SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. દાષદ્વાર [ ગાથા ૨૬. દુષ્ટ વિપાકા. “ ચ” શબ્દથી ઈચ્છિત ન મળવું, અને સર્વ તરફથી અપમાન થવું, વિગેરે ઢાષા સમજી લેવા. ૧ ઘાતન=તલવાર, ભાલા ઇત્યાદિથી છેદાવું, વાહન=મીઠું, પત્થર વિગેરેના ભાર ખેંચવા, ચૂણુ ન=મધરી વિગેરેથી કુટાવું, “ચ” શબ્દથી દુગતિ, પરવશ પણું, ખીજાને આશ્રયે આજીવિકા મેળવવી, માતા પિતા વિગેરે કુટુમ્બની સંતતિ-પરપરાના ઉચ્છેદ, વિગેરે દોષા લઈ લેવા–સમજી લેવા. # દરેક ભવમાં ભમીને એ પાપના ફળે. વારવાર ભાગવતા તે દેવદ્રવ્યાદિકની આશાતના કરનારા આત્મા વિષાદ પામે છે, વિષાદ વિગેરેથી ગભરાતા-મુંજાયેલા રહે છે, દુઃખી થાય છે. એટલે કે,-ઉપર જણાવેલા દેાષા-ઉલિત થવાથી ઉભરાઈ આવવાથી–પાપ ક્રના મૂળા લાગવવા પડે ત્યારે, તેનાથી ચાલુ રહેતા દુર્ધ્યાનથી હંમેશાં ઘેરાયેલેા રહેતા હાય છે, દુ:ખી દુ:ખી રહેતા હાય છે. #એથી રહસ્ય એ સમજાય છે, કે “પાપ કર્મોના-અનુભાગની—સની– વિચિત્રતાને લીધે દુવિપાકની–દુષ્ટ ફળાની–પરંપરા ચાલવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.” # તેમાં પણુ, સખ્યાત ભવાની પરંપરા ચાલવાનું દૃષ્ટાંત-જેનું આગળ ઉપર વર્ષોંન આવવાનું છે, તે સકાશ શ્રાવક વિગેરેની પેઠે સમજવું. અને અસંખ્યાત ભવ સુધી ચાલનારી દુવિપાકાની પરપરા રૂદ્રદત્તની પેઠે સમજવી. તે કથા આ પ્રમાણે— ભરત ક્ષેત્રમાં સૂર્યપૂર (સૌરીપૂરી) નગરમાં અન્ધક વૃષ્ણિ રાજા રાજ્ય કરે છે. એક વિસે સુ–પ્રતિષ્ઠ નામના કેવળીભગવાન્ ઉદ્યાનમાં સમેાસર્યાં. ઉદ્યાન પાલક એ હકીકત વિજ્ઞપ્તિ પૂર્ણાંક રાજાને જણાવી. તેથી મહેાત્સવ પૂર્વક રાજા ત્યાં ગયા, વિધિપૂર્વક વંદના કરી, ચેાગ્ય સ્થાને બેઠા. શ્રી કેવળી ભગવતે ધદેશના આપી,
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy