ક્ષેત્રોમાં તો વાપરી શકાતા નથી. નીચેના ક્ષેત્રના ભાગ ઉપરના ક્ષેત્રમાં વાપરી શકાય છે. તે “સીદાતા ક્ષેત્રમાં વાપરવાથી વિશેષ લાભ છે.” એમ જે કહ્યું છે, તે સંગત શી રીતે કરવું? સદાતું ક્ષેત્ર એટલે-જે ક્ષેત્ર માટે ધન ન હોય, પરંતુ તેમાં ખર્ચ કરવાની ખાસ જરૂર હોય, તો સાધારણના સાતેય ભાગનું દ્રવ્ય કોઈ પણ એક સીદાતા ક્ષેત્રમાં ? કે જેમાં ખાસ જરૂર હોય તેમાં, તેના ભાગનું જવાપરી શકાય ? આ ખાસ પ્રશ્ન થાય છે. તેથી દેવદ્રવ્યના ભાગમાં આવેલ દ્રવ્ય, જ્ઞાનાદિક બાકીને ઉતરતી કક્ષાના કોઈ પણ સીદાતાક્ષેત્રમાં વાપરી શકાય ? આ પ્રશ્ન થાય છે. તેનું સામાન્ય સમજથી સમાધાન એમ સમજાય છે, કે “ નીચે નીચેના ક્ષેત્રનું ધન ઉપર ઉપર ના ખપે તે સીદાતાક્ષેત્રમાં વાપરી શકાય. એટલે કે– દેવ ક્ષેત્રમાં જ્ઞાનાદિકના ધન, જ્ઞાનમાં સાધ્વાદિક ક્ષેત્રના ધન, એમ સાધુ ક્ષેત્રમાં પછીનાના પણું. એમ દરેકમાં સમજાય. પરંતુ, આ સમાધાન બરાબર છે ? કે કેમ ? તે જ્ઞાની પૂજ્ય પુરુષોએ વિચારીને ગ્ય રીતે સમજાવાય, તો ઘણી ગેર સમજ દૂર થાય, અને સાચી હોય તે સમજ પ્રાપ્ત થાય. 1 ચાલુ રીત પ્રમાણે સાત ક્ષેત્રને નામે અપાય, તો તે સાતમાં વહેંચવામાં આવે છે, અને નીચે નીચેનું ઉપર લઈ જવાય, પરંતુ ઉપર ઉપરનું નીચે લઈ જવાતું નથી. પરંતુ જે સાધારણમાં અપાય છે, તો ગમે તે સીદાતા ક્ષેત્રમાં વાપરવાનું ચાલે છે. પરંતુ “સાતક્ષેત્ર” કહેવાય કે “સાધારણુ” કહેવાય, ખરી રીતે, બન્નેય એક જ છે. શબ્દ ભેદ શિવાય બીજું શું છે? સાત ક્ષેત્ર શિવાય- સાધારણ- ક્ષેત્ર કેવી રીતે છે? આ પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે આપવામાં ગુંચવણ થાય તેમ છે. કેમકે–સાતમાં સાધારણનો ઉલ્લેખ નથી, તો શું તે આઠમું દ્રવ્ય આવ્યું ? આ પ્રશ્ન મનમાં ઉઠશે. પરંતુ પાંચ દ્રવ્યમાંના ૪ થા સાધારણું દ્રવ્ય વાપરવાના ઉપર જણાવ્યા તે ૭ ક્ષેત્ર છે. તેનાથી કંઈ જુદું નથી. રૂપિયો કહો કે ૪ પાવલી કહે કે, ૧૦૦, પૈસા કહે. એક જ નાણું છે. આ બાબત શાસ્ત્રાનુકૂળ સ્પષ્ટ આદેશ થવો જોઈએ. સાંવત્સરિક પારણું, પ્રતિક્રમણ કરનારા, પોષાતી, ચોથું વ્રત ધારી, ઉપધાન, તથા બીજા અનેક ધાર્મિક બાબતોના પોષણ માટે ધન ખર્ચાય, તે શ્રાવકપણુ-શ્રાવિકાપણાના ગુણના પષણમાં ખર્ચાય, તેથી ગુણ વગરની બાબતમાં ન ખર્ચાય. એ મર્યાદા પણ તરી આવે છે. કર્મચાર-પુણ્યસારની કથામાં–પોતે જ આપેલા સાધારણ દ્રવ્ય, પોતે શ્રાવક છતાં પોતાના અંગત કામમાં વાપરવાથી દેષ બતાવેલ છે. (ગા. ૬૭ મી) આ ઉપરથી – શ્રી સંવેગ રંગ શાળામાં જણાવ્યા પ્રમાણે એમ સમજાય છે, કે“જિર્ણોદ્ધારાદિકમાં પણ જ્યાં સુધી તે ગામના ઋદ્ધિમંત શ્રાવકે તરફથી, કે આજુબાજુના કે બહારથી ધન આવે, તેનાથી જીર્ણોદ્ધાર કરે-કરાવવો. (બનતાં સુધી તે મુખ્યપણે પોતાના ધનથી કરવો.) સાધારણમાંથી પણ ખર્ચ ન કરવો. એટલે દેવ દ્રવ્યાદિકમાંથી તો ખર્ચ કરવાની વાત જ શી ? ઋદ્ધિમંતો પાસેથી ધન આવવું શક્ય ન હોય, તો સાધારણમાંથી લઈ કરવો, Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] તેથી પણ શક્ય ન હોય, તે દેવ દ્રવ્ય વિગેરેમાંથી ખર્ચ કરાય. પરંતુ એગ્ય પ્રયત્ન કરીને જીર્ણોદ્ધાર કરવા-કરાવે. પરંતુ તેની ઉપેક્ષા ન કરાય. એ સાર સમજાય છે. આ ધોરણ – દરેક ઘટતી બાબતોમાં કેમ ન ઘટાવી શકાય ? એય વિચારવા જેવું છે. વ્યક્તિગત – પૂજા – ભક્તિ, ઉત્સવ વિગેરે કરાય છે, તેમ શ્રી સકળ સંઘ તરફથી પણ એ કરવાના હોય છે. તેમાં બે અપેક્ષા સમજી શકાય,– ૧. શ્રી સંધ સ્વભક્તિ નિમિત્તે આચરે, તે અપેક્ષા. ૨. બીજી – શ્રી સંઘને શ્રી જૈન શાસનના વહીવટની જવાબદારી અને જોખમદારી સંભાળવાની હોવાથી, તે અપેક્ષાએ, જે કાંઈ કરવું પડે, તે અપેક્ષા. એક, બે ઘર હોય, શક્તિ ન હોય, સાધારણાદિક દ્રવ્ય ન હોય, છતાં- શ્રી કુંપણું મહાપર્વ, વર્ષગાંઠ. વિગેરે દિવસોમાં જમે નહીં, પણ તે દિવસે સાચવવાના પ્રભુના આંગી, પૂજા, વિગેરે દેવદ્રવ્યમાંથી કરીને પણ તે દિવસ સાચવે, પૂજા માટેના ઉપકરણો આપી શકવાને ખરેખર અશક્ત હોય, તે દેવદ્રવ્યાદિકમાંથી વાપરીને પણ તે વિધિ સાચવી લે, તે તેવા સંજોગોમાં દેષ પાત્ર ન બને. એમ સમજાય છે. પરંતુ અંગત આત્મ લાભ લેવામાં તો શ્રી સંધ પણ દેવદ્રવ્યાદિકમાંથી કઈ અપેક્ષાએ વાપરી શકે? દા. ત. ગુરુ પધારતાં સંઘે કરેલા ઓચ્છવમાં દેવદ્રવ્ય વપરાય ? અહીં, વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે બહારની યોજનાઓથી એક તરફથી ધન અને ધંધાનું શોષણ થતું હોય છે, અને બીજી તરફથી ક્ષણિક સમૃદ્ધિ વધારાતી હોય છે. પાછળથી જુદા જુદા વાદને આગળ કરીને- તે પણ ઘટાડી નાંખવાની હોય છે. આ જાતની પ્રજામાં વધતી જતી વિષમ થતી આર્થિક પરિસ્થિતિના સંજોગોમાં – શો રસ્તો લેવો.? સસ્તુ તથા શક્ય હેવાથી આગળ ગામડાવાળાને પણ પહોંચી શકવાની શક્યતા હતી. આજે કેટલેક સ્થળે એ શક્યતા ઘટતી જાય છે. તે સ્થિતિમાં જે વ્યક્તિઓ તરફથી જરૂરી ખર્ચ માટે ધન ન મળે, સાધારણમાં પણ ન હોય, તો પ્રભુની ભક્તિના સાધનોને ખર્ચ દેવદ્રવ્યમાંથી, એમ જ શ્રુતજ્ઞાનની ભક્તિ-જ્ઞાન દ્રવ્યમાંથી કેમ ન થાય ? અને જો ન થાય, . તો તે વિના વંચિત રહેવું પડે, એવી પરિસ્થિતિ આવી જાય. આ પરિસ્થિતિથી ઉપસ્થિત થતા પ્રશ્નો હાલ ખાસ વિચારવા જેવા તે છે જ. પરંતુ, પ્રરૂપણું તો શુદ્ધ જ કરવી જરૂરી ગણાય. શુદ્ધ પ્રરૂપણને આધારે થોડુંક જ થાય, તો પણ ડાથી સંતોષ માનીને મર્યાદાનું તો રક્ષણ થવું જ જોઈએ. મર્યાદાને ભંગ થાય, તે તે અવસ્થા દેષ પ્રાપ્ત થાય. અને બીજા આજ્ઞા ભંગાદિક મહા દોષો પ્રાપ્ત થવાનો માર્ગ ખુલ્લે થઈ જવાનો ભય રહે જ છે. તેથી મર્યાદાને એવી રીતે ભંગ ન થાય, કે જેથી બીજા ભય ઉત્પન્ન થાય, અને અમર્યાદિત રીતે માર્ગ ખુલ્લું થઈ જાય. તેમ છતાં, અનિવાર્ય સંજોગોમાં અપવાદપદે કેમ કરવું? તે વિગેરે જ્ઞાની ગીતાર્થ શાસન સાપેક્ષ પુરુષ એગ્ય નિર્ણત માર્ગ ફરમાવે, તેમ વર્તવું હિત કારક ગણાય. એમ સમજાય છે. જેમ દ્રવ્યાનુયેગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુગ, એ ચારેય, સુવ્યવસ્થિત અને પદ્ધતિસર છે. તેમાં ક્યાંય કલ્પના ચાલી શકતી નથી. તેમજ આ પાંચ દ્રવ્ય વિચાર પણ છે. જેમાં સમગ્ર જૈન શાસન એક યા બીજી રીતે સમાવેશ પામે છે, એટલી તેની વિશાળતા છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૯ કેમકે દેવ–ગુ—ધર્મ શિવાય, બીજુ શું છે ? તેમની આરાધનામાં ઉપયોગી દ્રવ્ય–ઉપકરણસાધનોની મુખ્યતાએ આ વ્યવસ્થા છે. માટે પાંચ દ્રવ્યની વિચારણા દ્રવ્યાનુયોગ કે ચરણનુ યેગ જેવી વિશાળ પાયા ઉપરની હોવાની સમજી શકાય તેમ છે. તેના ભેદ-પ્રભેદે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભા-વિગેરે, તે દરેકના નામ સ્થાપના-દ્રવ્ય-ભાવ-નિક્ષેપા, તેમજ સાધક અને બાધક દરેકના દ્રવ્ય-ક્ષેત્ર- કાળ ભાવો, વિગેરે ઘટાવતાં ખૂબ વિશાળ પાયા ઉપરનું શાસ્ત્ર ભાસે તેમ છે. સંગી ગીતાર્થ અધિકારી પુરુષોની આજ્ઞા આવી બાબતોમાં પ્રમાણભૂત છે. –સંપાદક] ૧૧ ક્ષેત્ર દ્રવ્ય-ક્ષેત્ર શબ્દ સર્વ [સાત] ક્ષેત્રમાં રૂઢ છે. મે ક્ષેત્રપણું સાતમાં જ રૂઢ સમજવું–ધર્મસંગ્રહ. ૧૨ ધર્મદ્રવ્યઃ-“ધર્મમાં વધારો કરવાની બુદ્ધિથી જે દ્રવ્ય હોય, તે ધર્મદ્રા,” એમ વ્યાખ્યા સંભવે છે. સાધારણ બુદ્ધિથી જે દ્રવ્ય હોય તે સાધારણ દ્રવ્ય. અહીં કાર્ય વખતે-ભક્તિપાત્ર, અને અનુકંપા વિગેરે બુદ્ધિમાંની કઈ પણ બુદ્ધિના ખાતામાં જે દ્રવ્ય વપરાય, અને નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ રાખવામાં આવેલી હોય, તે સાધારણ દ્રવ્ય (૩૦) ૧૪ (બાર)-ભક્તપરિજ્ઞા નામના શ્રી પન્ના સૂત્રને આધારે નવ સ્થાને છે. શ્રી રાય-પરોણીય (રાજશ્રીય) સૂત્ર અને શ્રી ગશાસ્ત્રને આધારે અનુકંપા સ્થાનને ઉમેરવાથી દશ સ્થાન થાય છે. શ્રી પંચાશકને અનુસાર પોષધશાળા અને અમારી (એ બે) સ્થાને વધારવાથી ૧૨ સ્થાને થાય છે. (મુ) (ડેટ) ૧૫–૧૬ ધર્મમાં વધારે થવાની બુદ્ધિથી પ્રતિજ્ઞાત કર્યું હોય (મે) [ઠરાવ્યું હોય, નકકી કર્યું હોય, કબુલ્યું હોય, કે જુદું કાઢયું હોય વિગેરે રીતે સમજવું. ] એટલે કે–“ધર્મમાં વધારો થાય” એ બુદ્ધિથી ઠરાવ્યું હોય. પ્રતિજ્ઞા બે પ્રકારે થાય છે, સાક્ષાત્ પ્રતિજ્ઞા અને પરંપરાએ પ્રતિજ્ઞા. (આ) ૧૭ દ્રવ્ય એટલે નાણું વિગેરે (મેટ છાટ છે.) ૧૮ તે નિશ્રા સ્થાન પણ (મેટ છાટ ડે) ૧૯ ત્રણ પ્રકારે –પરિમાણની અપેક્ષાએ. (મેર) ૨. ખાસ પ્રકારે ચોક્કસ નક્કી કરનાર કર્તા અને નિયત વિષયની એપેક્ષાએ, એટલે કે તેમાં નિશ્રા કરતી વખતે અને વાપરતી વખતે, જે Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] જાતની બુદ્ધિ-સમજ-ખાસ સંકલ્પ–કરવામાં આવેલ હોય, તે ખાસ પ્રજિકા હોય છે. એટલે “આ અમુક દ્રવ્ય” એમ નક્કી કરવા, સમજવા, અને વાપરવામાં એ ગ્ય દેરવણ આપે છે. (મેર) અહીં– ભક્તિ, અનુકંપા વિગેરેમાંથી કોઈ પણ પ્રકારની બુદ્ધિ કાર્યકાલે એટલે કે વાપરતી વખતે દોરવણું આપે છે, અને– નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ નિર્ણય કરી આપે છે. (આ) ખાસ સ્થાનેમાં વાપરવાની અપેક્ષાએ અને નિશ્રા–સ્થાન રૂપ નિયત ખાસ વિષયની અપેક્ષાએ. એમ બે અપેક્ષાઓ સમજી શકાય છે. [ સાધારણ દ્રવ્યમાં–સાધારણ દ્રવ્ય તરીકે કાઢતી વખતે કે આપતી વખતે-નિશ્રા કરતી વખતે-સાધારણ બુદ્ધિ મુખ્ય હેાય છે. અને તે દ્રવ્ય વાપરતી વખતે–સાધારણના જુદા જુદા સાત ક્ષેત્ર જુદા જુદા સમજીને તે દ્રવ્ય વાપરવાનું હોય છે. આપતી વખતે ભલે સાધારણ દ્રવ્ય–એવું નામ રાખ્યું હોય પરંતુ વાપરતી વખતે સાત અલગ અલગ સમજવા જોઈએ. એમ ભાવાર્થ સમજાય છે. સં૦] ૨૧ ત્યાર પછીનું એટલે-ધમ દ્રવ્ય સમજવું. ૨૨ બને ય રીતે–એટલે. [ નિશ્રા પણ પહેલેથી નક્કી ન કરાઈ હોય, અને વપરાશ કરતી વખતે પણ ચોકકસ કરવામાં ન આવે, એમ બને ય રીતે અનિયત અપેક્ષા [ ધર્મ દ્રવ્યમાં] હાય.] ૨૩ અથવા-[ બીજી રીતે વિચારતાં, અહીં વિચારવાનું એ છે કે— પાંચ મૂળ દ્રવ્ય, તેમાં સાત ક્ષેત્રરૂપ ૪ થે ભેદ સાધારણ દ્રવ્ય, અને બાર ક્ષેત્રરૂપ પાંચમે ભેદ ધર્મદ્રવ્ય છે. તે ત્રણેયમાં જ્ઞાનદ્રવ્ય આવે છે, તે એ ત્રણેય પ્રકારના જ્ઞાનદ્રવ્યમાં ફરક છે? એ જ પ્રમાણે દેવદ્રવ્ય મૂળભેદમાં ગણાવેલ છે. જિન પ્રતિમાજી અને જિનમંદિર રૂપ પહેલા દેવદ્રવ્યના સાધારણ દ્રવ્યમાં બે ભેદ ગણાવેલા છે. તે તેમાં ફરક છે? આ પ્રશ્નો હેજે ઉઠે તેમ છે. તેથી ઉપર કહેલું સમાધાન દરેક ઠેકાણે લાગુ કરી લેવું. જેમ કે – ૧ સીધી નિશ્રાથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય –કે ગુરુદ્રવ્ય વિગેરે પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે, તે મૂળ ભેદના દ્રવ્યમાં ગણાય. સાધારણ ઠરાવ્યા પછી સાત ક્ષેત્રમાં વહેંચતી વખતે દેવદ્રવ્ય તરીકે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વપરાય, એ જ પ્રમાણે-ધદ્રવ્ય તરીકેની એક સર્વ સામાન્ય નિશ્રા હોય છે, જે વાપરતી વખતે, જે ધાર્મિક કાર્યમાં વાપરવું હોય, તેમાં વાપરવામાં આવે. તે ધર્મ દ્રવ્ય તરીકેની નિશ્રાનું દ્રવ્ય ગણાય છે. પાંચના-સાતના–બારના પેટા ભેદે ઘણા હોય છે. આ રીતે, જુદી જુદી માનસિક અપેક્ષાએ નય-ભેદની અપેક્ષાએ જુદાપણું છે.] [એક વિશેષ વિચાર કરવાને એ પણ છે, કે–હાલમાં–ચેરીટેબલ–સખાવતી–ધર્માદા નામના દ્રવ્યનો નવો પ્રકાર ચાલુ કરવામાં આવેલ છે. એટલે કે-બ્રિટીશના વખતથી સરકારી કાયદાઓમાં રીલીજીયસ અને ચેરીટેબલ એમ બે જાતની મિલ્કતોના ટ્રસ્ટ થાય છે. તેના ગુજરાતી ભાષામાં ભાષાન્તર “ધાર્મિક અને ધર્માદા” એમ ગુજરાતી શબ્દો વાપરવામાં આવેલા છે. પરંતુ, વિચાર કરતાં આપણા શાસ્ત્રોમાં ધર્માદા દ્રવ્ય જુદું હોય, તેમ જણાતું નથી. જેને ધર્માદા દ્રવ્ય તરીકે ઓળખાવાય છે, તે પણ વાસ્તવિક રીતે ધાર્મિક દ્રવ્ય છે. તેથી તેને જુદું પાડેલ હોય, તેમ જણાતું નથી, મુખ્ય પાંચ ભેદમાં જે ધર્મ દ્રવ્ય ગણુવ્યું છે, તે ઉપરથી ધર્માદા દ્રવ્ય ઠરાવ્યું જણાય છે. ભારતની પ્રજાના જવનમાંથી–સાંસ્કૃતિક જીવનધેરણ દૂર કરાવી હાલનું ભૌતિક પ્રાગતિક ગણાવાતું જીવન ધારણ દાખલ કરાવવા માટે એક મહાપરિવર્તનનો કાર્યક્રમ દુનિયાભરમાં બહારના બળાએ ફેલાવે છે, તેને લગતાં નવા નવા અનેક ક્ષેત્રે (ખાતાં) નીકળતા જાય છે. તેમાંના કેટલાક સુપાત્રનો ભાસ કરાવતા હોય છે, કેટલાક અનુકંપાનો ભાસ કરાવતા હોય છે, ખરી રીતે તે સુપાત્રમાં કે અનુકંપામાં ગણી શકાય તેમ ન હોય તેવા ખાતાં પણ દિવસે દિવસે વધતાં જાય છે. દા. ત. વસ્તી વધારો અટકાવવા ઓપરેશન કરાવનાર લોકોને પ્રોત્સાહન આપવા કઈ સખાવત કરે, તો તેને ચેરી ટેબલમાં લેવામાં આવે, ગર્ભપાત કરાવવામાં–સખાવત ફંડ કઈ કરે, તો તે પણ ચેરીટેબલ–દાન કહેવડાયાય-વિગેરે વિગેરે. ઉપરાંત, સંસ્કૃતિમાં સુપાત્રદાન–ઉચિત દાન-જ્ઞાન દાન-અભયદાન-કીર્તિદાન વગેરેને દાન ધર્મમાં સ્થાન છે. તેવા જ પ્રગતિને પોષણ આપનારા પણ સુપાત્રદાન, જ્ઞાનદાન, ઉચિતદાન, અભયદાન, કીર્તિદાન ઠરાવેલા હોય છે પરંતુ તે વાસ્તવિક રીતે દાનાભાસ હોય છે. ત. રવયંસેવકને અંગત ખર્ચ માટે આપવું વિગેરે સુપાત્રમાં ગણે, ભૌતિકવાદની હાલની કેળવણમાં આપવું, તેને જ્ઞાન દાન ગણે. મરઘા, બતકાને સારી રીતે ઉછેરનારને મેડલ (ચાંદ) વિગેરે આપવાને ઉચિત્ત દાન ગણવાય. કતલખાના ચલાવરાવી તેથી ઉત્પન્ન થતો માલ વેચી શેષણથી ગરીબ થયેલા લેકે માટે હુંડીયામણુ કમાઈ ગરીબ દેશ ભાઈઓને ધન આપવું, વિગેરેને અભય દાનમાં ગણવાય. ક્રિકેટ વિગેરેમાં સખાવત કરનારને માટે માનપત્ર વિગેરે-કીર્તિદાન ગણવાય. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] સખાવત શબ્દથી જે વ્યવહાર કરાય છે, તેને માટે ધર્માદા શબ્દ પણ શી રીતે વારતવિક ગણાય? માટે, તે ભાવદાન પિષક દ્રવ્યદાન તો નથી, પરંતુ અપ્રધાન દ્રવ્ય દાન કહેવાય છે. જે ઉપાય નથી. ઉપર જણાવેલા પાંચેય મુખ્ય દ્રવ્યમાં અને સાધારણમાં માત્ર સુપાત્ર ખાતાંઓને જ સમાવેશ છે. માત્ર પાંચમા ધર્મદ્રવ્યમાં અનુકંપા, અમારી (જીવદયા) ખાતાને પણ સ્થાન છે. દા. ત. જ્ઞાનખાતું અને હાલની કેળવણીનું ખાતું તદ્દન જુદી જુદી અપેક્ષાઓ ધરાવે છે. બહારથી બન્નેય જ્ઞાનના ખાતાં જેવા દેખાય છે. પરંતુ જ્ઞાનખાતું ધર્મ પ્રધાન સંસ્કૃતિમાં પણ ધર્મને લગતા જ્ઞાનમાં પણ વપરાતું નથી. તેમાં પણ જેને જૈન ધર્મમાં શ્રુતજ્ઞાન કે સમ્યજ્ઞાન કહેવામાં આવે છે, તેને પોષક જે ખાતું હોય, તે ખાતું જ્ઞાનખાતું, તે જ્ઞાનક્ષેત્ર કહેવાય છે. ત્યારે કેળવણી, ધર્મ પ્રધાન સંસ્કૃતિનું જ્ઞાન દૂર કરાવી, જીવનમાં ભૌતિક પ્રગતિને અનુકુળ જ્ઞાન એટલે બધ-અનુભવ-(નોલેજ ) અને તે પ્રમાણે અમલીકરણના જ્ઞાન (પ્રેકટીકલ નોલેજ )ને કહેવામાં આવે છે. તે સર્વને કેળવણીમાં સમાવેશ કરવામાં આવે છે. જ્ઞાન અને કેળવણી એ વચ્ચે કેટલું બધું અંતર છે ? આકાશ અને પાતાળ જેટલું, મેરુ અને સર્ષ જેટલું અંતર છે. ઘણી વખત, આ જાતની કેળવણીમાં સીધી રીતે ન દેરવતાં આડકતરી રીતે તેમાં દેરવવા માટે, ધાર્મિક સ્વરૂપની શિક્ષાના નામને આગળ કરીને પરિણામે–અનુબંધ–હાલની કેળવણી તરફ દોરવવાનું લક્ષ્ય હોય, તો તે બહારથી ધાર્મિક સ્વરૂપનું દેખાતું જ્ઞાન પણ જ્ઞાનાભાસ બની જાય છે. જેમ “એક અશક્ત ઘરડો વાઘ ક્યાંકથી રૂદ્રાક્ષની માળા ધારણ કરીને પાણીના ખાબોચીયામાં બેસી, આવનાર મુસાફરને–“પોતે ભક્ત” હોવાનું જણાવી, બાજુમાં પડેલા સોનાના કંકણનું દાન લેવા લલચાવી, પોતાની તરફ આકર્ષ, કાદવમાં ખુચતાં મુસાફર ઉપર તરાપ મારીને, ઘણા દિવસની ભૂખનું દુઃખ દૂર કરતો હોય.” એ રીતે એવું દાન દાનાભાસ બની રહે છે. આ ઉપરથી ધાર્મિક અને ધર્માદા એ બે જાતના દ્રવ્યો ભારતમાં અને ખાસ કરીને જૈન શાસનમાં જણાતા નથી. ગામડે, જ્ઞાતિના ફંડ વિ. સમૂહધન હોય છે, પરંતુ તે ધાર્મિક કે ધર્માદા નથી હોતા. તેથી, આધુનિક પ્રગતિની પિષક સંસ્થાઓને ધર્માદા શબ્દ આપો, એ કેટલો બધો અનુચિત છે? તે પણ આપણે ભારતવાસીઓએ વિચારવા જેવું છે. જૈન ધર્મ સિવાય વૈદિક વગેરે ધર્મોમાં -વાવ, કુવા, તળાવ, પરબ, સદાવ્રત, અન્નક્ષેત્ર વિ. બંધાવવાની આજ્ઞા છે. ગામડાં કે શહેરમાં દરેકને માટે પાણીના કુવા, તળાવ, વાવ વિગેરે બંધાવાય છે. તેમાં ગામ કે શહેરના સદ્ગહરથ તરીકે જૈનધર્મ પાળનાર શ્રીમંત કદાચ વધારે ધન આપે, એ તો સાંસારિક જીવનના સાધને મેળવવામાં ભાગીદાર તરીકે આપે છે. તે પણ ધાર્મિક કે ધર્માદા ન ગણાય. કેમ કે-ગામડાના કે શહેરના બીજા નાગરિકે ધાર્મિક કે ધર્માદા ધનને ઉપયોગ ન કરે, સત્કાર બુદ્ધિથી, સહભાગીદારીની બુદ્ધિથી આપે, તેને માટે ગામ કે શહેરમાં સહભાગીદાર તરીકે ઓછું કે વધતું ધન આપે, તે ધાર્મિક કે ધર્માદાની કક્ષામાં ન ગણાય. Page #393 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૩ અન્ય ધર્મો જેને ધાર્મિક ખાતાં ગણે છે, તેમાં સંજોગ વિશેષમાં ઔચિત્ય બુદ્ધિથી કે કીર્તિ બુદ્ધિથી કે અનુકંપા બુદ્ધિથી દાન આપે, તે પરિસ્થિતિ વિશેષમાં અપેક્ષાએ ધર્મક્ષેત્રમાં દાન કહી શકાય છે, પરંતુ તે જૈન ધાર્મિક સુપાત્ર ખાતાં ગણાય નહીં. પરંતુ પરિસ્થિતિ વિશેષ ન હોય તો, ધર્મક્ષેત્રમાં પણ ગણી શકાય નહિ. કીર્તિદાન તથા ઉચિતદાન પણ બે પ્રકારના હોય છે, ધર્મપષક અને સંસારભાવ પોષક ધર્મપષક ઉચિતદાન કે કીર્તિદાન અવિહિત નથી. કરવા યોગ્ય ગણાય છે. સંસારપિષક ઉપાદેય નથી. પરંતુ હેય છે. દા. ત. સમ્યક્ત્વ મૂળ બાર વ્રતધારી શ્રાવક પરિસ્થિતિ વિશેષમાં જૈનેતર ત્યાગી કે ગૃહસ્થનું ઉચિત ખર્ચ કરીને પણ સન્માન કરે, જેનું પરિણામ તેને ધર્મ તરફ આકર્ષવામાં કે ધર્મકાર્યમાં ઉપયોગી થવામાં. જૈન ધર્મની ઉન્નતિના કાર્યોમાં સહાયક બનાવવામાં ઉપયોગી થાય અથવા શાસનને હરકત કરે, તેવી હરકતો દૂર કરવામાં સહાયક થાય, તો તેવું ઉચિત દાન શ્રાવકે માટે ઉપાદેય ગણાય છે. પરંતુ માત્ર દુન્યવી લાભ મેળવવા “વાહ વાહ” કરાવવા, અપાત્ર કે ક્ષેત્રાભાસમાં અપાય, તો તે ઉચિત દાનાભાસ રૂ૫ બની રહે. એજ પ્રમાણે, કીર્તિદાન ધમપષણમાં ઉપયોગી થાય, તો તેવી કીર્તિ માટે શ્રાવક કીર્તિદાન આપે, તો તે ઉપાદેય હોય છે. અન્યથા, કીર્તિદાન પણ હેય બની રહે છે. શાસનની પ્રભાવના માટે જરૂરી હોય, ધર્મની પ્રશંસા માટે ઉપયોગી થાય, તેવા ઉચિતદાન કે કીર્તિદાન પણ ઉપાદેય છે. અને તેને દાન કહેવામાં હરકત નથી. બીજું, ધાર્મિક ક્ષેત્રમાં ચડાવા વિગેરે હરરાજી-લીલામ–નથી. પરંતુ તે પણ ભાવોલ્લાસની વૃદ્ધિ માટેના ધાર્મિક અનુષ્ઠાન રૂપ છે. તે વેચાણ કે ખરીદી પણ નથી. ભલે તેમાં ધનને ચડાવા એટલે ઉત્સર્પણું રૂપ-ક્રમશ: વધારા રૂપ હોય છે. હમેશાં, દાન–શીયલ, તપ, અને ભાવના, એ ચારમાં ગૃહસ્થને, દાન એટલે કે ધનનો ઉપયોગ કરીને ધર્મ કરવાનું વધારે સુલભ અને શક્ય હોય છે. બીજા કેટલેક અંશે અશક્ય અને દુર્લભ હોય છે. તેથી ધર્મકાર્યમાં ગૃહ ધનનો ઉપયોગ કરે, કે જે તેને માટે દાન ધર્મરૂપ બની રહે છે. તેથી ધનનો ઉપયોગ થવા છતાં, તે ખરીદી કે વેચાણ નથી; હરરાજી કે લીલામરૂપ પણ નથી હોતું. કેટલાક-સામાયિક, બ્રહ્મચર્યવ્રત, વિગેરે ધાર્મિક અનુષ્ઠાનના પણ ચડાવા બોલતા હોય છે. એટલે શીયળ, તપ, ભાવનાના પણ ચડાવા બોલાય. જેમ તે ચડાવા હરરાજી કે લીલામ નથી, ધન સાથે સંબંધ ધરાવતા નથી. ભાલાસના વ્યવહારુ ઉપાય તરીકે હોય છે. જેમ દશાર્ણભદ્ર-રાજાએ ચડાવામાં દીક્ષા લીધી હતી. જેમ તરતના નવપરિણીત એક શ્રીમંત ગૃહસ્થ પતિ-પત્નીએ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર જાન ઘેર–પહોંચ્યા પહેલાં જ બને એ ચડાવામાં ચતુર્થવ્રત ચાવજીવ. બ્રહ્મચર્યવ્રત–ધારણ કરીને પહેલી આરતી ઉતાર્યાની ઘટનાનો ઇતિહાસ સાંભળવામાં આવે છે. વિગેરે Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] ખીજું, પબ્લીક ટ્રસ્ટ એકામાં ધાર્મિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિથી ઘણી ઘણી વિરુદ્ધ બાબતેા છે. ધર્મ ઉપર બિન ધાર્મિક તંત્રની સત્તા અને અધિકાર સ્થાપિત થાય છે. તથા એક નવી બાબત એ છે, કે- ધાર્મિક” અને “ધર્માંદા” એટલે કે “ રીલીજીયસ ” અને “ ચેરીટેબલ ” બન્નેયને માટે એક જ કાયદે ધડી, અમલમાં મૂકાવવામાં આવેલ છે. તે તદ્દન અયેાગ્ય છે. કેમ કે – ધાર્મિક મિલ્કતાને બંધારણની ખાસ કલમેાથી પણ સ્પષ્ટ અને મજમ્મુત રીતે ધાર્મિક માન્યતા અનુસાર રક્ષણ અપાયેલું છે. તેવું રક્ષણ, ધર્માંદા માટે નથી. કેમ કે–તે ધાર્મિક નથી. તેથી તેને નવા બધારણની–૨૫ મી ૨૬ મી ૨૭ મી વિ॰ કલમ લાગુ શી રીતે પડે ? એટલા માટે, બિહાર રાજ્યમાં સ્વતંત્ર ધાર્મિક કાયદા છે. તેની સાથે સખાવતી– ધર્માંદાને-પહેલેથી જ જોડેલ નથી. એ પ્રમાણે કેન્દ્રે પણ એ જાતની—જુદા જુદા બિલની જુદી જુદી પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી છે; એકમાં ધાર્મિક અને ખીજીમાં ધર્માંદા માનતા લીધી છે. બન્નેય ભેગા રાખવામાં તે ખામી છે જ. પણ ભેગા રાખવાની પાછળ જે આશય હાવાનું સમજાય છે, તે પણ દૂષિત છે. તેમાં આશય એમ સમજાય છે, કે− ધાર્મિક દ્રવ્યો ન વપરાય કે પડયા રહેલા હાય ( સરપ્લસ રકમ હેાય ) તેા તેને હાલના સખાવતી-ધર્માદા ખાતામાં લઈ જઈ શકાય. ૬ સિમે ” લાગુ કરીને કે ખીજી રીતે કાર્ટની સહાયથી ભવિષ્યમાં તેમ કરી શકાય. એટલે ક-ધાર્મિક રકમે આજના કેળવણી, દવાખાના, લેાકેાને પાણી પૂરું પાડવું, તથા તેવા ખીજા સખાવતી કે જેતે ધર્માદા શબ્દથી કાયદામાં કહેવામાં આવેલ છે, તેમાં લઈ જઈ શકાય. એ આશયથી બન્નેયને એક કાયદા રાખ્યા છે. આ કેટલી ઉલટી ગંગા ? ત્યારે, ખરી રીત એ છે, કે ધાર્મિક સિવાયની-ધર્માદા સખાવતી કે એવી સામુદાયિક કામની મિલ્કતા ધાર્મિકમાં ઉચિત રીતે ખર્ચી શકાય. પરંતુ ધાર્મિક મિલ્કતા દુન્યવી ધર્માદામાં લઈ જ કેમ શકાય? તેવી કાઈ ગામ કે શહેરમાંના-ધામિક ખાતાંની વધારાની રકમ હાય, તે તે ધર્મીના ખીજા સ્થળેામાં જ્યાં જરૂર હાય, ત્યાં તે જાતના ખપતા અને ધટતા યેાગ્ય ખાતામાં વાપરી શકાય. તેને બદલે તેમ કરવા ઉપર કાયદાથી પ્રતિબંધ આવે, અને ધર્માદામાં વાપરવાને મા` ખુલ્લે કરાય, તે શી રીતે ન્યાયસર કે ચેાગ્ય ગણાય ? ધાર્મિકમાં સુપાત્રા હોય છે. સુપાત્રાની એટલે કે ધાર્મિક- મિલ્કતા ધર્માદા વિગેરેમાં કયાંય ન જ લઈ શકાય. ઉચ્ચ ક્ષેત્રનું નીચેના ક્ષેત્રામાં લઈ જવા માટેને કાઈ નેય અધિકાર નથી. તેમ છતાં ઉપરના ખાતાંની મિલ્કતા નીચેના ખાતામાં અને તે પણ દુન્યવી—ધર્માદા ગણાયેલા ખાતામાં લઈ જવાનેા માર્ગ ગાઠવી રાખવા, એ શી રીતે યાગ્ય ગણાય ? અલબત્ત, ધ્યાના કામમાં વિપરીત વ્યવસ્થા છે. તેમાં ઉપરના યાપાત્રને અપાયેલા દાનની વસ્તુ નીચેના ધ્યાપાત્રને અપાય, અને ઉપરના યાપાત્રની પણ તેમાં પરંપરાએ સમ્મતિ હાય છે. દા. ત. યાપાત્ર માનવ માટેના અનુકંપા દાનના રોટલામાંથી કુતરાને કે બીજા પ્રાણીને આપવામાં આવે, તે તે અનુચિત કે દોષપાત્ર નથી. પરંતુ, કુતરાના રેાટલામાંથી માનવીને Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૫ આપવામાં આવે, તો તે આપનાર અને લેનાર બન્નેયનું આપેક્ષિક પતન–ન સમજાય તે રીતેથતું હોય છે. યાંત્રિક ઉદ્યોગોથી બહારથી સમૃદ્ધિ વધતી દેખાવા છતાં આંતરિક રીતે આર્થિક વિષમતાની સારી કેટલી બધી ઉંડે ઉતરતી જાય છે ? જેથી માનવેતરનું પણ માનવને વાપરવા વખત આવતા જાય. એટલે, કુતરા, માછલાં, કબુતર, કીડી, પશુ, વિગેરે માટેના ફડે મનુષ્યના ઉપયોગમાં લેવા, એ સીધી રીતે જ માનવોને પતન તરફ ધકેલવા બરાબર છે. ભલે, ક્ષણિક ઉન્નતિ દેખાતી હોય. પરંતુ તે અનુબંધે ભયરૂપ બની રહેતું હોય છે. માનવ બીજાને આપે, તેને બદલે માનવ બીજાનું લે, એ પ્રજાની આર્થિક સ્થિતિની કેટલી બધી આંતરિક વિષમતા થઈ ગણાય ? એ પણ ખુલ્લું જ પતન દેખાય છે ને? તેમાંયે શહેરી–નાગરીક-સગૃહસ્થ કક્ષાના માનો માટે તો તેવા ધન વિગેરેનો ઉપયોગ યોગ્ય જ કેમ હોઈ શકે? કેમ યોગ્ય ગણી શકાય ? હા ! એવા પણ માનવ હોય, કે જે તેવા ધનથી પણ પિતાનું પોષણ કરવામાં દેષ ન માનતા હોય, તેવા પામર જીવોની દયા ખાવી, કેમ કે તેમાં તેમનું પણ અજ્ઞાનતા વિગેરેથી માનસિક પતન થયેલું હોય છે. તેથી તેના દાખલા ન લેવાય. તેના અભિપ્રાયને સ્થાન ન અપાય. અને આવા અનેક પ્રશ્નો ચર્ચાય છે. ને નવા નવા ઉપસ્થિત થતા જાય છે. કેમ કેએક તરફ બહારથી ધન ખૂબ આવે છે. દેશમાં ઉત્પન્ન થતું ધન અમુક જ તરફ ખેંચાઈ જાય છે. તેથી પ્રજાના મોટા ભાગના ધનનું શોષણ થતું રહેવાથી એક તરફ ગરીબી અને બેકારી વધવાને સકંજો વિદેશી ગોઠવતા ગયા છે. તેથી ઘણું અજાણુ ભાઈએ, તેવા ભાઈઓ માટે ધાર્મિક ધન વપરાવવા તરફ ઢળતા જાય છે. તેમ તેમ શોષણ વધતું જાય છે. આ પ્રત્યક્ષ પતન માટે અહિં અતિસંક્ષેપમાં કેટલાંક સામાન્ય નિર્દેશ કરેલા છે. છતાં, આ બાબતમાં વિશિષ્ટ જ્ઞાની મહાત્મા સંત પૂજ્ય ગુરુ મહારાજાએ જે ગ્યાયેય ફરમાવે, તેની સામે અમારે કાંઈ કહેવાનું નથી. પરંતુ કેટલાક બાળજીવો વગર વિચાર્યે એકાએક પિતાની મતિથી આડાઅવળા ન દેરવાઈ જાય, માટે “આ વિચારણીય બાબત છે, મનમાં ફાવે તેમ કરવાની બાબત નથી.” આ મહત્ત્વનો મુદ્દો ખ્યાલમાં રહે, માટે આટલું વિચારવામાં આવેલું છે. સંપાદક. ] ૨૪ નિશ્રા કરતી વખતે [ નિશ્રા કરનારની જુદી જુદી સંક૯૫–સમજ–ને લીધે, અથવા નિશ્રા કરવાના જુદા જુદા વિષય-વાપરવાના ક્ષેત્રે-દરેકને જુદા જુદા ભેદથી)–પિતાની બુદ્ધિથી સમજવા, અને કાર્યકાળ એટલે વાપરતી વખતે–પ્રાયઃ વાપરવાની જુદી જદી સમજને લીધે, અથવા વાપરવાના જુદા જુદા વિષયે હોવાથી, દરેકને પિતાની બુદ્ધિથી જુદા જુદા સમજવા. આ ભાવાર્થ છે.] [તેથી, ભાવાર્થ એ સમજાય છે, કે-“એક ભાઈ પાસે દશ રૂપિયા છે. તે પોતાના આત્મકલ્યાણ માટે સુપાત્રક્ષેત્રમાં ધનને ખર્ચ કરીને લાભ લેવા ઈચ્છે છે. તે ૫ રૂપિયા દેવદ્રવ્યની ભક્તિમાં ખર્ચવા ઈચ્છે છે. ૨ રૂપિયા જ્ઞાનની ભક્તિમાં, ૨ રૂપિયા ગુની ભક્તિમાં અને ૧ રૂપિયો અનુકંપામાં ખર્ચવા ઇચ્છે છે. તેના ગજવાની રકમ તો એક જ છે. ત્યારે એકને દેવદ્રવ્ય કહેવું, બીજાને જ્ઞાનદ્રવ્ય કહેવું, ત્રીજાને ગુદ્રવ્ય કહેવું, ચોથા ભાગને અનુકંપાદ્રવ્ય કહેવું. એ શા આધારે ? ૧૯ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] તેના જવાબ એ છે કે—ખનારની તે તે પ્રકારની જુદી જુદી પહેલેથી-સંકલ્પ પૂર્ણાંકની ઇચ્છા છે. માટે તે ૧૦ રૂપિયા તે તે ક્ષેત્રના ઠરે છે. જુદા જુદા ક્ષેત્રની નિશ્રાના બની રહે છે. તેથી શ્રી જૈન શાસનની પેઢીને ચાપડે તે રકમ જુદા જુદા ક્ષેત્રામાં જમા થાય છે. જુદી જુદી નિશ્રાની આ એક રીત. એ જ પ્રમાણે વાપરતી વખતે પણ તે જુદા જુદા ખાતામાં વાપરે છે, માટે તે જુદા જુદા ખાતાની રકમા ગણાય છે. દા. ત. નીચેના સુપાત્રક્ષેત્રની રકમ ઉપરના સુપાત્રક્ષેત્રમાં વાપરી શકાતી હાવાથી, શ્રી સંધની આજ્ઞાથી જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યમાં વાપરી શકાય. એ જ પ્રમાણે ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ( અનુક`પા અમારી કે જીવ દયા ક્ષેત્રના ધન સિવાયનું ધદ્રવ્ય પણ ) ઉચ્ચ સુપાત્રામાં વાપરી શકાય. એટલે નિશ્રાકાળે તે દ્રવ્ય, જ્ઞાન દ્રવ્યાદિ હતું, તે કા` કાળે એટલે વાપરતી વખતે દેવદ્રવ્ય પણ બની રહે છે. તેથી એક જ રકમ જુદા જુદા ખાતાની ઠરી રહે છે, અને જુદી જુદી રીતે આજ્ઞાનુસાર તે વાપરી શકાય છે. તેથી નિશ્રાભેદ અને વિષય ભેદ–એટલે વાપરવાના ભેદ-એમ એ ભેદ પડે છે. એટલું સમજવાનું છે -નિશ્રા અને વપરાશ બન્નેય ઉચિત રીતના હેાવા જોઇએ. અને ઔચિત્યને આધાર આજ્ઞા-શાસ્ત્રાજ્ઞા-ઉપર રહે છે. અનુચિત નિશ્રા કે અનુચિત વપરાશ ન કરી શકાય. તેમ કરવાનો આ વિશ્વમાં કાઈ તેય અધિકાર નથી, ન હાઈ શકે. આ રીતે, એક જ વ્યક્તિની એક જ જાતની રકમ છતાં, જુદા જુદા ક્ષેત્ર વાર નિશ્રા અને વપરાશ શા આધારે તેના સિદ્ધાંત આ રીતે સમજાવ્યા હેાવાનું સમજવામાં આવે છે. અને આજ ગ્રંથમાંથી આગળ જતાં આ રહસ્ય સમજાશે. સંપાદક. ] ૨૫ [વિષયવાર જુદું જુદું દ્રવ્ય સમજવું] ૨૬ સત્ર એટલે પાંચેય દ્રવ્યેામાં— [સાતક્ષેત્ર રૂપ સાધારણ દ્રવ્યમાં અને ૧૨ બેક રૂપ ધમ દ્રવ્યમાં પણ વિષયભેદથી સમજવુ. ] [૧૨, ધદ્રવ્ય ૭ ક્ષેત્રા કે જે સાધારણ દ્રવ્યના ભેદમાં ગણાવ્યા છે, તે સાત, ૮ નિશ્રાકૃત, ૯ (કાય^)કાળ–( વાપરતી વખતે ) કૃત, કે અમુક વખતે જ વાપરવું (?) ૧૦ પૌષધશાળા, ૧૧, અમારી, અને ૧૨ અનુકંપા ] ૨૭ સમજાવીશું— [૧ વૃદ્ધિારમાં-૧૨મી ગાથામાં ૨ નાશદ્વારમાં ૧૩ થી ૨૦ ગાથા સુધીમાં ૩ પ્રાયશ્ચિત્ત દ્વારમાં ૫૮-૫૯મી ગાથામાં ] [ સમજુતી— આ જથી ગાથામાં જૈન ધાર્મિક દ્રવ્યના મૂળ પાંચ ભેદ અને તેના જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ, એમ ત્રણ ત્રણ પેટા ભેદે ગણાવીને, પહેલું ભેદ્દાર સમજાવવામાં આવ્યું છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૭ આ ભેદ દ્વારમાં એ પણ સમજવાનું છે, કે દરેક મૂળભેદના પણ જુદા જુદા અનેક પેટા ખાતા (ક્ષેત્રે) હેાય છે. દા. ત. દેવભક્તિના દેવદ્રવ્યમાં આંગીખાતું, ધૂપખાતું, ફૂલખાતું, પ્રક્ષાલખાતું, ઉત્સવખાતું, દીપકખાતું, વરઘોડાખાતું, એવા નાના મોટા અનેક ખાતાં હોય છે. અને ભક્તિ કરનાર યથાશક્તિ જુદી જુદી રીતે ભક્તિ કરવા ઈચ્છા ધરાવતા હોય, તેથી જુદા જુદા ખાતાં હોઈ શકે છે. એમ દરેક મૂળભૂત વિષયમાં સમજવું. તેની શાસ્ત્રીય સૂચના-આ ૧૫ ભેદ બતાવવામાં આવી જાય છે. કયા પેટા ભેદ કયા મૂળભેદમાં સમાવેશ પામી શકે છે ? તે નિર્ણય સૂક્ષ્મ સમજથી કરવાનું રહે છે. અથવા આ વિષયના જાણકાર ગુરુમહારાજશ્રી પાસેથી નિર્ણય લેવાનો રહે છે. જેથી ભૂલ ન થાય. અને દોષપાત્ર ન થવાય. સંપાદક. ] બીજુ વૃદ્ધિદ્વાર ૧. અધિકારી પ્રકરણ (ગા) ૫ થી ૧૧ સુધી, સાથે વૃદ્ધિનું પણ) ગા. ૫-૬ (૧) [ વધારે કરવાના અધિકારીનું ] (૨) [ ધણિયં=અત્યંત] (૩) અહીં–કેટલાક ગુણ, કાર્ય-કારણને સંબંધ બતાવવા વૃત્તિકારશ્રીએ પાછળના અનુક્રમથી પણ બતાવેલા છે. ગા૦ ૭ ૧. શમ વિગેરે ગુણો માર્ગાનુસારી જીવને (આધ્યાત્મિક વિકાસના) બીજ રૂપે હોય છે. તીવ્ર મિથ્યાત્વે વિગેરે કર્મોને ક્ષપશમ થવાથી જે જીવ માર્ગને તત્વમાગને અનુસરવાનું કરે, તે માર્ગોનુસારપણું (?) એ વ્યાખ્યા શ્રી ઉપદેશપદ અને શ્રી લલિતવિસ્તરાના ટીપણુમાં કરેલી છે. (મે) ૩. બીજા ગ્રંથોમાંથી એમ જાણવા મળે છે, કે માર્ગાનુસારીપણું ઉત્કૃષ્ટપણે અધપુદ્ગલ પરાવર્તનમાં પ્રવર્તે છે, પરંતુ તે પ્રાચિક છે, જેમ કે-પાંચસો ધનુષ્યની અવગાહના ધરાવનારા મોક્ષ પામે છે. તેમાં, જે પ૨૫ ધનુષ્યની - ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (શ્રી મરુદેવામાતા વિગેરે) પણ કેઈક જ મોક્ષ પામતા હોય છે. માટે તે પણ પ્રાયિક વચન છે. ૪. ઉપદેશ આપવા વિગેરેથી જે વ્યક્તિ દોષ દૂર કરાવી શકાય તેવી નથી હોતી. ૫. [૧લ્મી અને ૨૦મી એ બે ગાથાઓમાં ] Page #398 -------------------------------------------------------------------------- ________________ = ૧૪૮ ]. ગા. ૮મી ૧. “[ વિધિ પૂર્વક દેવાદિ દ્રવ્યમાં વધારો કરે, તે વધારે કરનાર અધિકારી કહેવાય.” એમ સમજાવવાની સાથે સાથે, વિધિના વિરોધી હોય. તેવા અવિધિ પૂર્વકના-દેવાદિ દ્રવ્યોમાં વધારે કરનારે કરેલા વિનાશરૂપ વધારા ને પણ આ પ્રસંગે અર્થથી સમજાવે છે.” એ ભાવાર્થ સમજ.] ૨. શાસ્ત્રમાં જે એક વાર (પદ્ધતિ-સિદ્ધાંત) વિગેરે બતાવેલું હોય, તે ઘણે ઠેકાણે સહાયક થાય, તે તત્ર કહેવાય. ૩. [અવિધિ પક્ષના અર્થ માં ગાથાની છાયા છે.] ૪. ઉત્સર્ગ અને અપવાદ રૂપ આજ્ઞા. ઉત્સર્ગથી આજ્ઞા રહિતપણે ધનને વધારે નીચે પ્રકારે થાય છે– (૧) જેમ, કેઈ શ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કસાઈ, મચ્છીમાર, વેશ્યા, ચમાર વિગેરેને વ્યાજે ધીરે. (૨) તથા, ભાડા વિગેરેથી દેવદ્રવ્ય વધારવા માટે દેવદ્રવ્યના ધનથી દેવને નિમિત્તે-સ્થાવર મિલ્કત વિગેરે બનાવરાવે. (૩) “મધું થશે, ત્યારે વેચવાથી દેવદ્રવ્યમાં સારી રીતને વધારો કરી શકાશે.” એમ વિચારીને દેવદ્રવ્યના દ્રવ્યથી સેંઘા ધાન્ય વિગેરેને સંગ્રહ કરાવે. (૪) તથા, દેવ માટે કુવા, વાડી, ખેતર વિગેરે કરાવરાવે. (૫) તથા, જકાત વિગેરેના (અમુક ઠરેલી રકમથી રાજ્ય પાસેથી ઈજારો રાખેલે હેય, તેની) રાજ્યને આપવાની રકમ કરતાં વધારે ઉત્પન્ન કરવા માટે, જકાતની મંડી વિગેરેમાં, તે તે માલની અપેક્ષાએ વધારે વધારે જકાત લઈ, (દેવદ્રવ્યાદિકમાં) ધનને વધારે કરે. ઈત્યાદિ મહા સાવધ પ્રવૃત્તિઓ તે વિના વધારો કરે, તે (વિધિ પૂર્વકને) વધારે” એમ વણિશતક ગ્રંથની વૃત્તિમાં કહ્યું છે. * અપવાદે (અનિવાર્ય સંજોગમાં) તે– ૬. સદ્ વ્યવહાર એટલે-વર્ણ–વસ્તુના ચોગ્ય રંગ-રૂપ તથા મૂલ્ય-કિંમત, તે એગ્ય વ્યવહાર. () * ખાસ કારણે–પુષ્ટાલંબનથી (આ૦ છાત્ર) Page #399 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૯ છે. એટલા માટે (૧) દેવ વિગેરે સંબંધિ-ઘર, કુંડ, ખેતર, વાડી, ગામ વિગેરેથી મળતા ભાડા વિગેરે લઈ જે ધનમાં વધારે કરવામાં આવે. (૨) તથા–પિતાના ઘર, ખેતર, વાડી વિગેરે જે વિદ્યમાન હોય, તેને શ્રી જિનમંદિરની નિશ્રામાં સેંપવા-મૂકવા, તે પણ યુક્તિપૂર્વક [ વધારો] છે. (૩) તથા અપવાદે– દેવાદિકના દ્રવ્યમાં વધારો કરવા માટે– તે (દેવાદિક)ની નિશ્રાએ નવાં ખેતર વિગેરે પેદા કરવા વિગેરે પણ ગ્ય છે.” એમ સેનપ્રશ્નમાં છે. ૧. (૧) અંત સમયે પોતે મેળવેલા ધનને ઉપભોગ કરવા ઉપરાંત જે વધ્યું હોય, તેનાથી, (૨) પિતે મેળવેલા ધનમાંથી અમુક ભાગ આપવાનો સંકલ્પ કરીને, તેનાથી, તથા (૩) દર વર્ષે ઐન્દી માળા કે બીજી કોઈ (ઉપધાન વિગેરેની) માળા પહેરવા વિગે રેના ચડાવા વિગેરેથી, દરરોજભંડારમાં અથવા પહેલી પૂજા વિગેરેમાં યથાશક્તિ ધન આપવાથી વધારે કરી શકાય છે. ૨. વિગેરે શબ્દથી “(૧) અન્ત સમયે (અ) પોતે કમાયેલું ધન ભેગવ્યા પછી તેનો વધારે રહે, તેનાથી, (મા) પોતે કમાયેલા ધનમાંથી અમુક ભાગને સંક૯પ કરી, તે આપવાથી, (૨) દરેક વર્ષે ઐન્દી માળા કે બીજી માળા પહેરવા નિમિતે ધન આપવાથી, (૩) દરરોજ-ભંડારમાં કે પહેલી પૂજા વિગેરેમાં શક્તિ પ્રમાણે ધન આપવાનું ઠરાવવાથી, (૪) પ્રતિષ્ઠા, મહોત્સવ વિગેરે પ્રસંગે–સેના કે રૂપાના નાણાંથી પ્રભુની નવ અંગે પૂજા કરવા દ્વારા, ઉત્સર્ગથી ઉપર જણાવેલા વિધિથી ધનમાં વધારો કરવો. એ નિર્દોષ વધારે છે. “એમ શ્રી શ્રાદ્ધ વિધિ અને પ્રતિષ્ઠા ક૫માં કહ્યું છે.” (છા૦) Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] ૮. 