SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૯–૩૦. દુષ્ટ વિપાકા ] શ્રી મહાનિસીથ સૂત્રમાં 4 = R तित्थ-गरा -ऽऽईणं मई आसाणं कुज्जा, सेणं બાવ अज्झवसायं पडुच्च, ૫. દાદ્વાર કહ્યું છે, કે— ગા –ડત—ઐશાયિન્તળ, ત્તા” - તીર્થંકર ભગવ ંતા વિગેરેની જે માટી આશાતના કરે છે, તે અધ્યવસાયાને આશ્રયિને યાવત, અનંત સ ંચારિપણું પામે છે.” ( એટલે કે—સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ અને અનંતા ભવ સુધી સમ્યક્ત્વ ગુણુ વિગેરેની પ્રાપ્તિમાં વિધાત પહોંચે છે. પરંતુ “ એકાંતથી અનંત ભવા સુધી જ વિધાત પેટ્ઠાંચે છે.” એમ ન સમજવું) ૨૮ દ ૭૧ ઉપર જણાવેલા દોષ ખરાબર સમજાવવા માટે કેટલાક દુષ્ટ વિપાકા બતાવે છે,— વારિયોતિ, ત્િ-માથું જ, ક–ોના-રૂં, । દુ-નળ-વિરાર, તર્ફે અ-વળવાય જ, તે ફળ. ॥૨૬॥ તળ્યા-લુહા–મિમૂ, ઘાયળ વાળ–વિત્તુળની ૬, । ૬મારૂં –મુહ–ારૂં વિસીમદ્ મુંનમાળો સો. ।। ૨૦ ॥ [એ ગાથાના અર્થના સબંધ છે ] [ શ્રાપ નિત્ય-૨૨૮-૨૨૨] દરિદ્રના કુળમાં જન્મ, દરિદ્રપણુ, કોઢ રાગ વિગેરે રોગા, ઘણા માણસાના તિરસ્કાર, નિંદા, દુર્ભાગ્ય, તરસ, ભૂખ, અસફળતા, શસ્ત્રના થા, ભાર વહન કરવા, ચૂર્ણની માફક છીન્નભીન્ન થવું, એ અશુભ ફળ ભાગવવાના દુઃખા અનુભવે છે. ” “દ્દિન્મ ત્તિ॰ “તુર્ ” ત્તિ. व्याख्या # ભીખ માંગનાર બ્રાહ્મણ વિગેરેના કુળમાં જન્મ. ત્યાં પણ પેાતાને— વૈભવ ન મળવા.
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy