________________
૯૩
ગાથા ૪૬-૪૭. પ્રાયશ્ચિત્ત વિધિ. ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર # આ કારણે-“વિશેષ દેને સંભવ જણાય ત્યારે આલોચના પૂર્વક શ્રી ગુરુમહારાજ પાસેથી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.” એ રહસ્ય છે. ૪૫ - શ્રી શ્રાદ્ધજીતક૯૫ અને શ્રી પચાશક વિગેરેમાંથી તે (પ્રાયશ્ચિત્ત) ને વિધિ બતાવવામાં આવે છે.
પુખ છત્ત વિહા, -મોિ, સુ-જુઝિ, દમ, - I ગા-સેવખri-ssiાં વરુ, સમં શ્વા-હડફ-હુદ્દાસ. Iકદા
[ vશ્વારા ૨૧-૮ ]. અહિં, એ (નીચે પ્રમાણે) વિધિ બતાવવામાં આવે છે - પ્રાયશ્ચિત્તને વેગ્ય, સદગુરુમાં, આપે છે, આસેવના વિગેરેને અનુક્રમ, સારી રીતે, દ્રવ્યાદિની શુદ્ધિ પૂર્વક” ૪૬
“પ્રત્યે ખુબ પ૦ * ! થાક્યા+ નીચે પ્રમાણે આલેચનાને વિધિ અહિં સમજવો. # તે આ પ્રમાણે છે– (૧) ગ્ય=આલોચના કરનાર. (૨) ગુરુ વિષેત્રછેદ શાસ્ત્રમાં કહેલા ગુણે યુક્ત આલેચના કરાવનાર ગુરુ
આગળ આલેચના આપે છે. કેમે કરીને અનુક્રમે પૂર્વક
કેવા અનુક્રમેએ કરીને?” દેષ સેવવા વિગેરેના અનુક્રમે એ કરીને, આદિ શબ્દથી આલોચનાને પણ અનુક્રમ સમજી લે. એટલે કે
આસેવના ક્રમે કરીને અને આલોચના ક્રમે કરીને.” તથા, સારી રીતે=આકુદ્રિકા વિગેરે મનના ભાવ બરાબર સારી રીતે
સ્પષ્ટ કરવા પૂર્વક, - (૬) દ્રવ્ય વિગેરેની બરાબર શુદ્ધિ રાખીને, એટલે કે-“ દ્રવ્યાદિક પણ - ઉત્તમ હોવા જોઈએ.” ૪૬ * હવે, (પહેલું) અહં એટલે કે દ્વારનું વિવરણ કરવામાં આવે છે –
વો , –માર્ક, કફ, શા-દિરો, અor-ssણી , wwવાગો, સ, માળા-ડયો, ટુ-તાવી. ૪ળા