'વ્યાજાદિક વિધિથી ધન વધારવાને વિધિ બતાવે છે. વ્યાજમાં સવાયા થાય, અને કષ્ટ (?) રૂ૫ વેપાર વિગેરેથી દેઢા થાય, એ રીતે ધન વૃદ્ધિ કરવી એગ્ય છે.” એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે. ૯. શ્રીમાલ પુરાણમાં પણ– -- રાજકુમારીની દાસી દેવને ચડાવવાના ફેલો વિગેરેનો પિતે (પિતાના ભોગમાં) વપરાશ કરવાથી ભિન્નમાલ શહેરમાં દેવમંદિરમાં ઉંદરડી થઈ હતી” એમ સંભળાય છે. ૧૦. તેને ભેગા કરવાના છેષની અપેક્ષાએ ૧૧. “ વ્યાજ વિગેરેથી ધનની વૃદ્ધિ કરવી એગ્ય છે.” એમ સમ્યકત્વ વૃત્તિમાં કહ્યું છે. અહીં— પિતાના ચાલુ વેપારના સંબંધથી દેવદ્રવ્યને વેપાર કર. એ એક પ્રકાર છે. બીજો વિધિ ૨ પ્રકારે બતાવ્યો છે, તે સૂગ રહિતપણું રોકવા માટે બતાવ્યો છે. પોતાના ઘર વિગેરે પહેલાં હતાં, તે પર્યાયથી ફેરવીને-દેવાદિક નિશ્રાના સારા શ્રાવકે કરાવતા હોય છે. આ રીવાજ-સ્થિતિ–છે. તેથી-મુનિઓને ઉતરવાના ઉપાશ્રયના-પ્રતિહાર વિગેરેની માફક ખેતર વિગેરેના ધન વિગેરે દ્વારા “[દેવાદિની નિશ્રાએ કરાયેલા હોય છે.]” એમ બોલી શકાય છે. પરંતુ, તે “દ્રવ્યોથી નિશ્રા કરી છે.” એમ સમજવું નહીં. (એટલે, ખેતર વિગેરે નહીં, પરંતુ “તેથી ઉપજતા મૂલ્યનું ધન આપ્યું છે,” એમ સમજવાનું છે.) જેથી-સાક્ષાત નિશ્રા નથી હોતી, પરંતુ ઉપથારથી નિશ્રા કરવામાં આવી હોય છે. આ કારણે— શ્રી ષષ્ટિશતકની વૃત્તિમાં પોતાની નિશ્રાદિ વિના તેની નિશ્રાએ કરાય છે, તેને નિષેધ કરવામાં આવ્યો છે. તથા–શ્રી યોગશાસ્ત્ર વૃતિ, શ્રાદ્ધ વિધિ, વસુદેવ હિડી બૃહદભાષ્ય વિગેરેમાં– “નિર્દોષ ઉપાય ન જ હોય તે, ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમની માફક કરવું.” એમ જુદા જુદા વિકલપો બતાવવાનો આશય છે. (મે. છા) ૧. “ વ્યાજથી સવાઈ કષ્ટ પૂર્વકના વેપારથી દેઢા.” એ પ્રમાણે ધનનો વધારો કરવો. એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે. (૭૦) Page #401 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. .. ૯. ૧૦. ૧૧. [વિધિ અને અવિધિ. ] “ ખર ખખરી લે.” [ લેાકભાષામાં ] ગાઢ ૧૦–૧૧ 3. ૪. ૫. કચરા, હાડકાં, ( તાંતણા ) કરાળીયાની જાળ વિગેરે દૂર કરાવીને સાફસૂફી રાખવી. વિગેરે શબ્દથી–કામ કરનાર નાકર, નામું લખનાર, મુનિમ, ભંડારી લેવા. [ચિન્તા,−કાળજી ], (C ધર્મ શાસ્ત્રોમાં એમ ”, અધ્યાહાર સમજવા. ] આાથી–દેરાસરની સારસભાળ વિગેરેમાં, તપાચાર, વિર્યાચારનું પણ પાલન થાય છે, એમ સ્પષ્ટ રીતે સમજાય છે. ] અહિં, નિશીથ સૂત્ર વિગેરેની ચૂર્ણિના એ દૃષ્ટાંતા વિચારવા. આપવા ચેાગ્ય જેટલી વસ્તુ ડાય, તે દેવાથી. [તે=દેવા ચેાગ્ય. ] [ ઉઘરાણી કરવામાં અને દેવું સમર્પણ કરવામાં ] આળસ, ઉદ્વેગ વિગેરે. ૧. પ્રિય ગણે છે. ૨. લેાકભાષામાં “ લેખે છે (માને છે)” માતા વિગેરેથી પણ ધન ઉપર વધારે મમતા રાખે છે. [ ૧૫૧ પાપના પુંજ એકઠા કરે છે.* [ આસાર=( અતિવૃષ્ટિ ) ] પાંચમીથી અગીયારમી ગાથા સુધીની સાત ગાથાઓમાં—સુખી હાય, ચેાગ્ય સ્વજનયુક્ત હાય વિગેરે જે ગુણ્ણા પાંચમી છઠ્ઠી ગાથામાં ગણાવ્યા છે. તે ગુણાથી શેાલતા ગ્રહસ્થ કે જે માર્ગાનુસારી હાય, સમ્યક્દૃષ્ટિ હોય, દેશવિરતિ ધર હાય, અને ખાસ મહત્ત્વને કારણે સાધુ મહારાજ પણ હાય, તે સ`માંથી જે જિન આજ્ઞા પૂર્ણાંક દેવ દ્રષ્યાદિકમાં વૃદ્ધિ કરનાર, કાયમ તેની કાળજી પૂર્વક સારસંભાળ કરનાર, ધનાદિકમાં અનાસક્ત, અને મહા સાત્ત્વિક આત્મા હૈ।ય, તે અધિકારી હેાઈ શકે છે. એ વાત છ સ્પષ્ટ કરી છે, અને તેના ઉપસંહાર પણ કરવામાં આવ્યે છે. 1 * પાપરૂપી લોઢાનેા ઢગલા એકઠા કરે છે. (મે૦) Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ]. ગા. ૧૨ ૧. [ “વૃદ્ધિ કરનાર” શબ્દ સાથે સંબંધ છે. ] ૨. [ત-તે-શબ્દથી વૃદ્ધિ સમજવી.] ૩. નાણું બનેયનું કારણભૂત છે. એટલે કે ઉપચારથી ભેગ અને ઉપભેગ રૂપ સમજવું. એટલે કે તે મિશ્રિત છે. ૪. [પિતાના કામમાં વાપરવામાં આવે છે. ]. ૫. [ઓછું કરવું વિગેરે દેષ ન હોવાથી.] ૬. બીજા પુસ્તકમાં, “માળીને” છે. ૭. સર્વ ગચ્છના સામાન્ય દહેરાસરમાં, ૮. [અહિં “ઘર” શબ્દ પોતાના ઘર દેરાસરના અર્થમાં સમજ.] ૯. [લેકે તરફથી ખોટી રીતે પિતાની પ્રશંસા પ્રાપ્ત કરવી, સાથે-આજ્ઞાનું અપમાન, અવજ્ઞા, અનાદર વિગેરે.] ૧૦-૧૧. [ ગચ્છના સાધારણ દેરાસરમાં.]. ૧૨. [ પિતાના ઘર દેરાસરમાં ચડાવેલા દ્રવ્ય કે-જે દેવદ્રવ્યના ફૂલ વિગેરે હેય.] ૧૩. [દેવ દ્રવ્યની ઉત્પત્તિને સંભવ હોય, ત્યારે.] ૧૪. (નિર્માલ્ય) ૧૫. ફૂલ વિગેરે. ૧૬. [ ઉપયોગમાં લીધા પછી, જે નકામું થાય, તે નિર્માલ્ય-દેવદ્રવ્ય-દ્રવ્ય ] ૧૭. [ પુસ્તક જેવાથી ૨૯માં ઉદ્દેશામાં જોવામાં આવે છે.] ૧૮. [નાલિકા એટલે લેકભાષામાં “નળીયાં.”] ૧૯. (સુખડ) ૨૦. [ ગ શબ્દથી અહિંયા, સેનારૂપાના વરખ વિગેરે સંભવે છે. ] ૨૧. (પિની” એટલે રૂ, સુતર) [પૂણી] ૨૨. [ સૂર્યમૂખી]-(પાખર=કનાત) ૨૩. (કિંમત-મૂલ્ય-નકરો) ૨૪. મૂલ્ય. ૨૫. (ગુરુની સન્મુખ ઉભા રહીને, તેમની ઉપરથી ઉતરીને ભેટ તરીકે ધરેલું.) ૨૬. [ પૌષધશાળા વિગેરે. ] ૨૭. રજોહરણ વિગેરે જે પિતાની નિશ્રામે રાખેલું હોય, તે ગુરુદ્રવ્ય હોવાનું \ સમજાય છે.] ૨૮. [ ઓધિક ઉપધિ-એ સામાન્ય ચૌદ પ્રકારે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ [१५७ અને ઓપગ્રહિક ઉપધિજ્ઞાનાદિકના પિષણ માટે જરૂરી એટલે સંયમમાં સહાય માટે કારણસર રાખવું જરૂરી હોય, તે ઉપધિ.] [ વાદી વેતાલ શ્રી શાન્તિસૂરિજીને] (भ ) બહુમાનને ભંગ થવાના ભયથી. पार. 33. (3 ) ( = wirel) ४ ४isel=४ ५. १६ ५= द्रमा 34. ज्ञान. ૩૬. ભવભાવના વૃતિમાં અને ઉપદેશ સસતિકામાં. ૩૭. ત્રિશત્ જ ૫ ગ્રન્થમાં ३८. स 36. मुडपत्ति. (३) विनाश-द्वारम् अवरिका [तृतीय-द्वारस्याऽवचूरिका प्रमादेनोपेक्षिता, स्मृत्वा च प्रस्तुता । तथा-विध-साधना-5-भावाद यथाकथश्वन मुद्रापिताऽत्र । क्षन्तव्या च स-दोषताऽस्याः । संपादक:] गा०१३ ७५-१. [जिण-दव्व-देव-द्रव्यम् ] ७५-२८. [सिद्धय-5-वेदक. सिद्धेरऽ-वेदक० ] देव-द्रव्य-विनाशः-जिनस्य स्थापनाऽहतो द्रव्यस्य-पूजा-ऽर्थ-निर्माल्य-अक्षयनिधि रूपम् [ द्रव्यम्, तस्य विनाशः] गा० १४ ७६-२. [साहारणं च-जीर्ण-चैत्योद्धारा-ऽऽदि-निमित्तमेकत्र-मिलितम सप्त-क्षेत्रोप योगि वा ] ७६-२. [दूह-द्रुह्यति-विनाशयति, दोग्धि वा । गा० १४-श्रा० दि० गा० १२६ ७६-१२. तद् मुग्णाति [२०] ७६-२६. पर-धनिका-ऽऽदीनां प्रसन्नता-ऽऽद्या-ऽऽपादनाऽर्थ लाभ-मर्यादा कृता । [न खख तीर्थप्रवृत्या-ऽऽदि-हेतु-चैत्या-ऽऽदि-द्रव्य-रक्षा-प्रतिपादकं तद्-भक्षकाणां दुर्विपाका-ऽभिधाकं च जिन-वचनं विन्दत एवं प्रवर्तन्ते । " दर्शन विशुद्धि-प्रन्थे] २० Page #404 -------------------------------------------------------------------------- ________________ 2 १५४ ] ७७-८. संपन्न:-लाभः ,, ९. अवस्थित-लाभोऽन-ऽवस्थित-लाभश्च । ,, २६. पर-धनाऽऽदिकम् । , हस्त-प्राप्तमऽपि । गा०६५ ७८-१२. [दर्शन-विशुद्धि-गा० ५५] ७८-१५. [राजा-ऽमात्या-ऽऽदि-वितीर्ण क्षेत्र-हट्ट-प्रामाऽऽदि । ] ७८-१६. योभनक्ति-लुम्पति । ८४-२२. प्रतिपन्न-धनम् म्रियमाण-पित्रा-ऽऽदिना स्वयं वा धर्म निमित्तमेतद् मान्यायितम् - इति कल्पित-द्रव्यम् । ७९-१. स-शक्तिमत्त्व गा०१६ ७९-१६. [चेश्य दब-विणासे, इसि-घाए पषयणस्स उड़ाहे । संजई-चउत्थ-भंगे भूल-ऽग्गी बोहि-लाभस्य । १२७ ॥ . श्री श्राद्ध-दिन-कृत्य । १. "दलं-नाणकं च-इत्य-ऽर्थः" २. न्यूनत्वेन-अ-दर्शना-ऽऽदि-रूपेण । ३. तस्य विनाशे-भक्षणा-ऽऽदिना । ४. विध्वंस-रूपे च-अत्र उपचरितोऽ-भावो व्याख्येयः । ५. द्रव्यम्-चैत्य-द्रव्यम, दारूपलेष्टका-ऽऽदि ६. लग्नोत्पाटितम्-संबद्धं सत् पृथक् कृतम् । [ लोक-भाषया० ] उखेडी नांख्युं. ७. द्वै-द्वि-विध्य बोध्यम् । ८. कुर्वाणं-कुर्वाणो ९. उपकारकम्-परिणामकं च द्रव्यम् । ८१-२ तत्र-उपकारके. साक्षात्-परंपरा-संबन्ध-दा कस्य विनाश-द्वयं दर्शितम् ।। • मुख्यम्-नाणकम् गौणम्-पुष्पा-ऽऽदि । ८१-१५. इत्थं ज्ञान-द्रव्ये विभावना कार्या । गुरु-द्रव्या-ऽऽदौ तु-उपादाना-ऽऽदि-क्षेत्रा-5-भावात् [ प्रत्येकं चतुर्दश ] (२०) ८१-२- २८-१४ सर्वा-ऽप्रेण-९८-विनाशस्य मेदाः । (डे०) गा० १७ १, तद्-विनाश २. । संघ, ५ पार्श्व-स्था-ऽऽदयः, १ निहवः-१०। । ३. १२ मिश्राः, १ वर्णाः, १ कु-लिङ्गी-१७ । Page #405 -------------------------------------------------------------------------- ________________ • ૧૮ ૧. પરઃ-વારી । ૨. [ ૉન-વિશુદ્ધિ ;TT૦૧૭ ] રૂ. તત્ત્વ-ચિન્તયજ્ઞઃ—ત્રિષા [૨૦] गा० १९-२० ૮-૨૦. ૮૪-૨૦. ,, રૂં. ८५-१७. ફેવા-ડઽદ્િ-દ્રવ્ય-વિનારા પુષમ્ । ૮૬-૧૬. નિમમ-પદેપુર-માર્ગે । ૮૮-૭. ૮૮-૧૧. ૮૮-૨૪. ८९ – ३. [દર્શન-વિશુદ્ધિ : Tr૦૧૭ ] મધુવલુપ્ત | ત-સાયોઃ । આજ્ઞા—વિરાધવેનૈવાડ-ધર્મ:, નાઽન્યથા । [ ચેડ્યાનું પત્તારિ માસઙ્ગાચાર્ં-૬] आउत्तं भासमाणो आराहगो भवइ, १७६ तथाहि – । વૃત્તિ:-પ્રવચનોાર્દે-રક્ષળા-ss-મિમિત્તે ગુરુ-હાથવ-પ/જોષનેન મૃણાવિ માત્રમાન: સાપુરાઽડરાધ વ ! (૨૬૮-૧-g૦-૪૫મોદ્ય-સમિત્તિ)] શાસન-પ્રત્યેનીજ । [ सव्व-त्थामेण तहिं संघेण होइ लगियव्वं । स- चरित -अ-चरित्तीण य सब्वेसिं होह कज्जं तु . ] [ ૧૫૫ ૩. વિનાશ દ્વાર અવસૂરિકા ( ગુ॰ ભાષાનુવાદ ) ગા૦ ૧૩ પૃ. ૪૫–૫. ધ્રુવ દ્રવ્યના વિનાશ, સ્થાપના અરિહંત. ભગવંતના દ્રન્યાએટલે—પૂજા માટેના બ્યા, નિર્માલ્ય દ્ર૨ે, અને અક્ષય નિષિભંડાર–સંગ્રહરૂપ દ્રવ્યેા સમજવા. ગા૦ ૧૪ [આ ચૌદમી ગાથા શ્રાદ્દદિન-કૃત્યમાં-૧૨૬મી ગાથા છે. ] ૪૬–૪ સાધારણ એટલે જીણુ દહેરાસરાના ઉદ્ધાર માટે એકઠું કરેલું હોય તે, અથવા સાત ક્ષેત્રામાં ઉપયોગી થાય તે. ૪૬-૧૧. દુહે છે—દાડે છે. વિનાશ કરે છે. અથવા દહે છે ( તેનાથી પેાતાના લાલ આકષી લે છે,) તેની ચારી કરે છે. ૪૬–૧૨. “ બીજા ધનવાન વગેરેની પ્રશ'સા મેળવવા માટે, મેળવવાના લાભની મર્યાદા કરેલી હાય, Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [જેન શાસન પ્રવર્તન વિગેરેના કારણભૂત દેરાસર વિગેરેના દ્રવ્યની રક્ષા સમજાવનારા, તથા તેના ભક્ષણ કરનારને ભયંકર પરિણામે ભેગવવા પડે તે સમજાવનારા, જિનેશ્વર દેવના વથનેને જાણનારા, એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી.” દર્શનવિશુદ્ધિગ્રંથમાંથી. ૪૭-૬. પ્રાપ્ત કરેલે લાભ=સમ્પન્ન ૪૭–૧. અવસ્થિત લાભ અને અનવસ્થિત લાભ-એટલે કે-“ચેકકસ લાભ અને અચોક્કસ લાભ.” ૪૭–૧૭. બીજાનું ધન વગેરે. ૪૮–૨૨. હાથમાં આવવા છતાં. ગા. ૧૫ ૪૯–૧૩. [આ ગાથા દર્શનવિકૃદ્ધિમાં ૫૫ મી છે.] ૪–૧૫. [ રાજા, અમાત્ય વગેરેએ આપેલા ખેતર, ઘર, હાટ, ગામડાં વગેરે.] ૪૯–૧૬. ભાગેલેપે. ૪૯–૧૮. પ્રતિપન્ન ધન એટલે મરણ પામતાં પિતા વિગેરેએ અથવા પોતે ધર્મ નિમિત્તે વાપરવા “આટલું (ધન) વાપરવું” એમ માન્યું હોય, તેનું નામ કલ્પિત દ્રવ્ય કહેવાય છે. ૪૯-૨૮, શક્તિ હોવા છતાં. ગા. ૧૬ ૫૦-૨૧. [દેવ દ્રવ્યનો વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, જૈન શાસનની નિંદા ફેલાવવાથી, શ્રી સાધ્વીજીના ચેથા વ્રત ભંગ કરવાથી, સમકિત પ્રાપ્તિના મૂળમાં જ આગ લાગે છે. (ગા૦ ૧૨) શ્રાદ્ધદિન કૃત્ય,]. ૧. સેનું વગેરે, તથા પદાર્થો અને નાણું ૨. ઓછું કરી નાખવું, અથવા વસ્તુ જોવામાં ન આવે, તે રીતે તે ઓછી કરવી. (થવા દેવી) ૩. એને વિનાશ, ખાઈ જવા વિગેરેથી. ૪. નાશ રૂપ એટલે અહિં ઉપચારથી અભાવ સમજ. દ્રવ્ય એટલે ચૈત્ય દ્રવ્ય-લાકડા, પત્થર, ઈટ વિગેરે. ૬. પહેલાં લાગેલું હોય, અને પછી ઉખેડી લીધું હેય. બે પ્રકારના જાણવા. કરતું અથવા કરતે. ઉપકારક એટલે જેમાં ફેરફાર કરીને વાપરવામાં આવે, તે દ્રવ્ય. તેમાં ઉપકારક દ્રવ્યના બે પ્રકારના વિનાશ બતાવવામાં આવેલા છે. (૧) સાક્ષાત્ સંબંધ ધરાવનાર, અને (૨) પરંપરા સંબંધ ધરાવનાર Page #407 -------------------------------------------------------------------------- ________________ [ ૧પ૭ ૫૦. પહેલું સુખ્યત્રનાણું વગેરે, ગૌણ-ફૂલ વગેરે. પ૧-૮. આ પ્રકારે જ્ઞાન દ્રવ્યમાં ઘટના કરી લેવી. ગુરુ દ્રવ્ય વગેરેમાં તે ઉપાદાન વગેરે ક્ષેત્રને અભાવ હેવાથી [દરેકના ૧૪ ભેદ] (ડે.) પ૨-૨૦. ૨૮ ને સ્થાને ૧૪. એ રીતે બધા મળીને વિનાશના ૯૮ ભેદ થાય. (૩૦) ગા. ૧૭ ૧. તે=વિનાશ. ૨. સંઘ ૪ પ્રકારને, પાસસ્થા વિગેરે ૫. [ (૧) પાસસ્થા (૨) સન્ના (શિથિલ) (૩) કુશીલ (૪) સંસકા (શિથિલની સાથે સંગ રાખનાર) (૫) યથાછંદ (સ્વછંદી), નિહવ ૧ પ્રકારે=૧૦. ૩. ૧૨ મિશ્ર જાતિઓ, ૪ વર્ણ, ૧ કુલિંગી, [મોક્ષાનુકૂલ યથાર્થ સાધુના લિગન્વેષ-રહિત)=૧૭. ગા. ૧૮. ૧. પર=વાદી. ૨. [ દશન–વિશુદ્ધિ ગા. ૫૭] गा० १९-२० ૨૦ m [ દશન-વિશુદ્ધિ ગા. ૫૭] ૫૫-૭. તમે કહેલા દેશે પપ-૨૩. તેને તે મુનિને પ૬–૩. અવિનીત દેવાદિ દ્રવ્યના વિનાશક પુરુષ. ૫૭-૨૫. [ શહેરને રસ્તેકપુરને રસ્તા=નિગમપથ. ૫૯-૩. આજ્ઞાની વિરાધના કરવાથી અધર્મ થાય છે. [ આજ્ઞાના પાલનમાં અધમ ન થાય.] ૫૮–૧૦. [એ ચાર પ્રકારની ભાષા હોય છે. ઉપગપૂર્વક બેલે, તે આરાધક ગણાય છે. તે આ પ્રકારે – વૃત્તિ – જૈનશાસનની ઉડ્ડાહ-નિંદા-હલકાઈ વિગેરે દૂર કરવા માટે પૂર્વાપરને વિચાર કરીને અસત્ય બલવા છતાં પણ સાધુ આરાધક હોય છે. [૨૬૮-૧-પૂ. આગમેદય સમિતિ) પ૯-૨૩. પ્રત્યેનીક=જૈન શાસનને વિધિ=શત્ર. ૬૦-૪- શાસનના હિત માટે. [તેવા સંજોગેમાં શાસનના હિત માટે–રક્ષા માટે, સર્વ સંધે સર્વ શક્તિથી પ્રયત્નમાં લાગી જવું જોઈએ. ચારિત્ર પાત્ર સાધુ કે તે સિવાયના અચારિત્ર ધારી, એમ ગમે તે હેય, કેમકે-એ સર્વનું એ કર્તવ્ય હોય છે. ] Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] [આ નાશ દ્વારની અવરિ છપાયેલી ન હોવાથી અહીં છપાવી છે. ઉપરાંત તેમાં, કયા પ્રતીકે ઉપર કઈ અવસૂરિ છે? તે વટાવી નક્કી કરી શકાયું નથી, તેથી વાંચકેએ મેળવીને વાંચવાની જરૂર રહેશે. ઘણું અસ્ત-વ્યસ્ત છે, તથા હસ્તલિખિત પ્રતો પણ પછી મેળવી શકાઈ ન હોવાથી, જે મળી શક્યું તેને સંગ્રહ કરવામાં આવે છે. સંપાદક.] [આ નાશધાર ખૂબ કાળજીપૂર્વક સમજવા જેવું છે. મુખ્ય નાશ ૭ રીતે ગણાવ્યા છે. ૧. ભક્ષણ. ૨. ઉપેક્ષા. ૩. પ્રજ્ઞાપરાધ. ૪. દેહન. ૫. આવક ભાંગવી. ૬. આપવાનું કલેલું ન દેવું. ૭. બીજાની નિંદાથી સાર સંભાળ કરતાં કંટાળવું. આ. ૭ ના ઉપકારક, અને ઉપદાન એમ બે ભેદ બતાવ્યા છે. એમ ૧૪, અને સ્વપક્ષ કૃત અને પર પક્ષત, એમ ૨૮ ભેદ છે. પહેલા ત્રણ ભેદોના અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ અને છેલા બેના ૧૪-૧૪. એમ ૧૧૨ ભેદ થાય છે. ગુરુ દ્રવ્ય વગેરે ૩ ના, ઉપાદાન ભેદ બતાવેલ નથી. તેથી કુલ ૨૮ બતાવ્યા છે. (૩૦) [[ પર૫ક્ષકૃત નાશમાં–રાજ્ય, સમાજો, વિગેરે દ્વારા વહીવટ કરવામાં અન્યાયથી ડખલગિરી વિગેરે થાય, દેવ દ્રવ્યાદિકના દ્રવ્યો વિગેરેને વપરાશ બીજે કરવા વિગેરેની ફરજ પડવા–વિગેરેની સંભાવના થાય, એ વિગેરેને પણ સમાવેશ થાય છે. તેમાં સહગ અપાય વિગેરે સમાવેશ ઉપેક્ષા, પ્રજ્ઞાપરાધ વિગેરે નારાના પ્રકારોમાં થતો હોય છે. નાના મૂળ કારણમાં રાગદ્વેષ વિગેરે આધ્યાત્મિક ગુણમાં ખામીરૂપ દે જણાવવામાં આવેલા છે. એટલે જેથી કર્મને બંધ થાય, અને પાપ લાગતું હોય છે. જેથી નાશ કરવા સાથે રક્ષણ કરવાનું કર્તવ્ય કરવાનું જરૂરી હોય છે. સંપાદક]. ૪. ગુણ દ્વાર ગાય ૨૧, ૨૨ ૧. આનુષંગિકપણે–સહકારીપણે ૩. [જે પુણ્ય, પુણ્યની પરંપરા જોડે, એટલે કે-પુણ્યની પરંપરાને પ્રવાહ ચલાવે, તેવા પુરયનું નામ પુણ્યાનુબલ્પિ પુણ્ય કહેવાય.] ગાટ ૨૩, ૨૪ ૧. [ આ ભવનું, અને પરભવનું, એમ બનેય પ્રકારનું લોકાર ઉત્તમ ફળ હોય છે.] ૨. [ ગાથાઓના અર્થ કરેલા છે, જિન પ્રવચનના એટલે જૈન શાસન સંસ્થાના ગુણે અને કીર્તિ વધારનાર થાય છે, અને રક્ષણ કરનારને સંસાર ટુંકે થાય છે.] [ ઉંચામાં ઉંચી સીમા સુધી પહોંચેલ] ૬. [ ભાવાર્થ એ છે કે – સમુદ્રના ઠેઠ અંદરના તળીયા સુધી જઈને જે ઉંચામાં ઉંચા રત્ન મેળવવાની ઈચ્છા રાખતા હોય, તેઓ “પિતાને જળચર પ્રાણું Page #409 -------------------------------------------------------------------------- ________________ [૧૫૮ એનો ઉપદ્રવ ન નડે” એટલા માટે એક જાતના જળ મનુષ્યના અંડગેલક મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, તેઓ જળ મનુષ્યોને પકડીને તેઓના બને અંડગેલક લેવા માટે તેને વામય ઘંટાઓમાં પીલે છે, અને મહા દુઃખ આપે છે. તેવા પ્રકારનો જળ મનુષ્ય તે થ.] ૧૧. [સોનેરી ચાંદલાવાળા પીંછાઓથી શોભતે.] ૧૨. ગૌણ ગા૨૫ ૧. મુખ્ય ૪. ગુણદ્વાર સમાપ્ત. ૫. દોષદ્વાર અવચેરિકા ગા. ૨૬ ૧. [ ત્રીજા નાશદ્વારમાં કહેલા વિનાશ કરનારને પ્રાપ્ત થનારા દે ] ૨. [ ગડદ્ધિગારવ, રસગારવા, શાતાગારવ, એ ત્રણ ગારવ] . ૩. ખેટે આગ્રહ, કુગ્રહ, કદાગ્રહ, એ અર્થો થાય છે. ૪. પ્રત્યેનીક-શત્રુ, અનિષ્ટ કરનાર [શત્રુના લશ્કરની છાવણીમાં રહેલે. એ ભાવ છે.] ૫. [ મહા સંકિલષ્ટ અધ્યવસાયના બળથી, એ પ્રમાણે થાય.] ૬. [અત્યન્ત ગાઢ કર્મો બાંધતે, ]. ૭. [ તીર્થંકર દેવ, મુનિ-ગુરુ, જિન મંદિર, શ્રી સંઘ વિગેરેને વિધિ શત્રુ રૂ૫.] ગા૨૭ ૨. પ્રવચનને ઉડ્ડાહ એટલે-જૈન શાસનની નિંદા. વસુદેવ હિડીમાં તીર્થની અનુસજજણ” શબ્દ છે. તેમાં તીથ શબ્દની જૈન શાસન, પ્રવચન, ધર્મ, સંઘ, શાસ્ત્ર વિગેરે શબ્દો એક અર્થના પણ છે. ] ૩. [ કંઈક પાઠ ભેદ છે, તે શા કારણે છે? તે સમજાતું નથી.] ગા. ૨૮ ૧. ઉત્તરોત્તર વધારે. ૨. પુણ્યાનુબન્ધિ. ૩. [સમ્યક્ત્વ વિગેરેને, અને પુણ્ય વિપાકને ]. ૪. [ઉત્સુત્ર પ્રરૂપણ પૂર્વક જે કહેવાય, તે ઉસૂત્રનું વચન, તે વિગેરે ને ] ૫. [ આ ગાથા આગમની હોય તેમ જણાય છે. આ ગાથામાં પ્રવચન અને શ્રુત એ બનેયના જુદા જુદા અર્થ, સમજવામાં સૂત્રકાર ભગવંતને Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] પણ આશય હેય, તેમ સમજાય છે. તેથી કરીને– પ્રવચન=જેન શાસન અને શ્રત=જેન શાસ્ત્રો. પરંતુ ડહેલાના ભંડારની પ્રતિમા બનેયનું એક અર્થમાં વ્યાખ્યાન કરેલું જેવામાં આવે છે, તેથી આ બાબતમાં શાસ્ત્રજ્ઞ ગુરુ મહારાજાએ કહે તે પ્રમાણ છે.] ગા. ૨૯-૩૦ ૧. [મૂળમાં–તદન ચૂરે કરી નાંખવાના–અર્થને શબ્દ દેખાય છે.] ૨. [માતા-પિતા વગેરે કુટુમ્બનો ઉચ્છેદ એટલે સંતાનની પરંપરાને ઉચ્છેદ]. [ઉક્ત-દેષ એટલે દેવ-દ્રવ્યાદિને વિનાશ કરવાને દેષ.] ૪. [ઉભરાઈ આવેલા પાપથી થયેલું દુર્બાન એટલે કે–દેના ઉદય સાથે સંબંધ ધરાવતું પાપ રૂપ ફળ.] ઉપજીવ્ય દુર્ગાન–એટલે દુષ્ટ ફળ આપનાર કર્મોની પરંપરાથી ઘેરાયેલું દુર્ગાન. ૬. [“ગરુડ” અર્થ સંભવે છે] ૭. [ત્રસ અને સ્થાવર નિઓમાં અનેક ભવે યથા હોવા છતાં પણ, તે બધાને સંગ્રહ કરીને એક ભવ બતાવ્યું છે.] [ “મસ્યાદિ તિર્યંચ ભવમાંએવા અર્થને પાઠ ઠીક લાગે છે.] મગધ દેશમાં અને સુર ગામમાં” એ પ્રમાણે વસુદેવ હિંડોમાં છે. લકોએ “ગૌત્તમ” એવું નામ આપ્યું. એવા અર્થને પાઠ સાચે લાગે છે. ૧૫૯૦ (હજાર) વર્ષ સુધી મુનિપણું પાળીને મહાશુક નામના દેવલેકમાં દેવ થયેએમ વસુદેવ હિંડોમાં કહ્યું છે. અહિં શ્રી રામચંદ્રજીને વખતે બનેલું કુતરીનું દષ્ટાંત સમજવું. ૧૩. આ સ્થળે, શ્રી રામચંદ્રજીના વખતમાં ગાડા નીચે ચંપાઈ ગયેલા યુનિક બ્રાહ્મણનું દષ્ટાંત ઘટાવી લેવું. ગા૦ ૩૪ ૧. [ આજ્ઞા=પ્રવચન =શાસ્ત્ર=એ સર્વ એક અર્થવાળા સમજવા.] ગાટ ૩૭ ૨. જિનેશ્વર ભગવંતે નહીં આપેલું લેવાથી. ૪. [ પ્રમાદથી – વસ્તુ સ્વભાવે કરીને અપવિત્ર. અપૂત જન-દુષ્ટજન તરફ $ $ $ $ Page #411 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ તેઓને શત્રુ દેને. અપ્રતિહત[ નિરંકુશ આક્રમણ થાય છે. ] [પ્રવચનનું=જેન શાસનના મૂળભૂત-મુનિ અને ચિત્ય છે, તેને ઉપદ્રવ કરવાથી. ] ૬. [ સાધુનું વેચાણ અને ચિત્યાદિના પ્રદાર્થોનું વેચાણ. સાધુની ચોરી, ચેત્યાદિના પદાર્થની ચોરી, તે બેથી ઉત્પન્ન થયેલા દ્રવ્યાદિકના ભેગે કરીને,] [પ્રસ્તારથી=પ્રસ્તાર પદ્ધત્તિથી ] [પ્રાયશ્ચિત્તને વિધિ- ]. આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી–ઉપવાસ ઉત્કૃષ્ટ આશાતના કરવાથી-આયંબીલ ઉત્કૃષ્ટ ધન ચેરવાથી–દશ ઉપવાસ, એક લાખ સઝાય–સ્વાધ્યાય. લેગ (ઉપભેગ) કરવાથી-છઠ્ઠ. મધ્યમવસ્ત્રાદિકની ચેરી કરવાથી-આયંબીલ. સવ”ના આંકડામાં પાક્ષિક ક્ષપણકનું પ્રાયશ્ચિત્ત દેવું. [ પંદર ઉપવાસ ] મધ્યમ– વસ્ત્રાદિકના ભેગે-ઉપવાસ. જઘન્ય ભેગે-આયંબીલ. ગા૩૮-૩૯-૪૦ [ વ્યવહારની શુદ્ધિ રાખવી, એ ધર્મનું મૂળ છે. માર્ગાનુસારીપણાના અર્થ પુરુષાર્થના મૂળ રૂપ જે વ્યવહાર શુદ્ધિ રાખવાની છે, તે વ્યવહાર શુદ્ધિ અહીં સમજવાની છે. આ વિષયને શ્રી રત્નશેખરસૂરીશ્વરજી (શ્રાદ્ધ વિધિના કર્તા) મહારાજને રચેલો-વ્યવહાર શુદ્ધિ-પ્રકાશ નામને ગ્રન્થ છે. તેમાં વ્યવહાર શુદ્ધિ સરસ રીતે સમજાવવામાં આવેલી છે. (આ ગ્રંથ-શ્રી વર્ધમાન-સત્ય–નીતિ-હર્ષ–સૂરિ–જેન-ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૦-તરીકે શા. પિતાંબરદાસ મગનલાલ, શામળાની પળઅમદાવાદ વાળાએ ભાવનગર આનંદ પ્રેસમાં છપાવ્યો છે.) અર્થ પુરુષાર્થના અંગરૂપે અર્થ પ્રાપ્તિને, વ્યવહાર શુદ્ધિથી અર્થ પ્રાપ્તિ કરી કહેવાય છે. ગમે તેમ કરીને–આજીવિકા મેળવવા માટે કરેલી અર્થ પ્રાપ્તિને વ્યવહાર શુદ્ધિ કહી શકાતી નથી. જે અર્થ અને કામ, ધર્મથી નિયંત્રિત-ધર્મ પ્રધાન બેરથી વાસિત-હાય, તે અર્થ અને કામને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવામાં આવે છે. ૨૧ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] તે સિવાયના અર્થ અને કામને માત્ર અર્થ અને કામ જ કહી શકાય છે, પરંતુ બન્નેયને પુરુષાર્થ તરીકે કહી શકાતા નહિ. અર્થ પુરુષાર્થની વ્યાખ્યા તે તે પ્રકારના દરેક ધંધાને લગતા-ધર્મને લક્ષ્યમાં રાખીને-ધર્માનુકૂળ ખાસ ખાસ નિયમો-ધોરણ-વિગેરે-તે તે ધંધાની નીતિ કહેવાય. અને તે નીતિ પ્રમાણે વર્તન રાખીને તે તે ધંધા કરવા, અને અર્થતંત્રને લગતા બીજાં પણ કાર્યો કરવા, તે અથ–પુરુષાર્થ કહેવાય છે. - કામ-પુરુષાર્થ તે કહેવાય છે, કે–જેમાં માર્ગનુસારી (પણાથી પ્રારંભીને ઘટતે) યોગ્ય સંયમ વિગેરે સદાચાર જાળવી, ઈન્દ્રિયના વિષયને ઉપભેગ કરવાનું હોય છે. તે સિવાયના માત્ર અર્થ અને કામ જ કહી શકાય. તે પણ માર્ગાનુસાર રહિતપણે હોય છે. તથા