________________
૧૦૦
ગાથે ૫૭ પ્રાયશ્ચિત્ત આપનાર ] . પ્રાયશ્ચિત્ત દ્વારે
"संतम्मि वि परिणामि गुरु-मूल पवज्जणम्मि एस गुणो, । ઢયા, શાળા-૨, જન્મ-ગોવરમ-ગુઠ્ઠી . ||
“(શુભ) પરિણામ હોવા છતાં, પણ ગુરૂ પાસે જઈને આલેચના આપવામાં નીચે પ્રમાણેના આ ગુણો થાય છે.–
દઢતા, આજ્ઞાનું પાલન, અને કર્મના ક્ષેપક્ષમમાં વધારે થાય છે.”
ગુરુની સાક્ષીમાં જ આલોચનાના પરિણામમાં દઢતા થાય છે. કેમ કે – શંકા દૂર થવાથી વિશિષ્ટ નિર્ણય કરવાને ઉલ્લાસ જાગે છે.
કેમ કે–શાસ્ત્રમાં કહ્યું છે, કે – Tદ વિવો પો ” ધર્મ ગુરે મહારાજની સાક્ષીમાં કરવાનું હોય છે.” જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે.
ઉત્સાહ વધારે એવા ગુરુ મહારાજના ઉપદેશથી શુભાશય થવાથી ક્ષપક્ષમમાં વધારે થાય છે.
અને તેથી આજ્ઞાનું પણ અધિક પાલન થાય છે.”
એ વિગેરે ફાયદાઓ મળે છે. + એ પ્રકારે બીજા નિયમ પણ ઘણે ભાગે (જેમ બને તેમ) ગુરુ મહારાજની સાક્ષીએ જ સ્વીકારવા જોઈએ.
શ્રી શત્રુંજય માહાભ્યના ૨ જા સર્ગમાં કહ્યું છે, કે– क्रियाः सर्वाः प्रवर्तन्ते गुरौ सा- क्षिणि, ना ऽन्यथा, । चक्षुष्मानऽपि नो पश्येद् वस्तु, चेद् भास्करो न हि. ॥
[ tiદા ] ગુરુની સાક્ષીમાં બધી ક્રિયાઓ કરાય છે. તે સિવાય ન કરી શકાય. કેમ કે – જે સૂર્ય ન હોય તો, દેખતો માણસ પણ આંખ છતાં (અંધારામાં) પદાર્થ જોઈ શકતો નથી.” * એટલા જ માટે-પ્રતિક્રમણ વિગેરે ક્રિયા પૂરી થયા પછી, કરેલી ક્રિયાનું નિવેદન કરવા રૂપ આલેચના થાય છે, તે ઉચિત જ છે. એમ સમજવું. ૫૬ * હવે, આલેચનાના ફાયદા-લાભ-ગુણ બતાવે છે, लहआ,ऽऽलहाऽऽदि-जणणं, अप्प-पर-णिवित्ति, तह अज्जवं, सोही। સુર-૨પ, માણા, નિજી , સોહ–જુI. વળી