________________
૧૧૮
૭. દષ્ટાન્ડ દ્વાર ગાથા ૬૪-૬૫. સંકાશની કથા. “જ-છાયા-મિરાં ગુરૂં, લ જિરિ મ તં સર્જા વેદ-વં જોયું” મારે જાવ-કીવા. કા.
માત્ર ભજન અને વસ્ત્ર છેડીને, જે કાંઈ હું મેળવું, તે સર્વ ચૈત્યનું દ્રવ્ય સમજવું. * એ પ્રકારે જાવજીવને અભિગ્રહ ધારણું કર્યો. ૬૪
“માસ-છાયા' ઉત્ત. ચાચા* પિતાના ઘરના નિર્વાહ ઉપરાંત એગ્ય વ્યાપારથી
જે કાંઈ મેળવાય, તે બાકીનું સર્વ ધન દેવનું જ જાણવું.” એ પ્રકારે
જાવજીવના અભિગ્રહ રૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. ૬૪ * હવે, તેનું ફળ બતાવવામાં આવે છે –
सुह-भाव-पवित्तीए संपत्ती, ऽभिग्गहम्मि णिच्चलया, । ૨૬-ર-રવિ, તથસપા-ડભોગ-વિયુદ્ધ. દ્દા
[ શા-નિ- ભા. ૨૨ ] શુભ ભાવની પ્રવૃત્તિથી સંપત્તી થઈ, અભિગ્રહમાં નિશ્ચળતા થઈ અને દહેરાસર કરાવરાવ્યા. તે(કામ)માં હંમેશા (સૂક્ષ્મ પણે) વિચાર (કરી કામ) કરવાથી (પાપની) શુદ્ધિ થઈ પાપ નાશ પામ્યું. ૬૫
“સુદ-માવો'' રિ ! થાકથા# મહા અભિગ્રહ ગ્રહણ કરનાર
તે મહાત્માને
શુભ ભાવની પ્રવૃત્તિથી ચૈત્ય દ્રવ્યની ખૂબ વૃદ્ધિ કરવાની ઇચ્છાથી અને ઉત્તમ પ્રકારના ઉલ્લાસાયમાન આશયે જાગવાથી લાભાન્તરાય કમને
માન આ જ કરવાની ઇચ્છાથી ક્ષપક્ષમ થયો. તેથી –
સંપત્તિની-ખૂબ ખૂબ વિભૂતિની-પ્રાપ્તિ થઈ અને તે પ્રાપ્ત થવાથી અભિગ્રહમાં નિશ્ચાતાપિતાના નિયમમાં દઢતા થઈ