ઉન્માર્ગાનુસારિપણેય હેઈ શકે છે. (લોકેત્તર માર્ગાનુસારી વ્યવહારને અંગ રૂ૫ અર્થ અને કામ હેઈ શકે છે. તથા લૌકિક માર્ગાનુસારિ વ્યવહારના અંગ રૂપ પણ અર્થ અને કામ હોઈ શકે છે. ઉપરાંત, માર્ગાનુસારિ પણાથી રહિત અને ઉન્માર્ગાનુસાર વ્યવહારપણે પણ તે બન્નેય હોઈ શકે છે.) માટે પાછળના બેને પુરુષાર્થ તરીકે કહી શકાય નહિ. ન્યાય રહિત રાજ્યતંત્ર, તે નામ માત્ર રાજ્યતંત્ર કહી શકાય. પરંતુ ન્યાયયુક્ત રાજ્યતંત્ર હોય, તે રાજ્યતંત્રને જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ થાય છે. તે સાર્થક રાજ્યતંત્ર ગણાય છે. બીજું રાજ્ય તંત્ર જ ગણી શકાય નહિ. એટલા જ માટે ધર્મને અનુસરતા નીતિ, ન્યાય, પ્રાથમિક સદાચારથી યુક્ત-અનુક્રમે ધંધાઓનું તંત્ર, રાજકીય તંત્ર, કામ નિયંત્રક સામાજિકાદિ તંત્ર, એ જ હમેશાં, (સાંસારિક) સજજનેયે આદરવા યોગ્ય હોય છે. એથી જ– ધર્મથી અનિયંત્રિત (અધામિક કે ધર્મના સંપ્રદાયથી નિરપેક્ષ સેકયુલર ગણાતા) આર્થિક, રાજકીય અને સામાજિક તંત્ર ધર્મ-અર્થ-કામ અને મોક્ષ, એ ચારેય પુરુષાર્થના વિરોધી ગણી શકાય. એ કારણે ધાર્મિક સજજનેએ તેને ઉપેક્ષા રાખવા ગ્ય અને અગ્રહણ કરવા યોગ્ય સમજવા જાઈએ.” એ, સર્વના ધર્મ શાસ્ત્રોના ઉપદેશનું તત્ત્વ નક્કી થાય છે. અ–પુરુષાર્થ રૂપ અર્થ અને કામમાં– ૧. માર્ગાનુસારીપણુંયે ન હેય. Page #413 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૩ ૨. અહિંસક સંસ્કૃતિના તત્વથી યુક્ત પણ ન હોય, ૩. તે સુવ્યવહાર રૂપ-સારા વ્યવહારરૂપ પણ–ન હોય, તેથી, તેમાં વ્યવહાર શુદ્ધિ ન હોય, અને તે ધર્મ મૂલક પણ ન હોય. એટલે કે-તે ધર્મના પાયા ઉપર નથી હોતા, અથવા–ધર્મની વૃદ્ધિમાં કારણ ભૂત પણ નથી હોતા. બાધક હોય છે.] શ્રી રત્નશેખરસૂરિ મહારાજ વિરચિત વ્યવહાર શુદ્ધિ-પ્રકાશ નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે હોય, તેને વ્યવહાર શુદ્ધિ અહિં સમજવી. પરંતુ, માત્ર આજીવિકાની પ્રાપ્તિ માટે ધન મેળવવા રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી નહિ. (એટલે કે–અહિં અર્થ પુરુષાર્થ રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી.) જે અર્થ અને કામ ધર્મથી નિયંત્રિત હોય, તેને અર્થ પુરુષાર્થ અને કામપુરુષાર્થ કહી શકાય છે. તે સિવાયના જે હોય, એટલે કે ધર્મ પુરુષાર્થથી અનિયંત્રિત હોય, તે માત્ર અર્થ અને કામ જ કહી શકાય પરંતુ તે બન્નેયને પુરુષાર્થપણે કહી શકાય નહીં. અર્થ પુરુષાર્થ તે કહેવાય છે, કે-જે દરેક ધંધાવાર નક્કી થયેલી નીતિની સાથે જોડાયેલ હોય. પ્રાથમિક સદાચાર યુક્ત ઇન્દ્રિયના વિષય ભોગવવાના હોય, તે માર્ગાનુસાર કામ-તે કામ પુરુષાર્થ. તે સિવાય, જે માર્ગાનુસારી પણાથી રહિત હોય અથવા ઉન્માર્ગાનુસાર હેય, તે માત્ર અર્થ અને કામ જ કહેવાય છે. પરંતુ, અર્થ અને કામ પુરુષાર્થ કહેવાતા નથી. ન્યાય રહિત રાજ્ય તે નામ માત્ર રાજ્યતંત્ર કહેવાય છે. ન્યાય યુક્ત રાજ્ય જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે છે. અને એ જ સાર્થક રાજ્યતંત્ર છે. બીજું કે રાજ્યતંત્ર અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે નહીં. ને સાર્થક નથી. આ રીતે, વ્યવસ્થા હોવાથી ધર્મને અનુસરતી નીતિ, ન્યાય અને પ્રાથમિક સદાચાર હોય, તે ધંધાની વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા અને કામ ઉપર નિયંત્રણ રાખનારી સમાજ વ્યવસ્થા જ સજજન પુરુષોએ ઉપાદેય છે, આદરવા ગ્ય છે, તેને આશ્રયે ગૃહસ્થપણામાં ન છૂટકે જીવન ચલાવવા યોગ્ય છે. એટલે કે–સેક્યુલર તરીકે વિખ્યાત આર્થિક, રાજકીય અને સામાજીક તો સદુ-ધર્મ, અર્થ, અને કામ પુરુષાર્થના તથા મેક્ષના વિરોધી હોય છે. આ કારણે-ધાર્મિક સજજનોએ તેની ઉપેક્ષા કરવી પડે. અને તેને સ્વીકાર એગ્ય નહીં ગણુ જોઈએ. એ પ્રમાણે સર્વ ધર્મ શાસ્ત્રોના ઉપદેશનું તવ સાબિત થાય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] પુરુષાર્થ રૂપ ન હય, એવા અર્થ અને કામમાં માર્ગનુસાર પણું પણ નથી હતું. કેમ કે તેમાં સંસ્કૃતિના તત્વયુક્તપણું હોતું નથી. તેમાં–સદ્-વ્યાવહારિકપણું હોતું નથી. તેથી કરીને, તેમાં વ્યવહાર શુદ્ધિ હોતી નથી, અને તે બન્નયના મૂળમાં ધર્મ હોતું નથી. આ સાર છે.] ગાટ ૪૧, ૪૨ [જેના મૂળમાં ધર્મ હોય, એવી વ્યવહાર શુદ્ધિથી અર્થ શુદ્ધિ થાય છે. એવી અર્થ શુદ્ધિથી જ આહાર શુદ્ધિ થાય છે. એવા પ્રકારની આહાર શુદ્ધિથી જ દેહની-શરીરની–શુદ્ધિ થાય છે. એવા પ્રકારની દેહ શુદ્ધિ (અને એવા પ્રકારની સર્વ શુદ્ધિ)થી જ ઉત્તમ ધર્મને સંજોગ મળે છે. સદુ ધર્મના યોગે કરીને પરંપરાએ મેક્ષ મેળવવામાં અનુકુળતાઓ થાય છે. નહિંતર, ધર્મની નિંદા થાય છે. જેથી કરીને સુ-સંસ્કૃતિને-માર્ગનુસારિ પણને-વિનાશ અને પ્રજાના વિનાશ તથા મહા અબાધિ પ્રાપ્ત થાય છે. એમ શ્રી છેદ સૂત્રના ભાગ્યે વિગેરે પવિત્ર શાસ્ત્રોને વનિ છે. એ ભાવાર્થ છે.] ગાટ ૪૩ ૧. [શૌનક પશુ વિગેરેને મારીને માંસનું વેચાણ કરનાર કસાઈ ] ૨. આગમ વ્યવહારથી એ પ્રકારે, ૩. “ દ્રવ્યથી પણ-શાસનથી બહારના.” એ અર્થ થાય છે. ૪. [ આ વાક્યને શું અર્થ કરે? “નિહુનવ પણ નહિ. એ અર્થ કરે? અથવા જુદી જાતના વેશની કલ્પના વિગેરે કરવાથી, દેવવંત થવાથી નિહુનવ કરતાં પણ અધિક ષવાળો, એ અર્થ કરે ?” આને અર્થ બહુશ્રુત પુરુષ પાસેથી સમજ. ] ૫. [પાપ સ્થાનક અથવા કષ્ટ સ્થાનક] ૭. [આ ગાથા–જુદા જુદા વિચારના છુટક પાનામાં પણ જોવામાં આવે છે, અને તે પૂર્વાચાર્યોએ રચેલી હોય તેમ લાગે છે. ] ૯ કાંજી=પીવાનું પ્રવાહી-ખાટું બનાવેલું પાણી. ગાટ ૪૪ ૩. પિતાની ઉન્નતિમાં કારણભૂત પ્રવૃત્તિમાં અને શાસનની ઉન્નતિમાં કારણ ભૂત પ્રવૃત્તિમાં પ્રયત્ન શીલ રહેવું, તે પ્રભાવના કહેવાય છે. ૫. દોષદ્વાર સંપૂર્ણ. Page #415 -------------------------------------------------------------------------- ________________ t૧૯૫ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર ગા૦ ૪૫ [ ગ્રહણ=ઉપાદાન કરવું. સ્વીકાર કરે, આચરણ ગ્યનું આચરણ કરવું. અભિગ્રહનું=નિયમોનું. જનસમુચ્ચય અર્થમાં વાપરે છે. પહેલા ગ્રહણ કરેલાગુરુ મહારાજને જણાવીને, પંચાશક ૧૫. લેક ૧૦ ની વૃત્તિ ]. “ગ, ગુમડું, વ્યાજ, ધન, શત્રુ અને પાપ એને ઉત્પન્ન થતાં જ (દબાવવા), તેને ઉપેક્ષિત ન કરવા.” ૩. “રેગ, વ્યાજ, દેવું અને શત્રુ”–ડે) રોગ, ગુમડું, વ્યાજ, ધન, શત્રુ, અગ્નિ અને પાપ એ બધાને ઉત્પન્ન થતાં જ [ દબાવવા, તેની ઉપેક્ષા ન કરવી.” આ૦] ગા. ૪૬ [ આદિ શબ્દથી-ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ પણ સમજી લેવી.] ગાટ ૪૭, ૪૮ ૧. મુશ્કેલી ભરેલું. ૨. [જે કે–રાજા રાજ્ય છેડવા તૈયાર થઈ જાય, પરંતુ પિતાનું પાપ પ્રકાશવા તૈયાર ન થાય.] ૩. જાત ક૫, સમાપ્ત કલ્પ વિગેરેમાં વ્યવસ્થિત રીતે વર્તન કરનાર, [પંચાશક વૃત્તિ ].. ગા૦ ૪૯ ૧. શુદ્ધિ આપવામાં સમર્થ હોય છે. [પંચાશક વૃત્તિ ]. ૩. મનના અભિપ્રાયનું અનુમાન કરી શકનાર. [પંદરમા પચાશકની વૃત્તિ.] ગા૫૦ ફિદાવંદન કરવું. અથવા ગણાવચ્છદકની પાસે પણ આલોચના કરવી. ૨. અત્રેના ન્યાસ રૂપક સ્થાપના કરવી. ૩. માન્ય રાખવી. ૪. સમ્યક્ત્વ આદિ ગુણેને પિષણ આપનાર. [સમ્યકત્વને પિષણ આપનાર. (૩૦) Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૬] ૫. મિત્વને પિષણ આપનાર (ડે.) ૬. અવિધિની અનુમોદનાએ કરીને મિથ્યાત્વના કારણ રૂપ થાય. ૭. [ શ્રદ્ધાદિકને ભંગ થવાને પ્રસંગ આવી જાય, તે તેને કારણે (આ૦) ૮. વિધિ=સિંદ્ધાતમાં કહેલ ક્રમ. (આ) રાત્રિમાં=દહેરાસરમાં–નદી એટલે સ્તુતિ ન કરાય, બલિનું-નૈવેદ્યનુંબલિદાન-ન કરાય, પ્રતિષ્ઠા ન કરાય, સ્નાન ન કરાય, રથ યાત્રા ન કરાય, સ્ત્રીને પ્રવેશ ન કરાય, નૃત્ય ન કરાય, અને સાધુને પ્રવેશ ન કરાય. માટે આ ચૈત્યમાં મુસાફર, સાધુ અને સ્ત્રીને નિવાસ ન કરાય. અને ભેજન વિગેરે પણ ન કરાય. એ વિગેરે રીતે, દ્રવ્યથી–અવિધિના કાર્યો જ્યાં ન કરી શકાય, તેનું નામ વિધિ ચિત્ય છે. જેમાં લૌકિક દેવ મંદિરની માફક તેવું કાંઈ પણ ન કરી શકાય, તે વિધિ ચિત્ય છે. ૯. [પાસસ્થા વિગેરેના અને ચૈત્યવાસી વિગેરેના તાબામાં હોય, તે વિધિ ચૈત્ય નથી. કેમ કે-તે અવિધિથી ઘેરાયેલ હોય છે. તેથી મૂળ આરાધના (અને ઉત્તર આરાધનામાં બાધક થાય તેવા હોય છે. આ૦) તે દ્રવ્ય લિગિઓ તે આભિપ્રાહિક મિથ્યાષ્ટિઓ હોય છે.” એ પ્રમાણે શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે. ૧૧. એ પ્રકારે દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચિત્ય બતાવ્યું. [ચૈત્યવાસિના કબજાનું દહેરાસર હેવાથી તે અવિધિ ચૈત્ય છે. કેમ કે–શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે, કે-દ્રવ્ય લિગિ તો આભિગ્રહિક મિથ્યા દષ્ટિઓ હોય છે. (૩૦) વિધિ-સિદ્ધાંતમાં કહેલ કમ. તે “રાત્રિમાં નન્દી” વિગેરે ન કરાય,” તે શ્લોકમાં કહ્યા પ્રમાણે સમજે. તેથી વિરુદ્ધ વર્તવું, તેનું નામ અવિધિ. તેથી, “તે અવિધિ ચૈત્ય હેય છે. ” એમ કહેવું ગ્ય છે. તે દ્રવ્ય લિંગિયે તે આભિગ્રહિક મિશ્રા દષ્ટિ હોય છે.” તે પ્રકારે શ્રી મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે. (૩૦) [ એ પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચિત્ય બતાવ્યું. આ૦ ] . [ “દ્રવ્યાદિકને વિચાર કરીને તથા સંઘયણ વિગેરેની હાનિને ધ્યાનમાં લઈને, જીવની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આપવું. અથવા જે ગચ્છમાં જે પ્રકારે રૂઢ હોય, તે પ્રકારે આપવું.” એમ પ્રવચન સારેદ્વારમાં કહ્યું છે. ડેઅને થ૦ (?)] ૧૨. છત કલ્પ કરીને Page #417 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૭ ૧૩. અશઠ વિગેરેએ આચરેલું હોય વિગેરે ભાષ્યાદિકમાં કહ્યું છે. હે આ૦ ] ૧૪. [ષ ત્રિશત્ જપ ગ્રંથ મેળવીને તેમાંથી જાણવું.] ગા. પ૩ ૧. ખૂબ જાગૃત થઈને ઈચ્છાપૂર્વક [ ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ ] અનુમોદના પૂર્વકની પ્રવૃત્તિ આ ૨. સારા-ખોટાના વિવેક પૂર્વક ગા. ૫૫ ૧. આર્કા નક્ષત્ર અને શનિવાર સિવાય બાકીના વાર લેવા. ઉપલક્ષણથી-આર અને શનિવાર છોડીને બાકીના વાર લેવા. આ ૨. તિક્ષણ, ઉગ્ર અને મિશ્ર એ નક્ષત્ર છેડીને ગા૦ ૫૬ તેને=આલેચનાને ૪. ગુરુની સાક્ષિએ કરાય, તેજ ધમ. ૫. તેમાં ઉત્સાહ વધતો હેવાથી, એ પ્રકારે સૂક્ષમ અવિધિ દેષનું નિવારણ કરવામાં આવતું હોવાથી. ગા૦ ૫૮ ૧. એકાસણું. ૨. આયંબિલ. ઉપવાસ. ૪ છઠ્ઠ. ગા, પ૯ ૧. આયંબિલ ઉપવાસ. ૩. છ૮. ૪. માત્ર અનાજોગ. આ૦ ૫. શ્રત વ્યવહારમાં એ પ્રમાણે, અને છત વ્યવહારમાં તે–એકી સાથે દશ ઉપવાસ. ૬. દંડ નિમિત્તે ચિત્ય વિગેરમાં. ડે ૭. પોતાના ધનથી ૮. પુરિમઢ સહિતના વિગેરે. અનાગ વિગેરેથી લાગેલા દોષોનુંઅશગ ન વધવા દેવા માટે પ્રથમની જેમ (પ્રાયશ્ચિત્ત) કરવું. ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર સમાપ્ત. જે > Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] ૭. દષ્ટાંત દ્વાર ગાટ ૬૦ ૧. [૩. નાથદ્વારમાં કહ્યા પ્રમાણે–] ૨. [૪૩મી ગાથામાં કહ્યા પ્રમાણે-] ૪. [ આ ગાથાઓમાં ટૂંકામાં સંકાશ શ્રાવકની કથાના સૂચક પ્રસંગે સૂચિત કરવામાં આવ્યા છે.] [ અયોધ્યા નગરીની પાસે શક છેલ્લે સ્થાપેલું પ્રાચીન જૈન તીર્થ ] ૬. આદિ શબ્દથી–અનાગ, સંશય, વિપર્યાસ અને ઉત્સુકપણું વિગેરે સમજી લેવા. ગા૦ ૬૨-૬૩ ૩. જેમ જિનભવન, જિનબિંબ, યાત્રા, નાત્ર વિગેરે પ્રવૃત્તિઓથી સોનું વિગેરેમાં વધારો કરે એગ્ય છે. [એમ શ્રાદ્ધ-દિન-કૃત્યની વૃત્તિમાં કહ્યું છે.] ૪. [તે પ્રકારે તારી સંપત્તિમાં વૃદ્ધિ થશે. ] ગાટ ૬૪ ૧. ચિત્યના દ્રવ્યમાં વધારે કરવાને વિધિ. ગાટ ૬૫ ૧. [તેનું–અભિગ્રહનું–ફળ છે. ] ૨. [૭ મા પચ્ચાશકમાં]. ૩. [ છઠ્ઠા પડશકમાં] ગાટ ૬૬ ૧. [ઉદ્દવર્તનાકરણ એ એક જાતના અધ્યવસાય છે, તેનાથી કમની સ્થિતિ અને રસ વિગેરેમાં વધારે થાય છે.] ૨. અપવર્તનાકારણ એ પણ એક જાતના અધ્યવસાય છે. તેનાથી કર્મોની સ્થિતિ ને રસ વિગેરેમાં ઘટાડો થાય છે. ' ગાટ ૬૭ ૨. જેણે લખાણ બરાબર તપાસ્યું હોય, તે. તેની સાથે. ૩. [સાગર શેઠની કથા આ પુસ્તકની ૨૪મી ગાથાની ટીકામાં છે. અને તે શ્રાદ્ધ-દિન-કૃત્ય અને શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથમાં પણ પ્રસિદ્ધ છે. ] Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪. ૫. ૬. ૭. .. [ ૧૯ [શ્રી સમ્મતિ જિનેશ્વર, પ્રવચન સારાહારના સાતમા દ્વારની ૧૯૨ મી ગાથામાં કરેલા નિર્દેશને અનુસારે, આ ભરત ક્ષેત્રની ગઈ ૨૪ શીના ૨૪મા તીર્થંકર ધ્રુવ હતા. ] [“શ્રી સિદ્ધાચળ મહાતીર્થ” એમ અહીં પ્રકરણ સંગતિથી અનુમાન કરવામાં આવે છે. ] ત્યાં–શ્રી સિદ્ધાચળ ગિરિ ઉપર [ પાપ યુક્ત આત્માના સંસ`થી તેની સાખત કરનારાયે તેનું કાંઇક પણ ફળ પામે છે. ] [પિણ્ડસ્થ ધ્યાન=પિણ્ડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એ ચાય પણ ધમ ધ્યાનના ભેદ છે. તેમાં પિણ્ડસ્થ ધ્યાન પહેલું છે. પિણ્ડમાં=શરીરમાં કમળ વિગેરે સ્વરૂપનું ચિંતન કરીને તે તે પ્રદેશેામાં ખાસ ધ્યાનથી સ્થિર રહેવામાં આવે, તે પિšસ્થ ધ્યાન. વિશેષ સ્વરૂપ-ધ્યાન શતક,ધ્યાન ચાપાઈ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર આચાર્ય વિરચિત ચેાગશાસ્ત્ર, અને શુભચન્દ્રાચાય વિરચિત જ્ઞાનાવ વિગેરે ગ્રંથામાંથી સમજવું. ૯. પાંચમા સ્વગમાં ૫૬૩ થી ૬૫૮ મા શ્લેાક સુધી. પ્રશસ્તિ અવસૂરિ–àા ૧૦ ૧-૨-૩. ૧. [વિક્રમ સંવત ] ૧૭૪૪ ૨. [ આસા સુદી ] [શ્રી વિદ્યાવિજય ] 3. શ્રી દ્રવ્ય સપ્તત્તિકાની અવસૂરિના ગુજરાતી ભાષા પર્યાય સંપૂર્ણ. Page #420 -------------------------------------------------------------------------- ________________ १. श्रीद्रव्य-सप्ततिका-मूल-गाथानुक्रम गा. पृ. गू. पृ. गा. पृ. गू. पृ आ भ. गिद्धो जो ११ ५. ३० जइ इच्छ णिव्वाणं _ ६८ २२० १२६ अण्णहा अफलं ४१ १३० ८२ जिण-पवयण-बुड्डि (२३-२४) ९१ १२ अस्थेणं सुद्धण ३९ १२९ जिण-वर-आणा २८ १७ अहिगारी य गिहस्थो १७ १3 जुआरि-वेस-तक्कर ४३ १३२ ८३ जो जह-वायं ण कुणइ ३६ १२५ ७८ आयरिया-5 ५० १६६ ८८ णो माया, णो पिया १० ५०० १० आयारवमो [म. ओ] हारव,४ ९ १६. ६ आयाणं जो भंजइ, १६ ७८ ४८ तगराए इन्भ-सुओ ६२ १९६ ११७ आलोयणं च दाउं ६६ १८३ १०८ तण्हा-छुहा-ऽभिभूई, ३० १११ ७१ आलोयणा-ऽणुलोमं ५६ १७३ १०४ तत्थ करेइ उवेहं जो २० ८३ ५४ तम्हा सव्व-पयत्तेणं ४१ १४५ ८० इय सों महा ६६ १९९ ११८ तव-गण-गयण-दिवा-यर ७० २११ १२१ तविहि-समुस्सुगो खलु ४८ १५७ ८४ तह आउट्टिअ, दप्प, एआ-रिसम्मि दवे ३२ १२१ ७६ ५३ १७८ १०५ तं णेथं पंच-विहं ४ १४ १० एकेण कयमऽ-कजं, ३५ १२४ ७८ तह-विह-भवि-बोहण ६९ २०० १२७ एत्थ पुण एस विही, ४६ १५३ ५३ तेण-पडिच्छा लोए वि ३३ १२२ ७७ एवं णाउण, जे दध्वं २५ १.१ १५ तित्थ-यर-पवयण-सुअं २८ १०९ ७० एवं णाउण, २१ ८९ ११ ओ दवे-खीर-दुमा-ऽऽइ, ५५ १८० १०७ ओहारण-बुद्धिए देवा दव्वा-ऽऽईसु सुहेसु देयो ५४ १८० १०१ दारिद्द-कुलोप्पत्ति, दरिद्द २९ १११ ७ केवलि-जंगे पुच्छा ६३ १९६ 110 दुविहं च देव-दव्वं १२ ५३ ३२ गास-च्छायण-मित्तं ६९ १९७ ११८ दुविहेण-ऽणुलोमेणं ५१ १७६ १०४ गुरु-पूआ-करण-रई देवाऽऽइ-दव्व-णासे २६ १०४ १ गंथ-उतर गाहाहि १२१ धम्म-खिसं कुणंताणं ४२ १३१ ८३ चेइय-दव्वं गिह्नित्तु ३४ १२३ ७८ पमाय-मित्त-दोसेण ६० १९५ ११६ चेइय-दव्वं विभज्ज ३१ १२० ७६ पक्खिय-चाउम्मासिय ४५ १५५ ५२ चेइय-दव्व-विणासे २७ १०५ १७ पुत्त। य हुति भत्ता, सोंडीरा २२ ८९ ११ चइय-दव्य-विणासे १६ ७९ ५० भक्खेइ जो, उविक्खेइ जिण १३ ७५ ४५ चेइय-दव्वं साहारणं १४ ७६ ४६ भण्णइ इत्थ विभासा जो १९ ८३ ५४ चोएइ, चेइयाणं १८ ८२ ५३ मेया वुड्डी णासो गुण ३ १२ ८ भ ग Page #421 -------------------------------------------------------------------------- ________________ [ १७१ गा. पृ. गू.. गा. पृ गू.पृ. ५ मग्गा-ऽणुसारी पायं सम्म ७ १९ १५ समये सडो चितइ ९ ८१ २४ मुह-पत्ति आसणा-ऽऽईसु भिण्णं ५८ १२८ १११ संकासो वि बिभित्तूणं ६७ १९४ १२० संकास, गंधिलावई, सका ६१ १८९ ११६ संजम-अप्प-पबयण-विराहणा ३७ १२५ ७८ रागा-ऽऽइ-दोस-दुट्ठो १७ ८२ ५२ संविग्गो उ, अ-माई, मइमं ४७ १५७ ८3 साहारण-जिण-दव्वं जं भुत्तं ५९ १८३ ११२ लहुआ-ऽऽल्हाऽऽदि-जणणं ६७ १८५ १०९ सिरि-वीर-जिणं वदिय घम्म १ ३ ३ सुह-भाव-पवित्तीए संपत्ती ६५ १९८ ११८ वबइरेण सुद्धणं अत्थ ३८ १२९ ८२ सुद्धेण चिय देहेणं धम्म ४० १३० ८२ २. द्रव्य-सप्ततिका-वृत्ति-स्थ-ग्रन्थानामकारादिक्रमेणानुक्रमणिका गाथा १४ १९-२० ग्रन्थनाम आगम आचार दिनकर आचार प्रदीप आबश्यक नियुक्ति आवश्यक प्रत्याख्यानाध्ययन आवश्यक भाष्य उपदेश पद उपासक दशाङ्ग एकोनत्रिंशदुत्तराध्ययन कम ग्रन्थ चन्द्र केवली चरित्र छूटक पत्र दर्शन शुद्धि प्रकरण दिक्पट प्रन्थ दिगम्बर हरिवंश पुराण धर्म परीक्षा निज्ञीथ चूर्णी ११ उद्देश ७५ निशीथ भाष्य ११ , ७५ पद्मचरित्र ३९ ., पुराणादि पंचाशक गाथा गाथाङ्क ग्रन्थनाम ४३ पंचाशकादि १२ पंचाशक-षोडषशकादि १२ प्रति० वृ. ३ व्रत अतिचार ४५ प्रज्ञापना भाषापद १९-२० प्रश्नोत्तर समुच्चय " , १ प्रकाश , संग्रह १९-२० बृहत्कल्प भाष्य बृहद्भाध्यवचन बृहद्भाष्य बृहुच्छान्ति भगवती (सूत्र) आदि ५० महानिशीथ ... " १००-१.१ महानिशीथ पंचमाध्ययन मूल शुद्धि प्रकरणवसुदेव हिण्डी १९-२० २९-३० "१ खण्ड विचारसार प्रकरण विशेषावश्यक वृद्धवाद ५-६ Page #422 -------------------------------------------------------------------------- ________________ १७२ ] ग्रन्थनाम व्यवहार भाष्य व्यवहार भाष्य दशमद्देश व्यवहार भाष्यादि षट्त्रिंशज्जरूप शत्रुञ्जय माहात्म्य ५ सर्ग २ सर्ग " " 99 "" श्राद्धजीत कल्प 33 नाम "" श्राद्धजीत कल्प वृत्ति श्राद्धदिन कृत्य अनेकार्थं आगम उपदेश पद او कल्पभाष्य छेभाष्य ज्ञानाऽर्णव वर्शनशुद्धि " धर्मशास्त्र धर्म संग्रह ,, - पंचाशकादि ध्यानशतक ध्यानचतुष्पदी निशियादि वृत्ति वाशक गाथाक ५० ३७ ५९ - - प्रन्थमाम ५०. ४३ ५६ ५९ ६७ संघ कुलक ५९- संघ कुलक ४६ १२ ९ १०-११ गाथा श्राद्ध विधि श्राद्ध दिनकृत्य पञ्चाशक नामनिर्देश [ ] कोष्टके भूल वृत्तिगत - नामनिर्देशर हित ग्रन्थान्तरस्थानेक-त्रिशत् प्रायः ४ " 12 श्रावक प्रशप्ति - हरिभद्रसूरिकृत ७-१२ ५० ४१-४२ ६७ १४-१५ १९-२० ९ ४ ६७ ६७ १०-११ सम्यक्त्व- कुलक सम्यक्त्व प्रकरण सम्यक्त्व वृत्ति सुत्छेद भाष्यादौ ३. अवचूरिकास्थ- ग्रन्थनाम नाम प्रवचनसारोद्धार संघाचारवृत्ति संदेह - दोला- वली - वृत्ति हैमवीर चरित्र हैम वचन बृहद्भाष्य भक्त परिज्ञा " भवभावना वृत्ति भाष्यादि महानिशीय मेदिनी कोष योगशास्त्र (हैम) 33 राज - प्रश्नी (रायपसेणीय) रुद्र-कोष ललित विस्तरा वसुदेव हिडी ८-४५-४७ ४८-४९-५४ व्यवहार शुद्धि प्रकाश गाथाड ८ १२ ५६ ५० ५० ८ ४२ ३१-३३ ३७ २ १९-२० १२ ४ गाथा ५०-६७ २, ८ ४ १२ ५० ५० २ ४, ६७ ४ 8 ७ ८, २९, ३८, ३९, ४० Page #423 -------------------------------------------------------------------------- ________________ भाम माम गाथा शत्रुञ्जय-माहात्म्य श्राद्ध-दिन-कृत्य श्राद्ध विधि श्राद्ध-जीतकम्प श्रीमाल पुराण षट्-त्रिशजल्प गाथा (पञ्चमसर्ग ६७) षष्टि-खतक १६, ६२, ६४, ६७ षष्टि-शतक-वृत्ति षोडशक सम्यक्तस्व वृत्ति सेन प्रश्न १२ संबोध प्रकरण नाम ४. मूल-वृत्ति-अवचूरिका-गत-ग्रन्थकारनाम माम गाथाङ्क श्री देवेन्द्रसूरि श्री घनेश्वरसूरि श्री हरिभद्रसूरि श्री प्रद्युम्नसूरि श्री हीरविजवसूरि श्री रत्नशेखरसूरि, (अव०) ३८, ३०-४० M गाथा (अव०) ४ -६० ६६ ५. विशेष-नाम-सूचि-संग्रह [ 'मूले-वृत्ति-स्थ' ] १२ २९-३० ४३ अणहिल्लपुर पाटण अनन्तवीर्य अयोध्या अनुद्भरा अन्धक-वृष्णि अयोध्या आभड आगम व्यवहार आज्ञा व्यवहार इन्दपुर ऋषभदत्त कपिल २९-३० १९-२० कुमारपाल २९-३० कुरुक्षेत्र २९-३. कुशस्थल २९-३० - कोशल २६ गजपुर २९-३० गर्दभिल्ल १२ गन्धिलावती ४९ गुणशील .. ४९ गौतम चन्द्र कला इन्द्रकुमार २९-३० चन्द्रपुर जरासन्ध ६७ जिनदत्त जिनदास ६७ जीत-व्यवहार ५० २९.-३० ५३ कर्मसार काबनपुर काल १२-६७ १९-५०-५९ Page #424 -------------------------------------------------------------------------- ________________ १७४ २९-३० तगरा तामलि ताम्रलिप्ति थारापद्र (थराद) दिगम्बर देवसेन द्रव्य-सप्ततिका " , वृत्ति धनवती धनावह धरणेन्द्र धवळक (धोलका) धारणा-व्यवहार धारा निष्पुण्यक २९-३० २३-२१ २३-२४ २३-२४ १२-५९ २२-२४ ::::१.६............. नील ६२ माफर माषतुष २३, २४ मृग १२ यदुवंश - २९-३० रत्न द्वीप १२ रत्नपुर ७१ राज-गृही ७१ रुद्र-दत्त ६७. लघुभोज २३-२६-६७ लुम्पाक ६७ वसुदत्त १२ वसुमती १९ वसन्तपुर १२ वारुणी २३-२४ विक्रमराजा विनयंधर १२ विमलाचल शक्रावतार शत्रुञ्जय शान्तन २९-३० शैलकयक्ष श्री ऋषभदेव ६७ श्री कालिकाचार्य श्री कृष्ण ४३ श्री कुवलयप्रभसूरि श्री जिनभद्रगणि. २९-३० श्री जीवदेवसूरि श्री तपागच्छ (तपगण) श्री धर्मघोषसूरि श्रीपाल श्रीपुर २३-२४ श्री भद्रबाहुस्वामी १२ श्री भानुविजय बुध श्री मल्लवादी ___५. श्री महावीर ६७ ६७ २३-२४ १९-२० पत्तन (पाटण) प्रतापसिंह पुण्यसार बौद्ध भरतक्षेत्र भावल देवी भोगपुर मण्डपदुर्ग (मांडवगढ) मदन-सुन्दरी मदिरा मध्य-प्रैवेयक मल्ल श्रेष्ठि मल्लिक महाकाल महानील महिला-देयी महाविदेह महीपाल महेन्द्रपुर मानसूरि . 22 १९-२० १९-२. Page #425 -------------------------------------------------------------------------- ________________ [ १७५ १२-१९-२० २९-३० २३-२४ २३-२४ ८ २३-२० श्रीमानसूरि श्रीमालीय श्री लावण्ययिजय वाचक श्री वज्रस्वामि श्री वर्धमान श्री विष्णुकुमार श्री वीर श्री शशुंजय श्री शंखेश्वर पार्श्वनाथ श्री शांतिसूरि श्री संप्रतिजिन श्री सर्वानुभूति श्री सिद्धसेनसूरि श्री सिद्धाचल श्री सुनक्षत्र श्रो सुप्रतिष्ठ श्री सुमति-साधुसूरि ७. श्री हेमचन्द्रचार्य श्रुतव्यवहार समुद्रसूरि १९-२० सवार्थसिद्धि ३८-३९-४० सागर श्रेष्ठी १९-२० सिद्धपुर सिन्धु नदी सुशीला १२ सूर्यपुर ६७ सूर्यवती १९-२० सौराष्ट्र १९-२० समुद्र-सेन ६७ संकाश १९-२० संगय (संगत) २६ संप्रदाग-स्थल १२ स्तनिक 100 ८ " २९-३० ६. थी ६७ २३-२४ ६. अवचूरिका अनुवाद-गत ३८, ३९, ४० अमदावाद अयोध्या आनन्दप्रेस गौतम यंधीला जीर्ण श्रेष्ठ नीति भाक्नगर ६० ३८-३९-४० - थर्धमान ६० बादिवेताल - शान्तिरि ३८-३९-४० विद्याविजय ४३ शकेन्द्र शुनिक द्विज . - - -२ सत्य ३८, ४०-४०. सागर श्रेष्ठि सिद्धाचल सम्प्रतिजिन ३८-३९-४० संकाश श्रावक २९ हर्षमूरि ३८, ३९, मगध रत्नशेखरसरि रामचन्द्र . ३८, ३९, १० Page #426 -------------------------------------------------------------------------- ________________ १७६ ] ७. कथा -- अकारादि १२ महाकाल ६७ २९-३० भद्रशेठ कर्मसार-पुण्यसार चन्द्रकुमार देपसेनमाता बे श्रेष्ठिपुत्रो मृगश्राबक ऋषभदत्त सागरशेठ २ संकाश श्रावक २३-२४, ६. ६० थी ६७ Page #427 -------------------------------------------------------------------------- ________________ આ વિષયની ગંભીરતા અને મર્મો (૧) દેવ દ્રવ્યોની વૃદ્ધિ વિગેરે આજ્ઞા પૂર્વક એટલે કે વિધિ પૂર્વક કરવાની ભલામણ આઠમી ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં છે. એ પ્રમાણે બધાય ધાર્મિક દ્રવ્ય માટે સમજવાનું છે. ઉત્સગ અને અપવાદરૂપ આજ્ઞા વિના ગમે તેટલી વૃદ્ધિ કરો, પરંતુ તે વૃદ્ધિ નહીં પણ પરિણામે હાનિ ગણાય છે. દ્રવ્ય કરતાં સર્વોત્કૃષ્ટ મહત્તા આજ્ઞાના પાલનની સમજવાની હોય છે. તે વિના હાનિ થાય જ. (૨) મહાસાત્વિક ગુણ ધરાવનાર નિર્લોભી દેવાદિ દ્રવ્યોને વધારે કરવાના ખાસ અધિકારી હોય છે. તે ૧૧ મી ગાથામાં સરસ રીતે બતાવેલ છે. આધ્યાત્મિક ગુણેની પ્રબળતા દેવાદિ દ્રવ્યોની વૃદ્ધિ-રક્ષા-સારસંભાળ વિગેરેમાં મુખ્ય કારણભૂત હોય છે. (૩) બારમી ગાથામાં–વૃદ્ધિ કરવાની જુદી જુદી રીતેના સંક્ષેપમાં નિરેશ કરવામાં આવેલા છે, કે જે સૂક્ષમતાથી સમજવા જેવા છે. (૪) વિનાશ દ્વારમાં રાગ, દ્વેષ, લેભ દુરાગ્રહ અજ્ઞાન સંશય, ઉતાવળ, બમણું, ઉપેક્ષા બુદ્ધિ વિગેરે ભાવ દેને વિનાશ કરવા-કરાવવામાં મૂળ કારણે તરીકે જણાવ્યા છે. ઉપરાંત, રક્ષણ કરવાની જાગૃતિ રાખવા માટેની આજ્ઞા પ્રધાન સાવચેતીઓ પણ–૧૭ મી વિગેરે ગાથાઓમાં બતાવેલી છે. વિનાશના ૧૧૨ પ્રકારો બતાવીને તે વિષયને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલો છે. જેથી રક્ષા કરવાના પ્રકારો બરાબર સમજાય. (૫) ગુણ દ્વારમાં શ્રી તીર્થંકરપણું પામવાના તથા મેક્ષ પામવા સુધીના ફાયદા સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલા છે (ગાથા-૨૩-૨૪-૨૫ મી) વૃદ્ધિ વિગેરે કરવાથી આત્માના રત્નત્રયી રૂપ આધ્યાત્મિક ગુણેના વિકાસ રૂપ • મુખ્ય મુખ્ય ફાયદાઓ બતાવ્યા છે. (૬) દેવાદિ દ્રવ્યોને હાનિ પહોંચાડવા વિગેરેથી આ ભવમાં તથા ભવાંતરમાં કયા કયા નાના મોટા તથા મહાપાપના પરિણામ ભોગવવા પડે છે? તેનું વિસ્તારથી વર્ણન પાંચમા દેષ દ્વારમાં (ગાથા ૨૬ થી ૪૪ સુધી ખાસ મનનથી વાંચવા તથા સમજવા જેવું) છે. તેથી કયા કયા ભાવ દેશે પ્રાપ્ત થાય છે.? તથા બાહ્ય-દ્રવ્ય દે પણ બધિનાશ, અનંત સંસાર, તથા દરિદ્રકુળમાં જન્મ વિગેરે કયા કયા દેશે પ્રાપ્ત થાય? તે ઠીક રીતે બતાવેલા છે. ધર્મની નિંદા Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] કરવાના પાપ-રૂ૫ દેશે પ્રાપ્ત થાય. તેના યે ભયંકર પરિણામ પ્રાપ્ત થાય એ વિગેરે બતાવેલ છે. (૭) પ્રાયશ્ચિત્ત દ્વાર–દોષે કરવાના ખાસ ઈરાદા વિના ભૂલ કે અજાણતાં થઈ ગયેલા દેના નિવારણ માટે ભાવપૂર્વક આલેચના પ્રાયશ્ચિત કરવામાં આવે તે કેવી રીતે તેનું નિવારણ થાય છે? અને તેથી શા શા આધ્યાત્મિક વિશિષ્ટ ફાયદા થાય છે? તે ૫૭ મી ગાથા સુધીમાં ઠીક રીતે બતાવેલ છે. પ્રાયશ્ચિત્ત કરવાના તથા આલેચના કરવાના વિધિ વિસ્તારથી સારી રીતે બતાવવામાં આવેલા છે. જે મનન કરવા જેવા છે. તે જૈનશાસનની વાત કેટલી નિર્દોષ, આકર્ષક અને ચમત્કાર પામે તેવી હોય છે. (૮) દાન દ્વારમાં–ઉપગ વિગેરેથી દેવ દ્રવ્યાદિકના આ ભવ તથા પરભવમાં ભોગવવા પડેલા દુઃખે, કષ્ટ તથા સાથે સાથે આત્મામાં પ્રાપ્ત થતા ભાવેદે પણ કથાઓ દ્વારા બતાવવામાં આવેલા છે. તથા દેના નિવારણથી પ્રાપ્ત થતા ગુણે પણ બતાવવામાં આવેલા છે. શ્રી સંકાશ શ્રાવકના દાનમાં દેવ દ્રવ્યમાં ધન આપવા માટે ધન મેળવી, તેનાથી લાગેલા ખાસ પાપ નિવારવા માટે દેવાદિ ક્ષેત્રમાં ઉપયોગ કરવા ખુદ તીર્થંકર પ્રભુ ધન મેળવવાને ઉપદેશ આપે છે, નહીં કે સાંસારિક સુખ મેળવવા માટે છે. કેમ કે કઈક ને તે દોષ એ રીતે નિવારણ પામે તેમ હોવાથી એ ઉપદેશ જરૂરી છે. એ મુખ્ય દેષ ગયા પછી છેવટે ભાવ દે જવાથી સંકાશ શ્રાવક મોક્ષ પામે છે. એટલે દેવ દ્રવ્યના ઉપભેગના દેષને નાશ બીજા ગુણની પ્રાપ્તિ માટેની ભૂમિકા બની રહે છે. આ રીતે, આ દ્રવ્ય સાથે ભાવ ગુણે અને ભાવના સંબંધ બતાવી તેને લીધે થનારા ગુણો અને દેશે બતાવેલા છે. ને આ વિષયની શ્રી ગ્રંથકાર મહારાજશ્રીએ પૂર્વાચાર્યોના વચને પૂર્વક સૂક્ષ્મ સૂક્ષ્મતમ હકીકતે પણ આ ગ્રંથમાં જણાવી છે. (૯) વિષયનું ગહનપણું–ધાર્મિક દ્રવ્યોની રક્ષા તથા હાનિ પહોંચાડવાના લાભ તથા હાનિઓનું શાસ્ત્રીય નિરૂપણ કેટલું બધું ઊંડાણ ધરાવે છે ? તેને ખ્યાલ આથી આવી શકે તેમ છે. આ ધાર્મિક દ્રવ્ય રૂપ જૈન ધર્મને પાંચમે સ્તંભ પણ કેટલું મહત્ત્વને છે? તથા જૈન શાસન, શ્રી સંઘ, જેન–શાસ્ત્રો, જૈન ધર્મ વિગેરે સાથે કે કે મહત્તવને સંબંધ ધરાવે છે? તેને પણ પદ્ધતિસરને સારે ખ્યાલ આવી શકે તેમ છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૯ તથા સૂક્ષ્મ નિરૂપણુ કરવાના ગ્રંથકારશ્રીના પ્રયાસનેા પણ ખ્યાલ આવશે કે જે પૂર્વાચાર્યાંના નિરૂપણેાના સદĆના અનુસ ંધાન સાથે કરવામાં આવેલા છે. પેાતાની મતિકલ્પનાથી કાંઈપણ ન કહેવાની કેટલી ખધી કાળજી રાખી છે, એ સ્પષ્ટ રીતે જણાઈ આવશે. પ્રાચીન ગ્રંથકારા કેટલા બધા સાવચેત અને રચનાકુશળ હતા ? તેના પણ ખ્યાલ આવશે. (૧૦) વિધિ માર્ગો जइ इच्छह णिव्वाणं, अहवा लोएसु विउलं किति । ता जिणवर गिट्टेि, विहिमग्गे आयरं कुणह ॥६८॥ ભાવાર્થ :- જો મેાક્ષ અથવા વિશ્વમાં સુવિસ્તૃત કીર્તિ મેળવવાની ઈચ્છા રાખતા હૈ. તેા શ્રી જિનેશ્વર પ્રભુએ બતાવેલા વિધિ માગ માં આદર રાખા” (૬૮) વિધિમાના અર્થ ઘણેા વિશાળ થાય છે. ધર્મની આરાધના, આચારા, અનુષ્ઠાને તેના માટેની વિધિ, જૈન-શાસનની વ્યવસ્થા માટેના વિધિ–વિધાન બંધારણ તેના સંચાલન માટેના શ્રી સંધ તરફના વિધિ-વિધાન, શિસ્ત બંધારણીયતા પાલનના નિયમે, દ્રબ્યાદિની વૃદ્ધિના વિધિ, તેના રક્ષણના વિધિ, વહીવટ અને સારસંભાળના વિધિ વિગેરેના પણ વિધિમામાં સમાવેશ થાય છે. અને વિધિમાગ પણ જિનેશ્વર દેવાએ બતાવેલા હૈાવા જોઈ એ, ગમે તેવા બતાવેલા વિધિ વિધાન વિગેરે ન હેાવા જોઇએ. આ પણ મેટામાં માટી શરત છે. विधिरागो-विधिकथनं विधिस्थानं विधीच्छूनाम् । अविधि निषेधश्च प्रवचनभक्ति प्रसिद्धा नः । અધ્યાત્મસાર ભાવાર્થ :-(૧) વિધિ તરફ સદ્દભાવ (૨) વિધિના ઉપદેશ (૩) વિધિની ઇચ્છા રાખનારાઓને વિધિ સમજાવવા અને (૩) અવિધિના, વિધિથી મિશ્રિત થઈ કત્તન્ય થતું હોય તેા તેના નિષેધ કરવા-અવિધિની રૂકાવટ કરવી એ જૈનશાસન તરફની આપણી સાચી ભક્તિ સાચવવાના મુખ્ય-પ્રસિદ્ધ માઉપાય છે. (જીવનની દરેક માખતામાં આજ્ઞા પ્રમાણે વર્તવું) આ સાર છે. શ્રી તીથંકરની આજ્ઞા પ્રમાણેના માથી જેટલા દૂર જવાય છે. એટલું વ્યક્તિગત રીતે અને સામુદાયિક રીતે નુકશાન, પાપ-અહિત થાય જ છે, અને થતું જ હાય છે. ” આ ભાવાર્થ છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] વિધિ” શબ્દથી તીર્થંકર પ્રભુએ સ્થાપેલા તીર્થને-શાસન સંસ્થાના પણ વિધિવિધાન છે, એમ પણ સમજી લેવું જ જોઈએ. (તે પણ પ્રભુની આજ્ઞા અનુસારે હેય.) શ્રી તીર્થંકર પ્રભુએ બતાવેલી જીવન સિદ્ધાન્ત અને ધરણેને જુનવાણી, રૂઢિવાદી, વહેમો વિગેરે કહીને તેને દૂર રાખી, આજે બીજી રીતે જ જીવન ધરણે વિગેરે અપનાવવાથી, ધાર્મિક સામાજિક તથા રાજકીય તરફ મન દેરાયા વિના રહેવાનું જ નથી. પરિણામે મહાવિનાશનું શરણ અવશ્ય બની રહેતું હોય છે. (૧૧) ધર્મ મંગળરૂપ ક્યારે ? જૈન શાસન ગ્યતા પ્રમાણે છે વધતે અંશે સર્વના જ કલ્યાણનું કારણ છે. સર્વ ધર્મો સર્વમાન સર્વપ્રાણીઓના કલ્યાણનું અવશ્ય કારણ છે. ધમ પિતે મંગળ રૂપ છે. પરંતુ તેમાં મંગળપણું તે જૈન શાસનને લીધે જ આવતું હોય છે. તેથી સર્વધર્મોને જગતનાં ટકી રહેવામાં તે મુખ્ય કારણભૂત છે, ને સર્વના કલ્યાણનું કારણ રૂપ થાય છે. શાસન નિરપેક્ષ શાસન આજ્ઞા રહિત કરો તે ધર્મ પણ મંગળરૂપ ન હોય, શાસન નિરપેક્ષ થતા ધર્મથી બહારથી ધર્મ દેખાતો હોય, પરંતુ બહુ તે તે સ્વરૂપ ધર્મ સંભવી શકે, પરંતુ સાનુબંધ ધર્મ બની ન શકે. અને કેટલીક વાર તે અધમ રૂપે વિરાધના રૂપ પણ પરિણમે એવા પણ શાસ્ત્રકાર મહારાજાઓના વચને છે. આ મૂળ બાબતે ખાસ સમજવા જેવી છે. જે નીચેના લેકમાં સ્પષ્ટ રીતે બતાવેલ છેઃ " सर्व मंगल मांगल्यं, सर्व कल्याणकारणं । प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनं ॥" ભાવાર્થ :–“સર્વ મંગલમાં મંગલપણું રૂપ જૈનશાસન વિજય પામે છે, કે જે સર્વના સર્વ કલ્યાણના કારણભૂત છે, અને સર્વ ધર્મશાસ્ત્રોમાં મુખ્ય શાસન રૂપ છે.” Page #431 -------------------------------------------------------------------------- ________________ [અનુસંધાન ટાઈટલ પેજ બીજાથી ચાલુ) ૨૩ ધર્મ રક્ષકનું કર્તવ્ય-ઉતાવળ ન કરશે ૩૪ પબ્લીક ટ્રસ્ટ એકટ અંગે ગોધરાની ૨૪ મુંબઈમાં મળની ધર્મ પરિષદને વિચા- જનતાએ કરેલો વિરોધ રવાના કેટલાય ગૂઢ પ્રશ્ન ૩૫ આયર કમીશનનો રીપોર્ટ ૨૫ ધર્મ પરિષદ સામેની આ લાલબત્તીને ૩૬ હિન્દુધર્મ અને જૈન સમાજને ગુંચવાડો અવગણશે નહિ ૩૭ પબ્લીક ટ્રસ્ટ બીલ અને આમ જનતા ૨૬ લીમીટેશન આફ એડમીનીસ્ટ્રેશન ૩૮ આપણે વસ્તી ગણત્રીની ગેરસમજના વાય વાયોલેશન ધેર ઑફ? ભોગ ન બનવું જોઈએ ૨૭ ધર્મ ખાતાના વહીવટદારોને કટીને ૩૯ હાલના તબકકે જૈન સંઘે શું કરવું પ્રસંગ ચાલ્યો આવે છે. જોઈએ ? ૨૮ જયંતિની ઉજવણીમાં શા માટે ન ૪૦ મહાવીર પ્રભુ નિર્વાણદિને આરાધન ભળવું? ૨૯ જૈન સંસ્કૃતિ રક્ષક સભાને પ્રથમ કેને નમ્ર નિવેદન સંક્ષિપ્ત હેવાલ ૪૧ સાતમું અધિવેશન સુંદરલાલ કાપડિ૩૦ જૈન સંસ્કૃતિ રક્ષક સભાને દ્વિતીય યાનું ભાષણ હેવાલ ૪ર ધાર્મિક સખાવતી ટ્રસ્ટ વિષે જૈન ૩૧ ક્રિયા-ઉદ્ધાર મત ૩૨ સ્વપ્ન બોલી માર્ગદર્શિકા ૪૩ પબ્લીક ટ્રસ્ટ બીલને અમલ ન થાય ૩૩ આપણું સ્વરાજ્ય એટલે વિદેશીઓએ માટે ધર્મના આગેવાનોને ઉચિત નક્કી કરેલ રસ્તે આપણી દેટ ખુલાસા tototototototototototot tetettet Page #432 -------------------------------------------------------------------------- ________________ જરૂર વાંચો ! મનન કરો ! આજના ઘોડાપૂરે ધસમસીને વધી રહેલા ભૌતિકવાદી યુગના અંજામણા પ્રકાશથી વિચારકતા-તટસ્થતા ઘટવાથી કેટલાક સનાતન સત્યના પણ છડેચોક અવમૂલ્યન થઈ રહ્યા છે, અને તે પણ હરખાતે હૈયે સારું મનાઈ રહ્યું છે— | આ વિષમ સ્થિતિમાં આપણું યેાગ્ય કર્તવ્ય ચીંધનાર કેવળ નિઃસ્વાર્થ ભાવે ધર્મપ્રેમી જનતાની તત્ત્વરૂચિ વિકસાવવા છેલ્લા 10 વર્ષથી પ્રગટ થતું. હિત-મિત-પચ્ય—સત્ય વાર્ષિક મૂલ્ય પાંચ રૂપીઆ દર મહિને પ્રકાશિત થાય છે. જરૂર ગ્રાહક થાએ જુની ફાઇલો બાંધેલી તૈચાર મળે છે. د نننننننننننة -: શીરનામું :તંત્રી : અરવિદ મ. શાહ, છુ ગુ લી * સ વ દે શી મા 2 કે ટ મું બા ઈ 2, 9 1, કુ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૧