SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ ગાથા ૪૬-૪૭. પ્રાયશ્ચિત્ત વિધિ. ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર # આ કારણે-“વિશેષ દેને સંભવ જણાય ત્યારે આલોચના પૂર્વક શ્રી ગુરુમહારાજ પાસેથી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.” એ રહસ્ય છે. ૪૫ - શ્રી શ્રાદ્ધજીતક૯૫ અને શ્રી પચાશક વિગેરેમાંથી તે (પ્રાયશ્ચિત્ત) ને વિધિ બતાવવામાં આવે છે. પુખ છત્ત વિહા, -મોિ, સુ-જુઝિ, દમ, - I ગા-સેવખri-ssiાં વરુ, સમં શ્વા-હડફ-હુદ્દાસ. Iકદા [ vશ્વારા ૨૧-૮ ]. અહિં, એ (નીચે પ્રમાણે) વિધિ બતાવવામાં આવે છે - પ્રાયશ્ચિત્તને વેગ્ય, સદગુરુમાં, આપે છે, આસેવના વિગેરેને અનુક્રમ, સારી રીતે, દ્રવ્યાદિની શુદ્ધિ પૂર્વક” ૪૬ “પ્રત્યે ખુબ પ૦ * ! થાક્યા+ નીચે પ્રમાણે આલેચનાને વિધિ અહિં સમજવો. # તે આ પ્રમાણે છે– (૧) ગ્ય=આલોચના કરનાર. (૨) ગુરુ વિષેત્રછેદ શાસ્ત્રમાં કહેલા ગુણે યુક્ત આલેચના કરાવનાર ગુરુ આગળ આલેચના આપે છે. કેમે કરીને અનુક્રમે પૂર્વક કેવા અનુક્રમેએ કરીને?” દેષ સેવવા વિગેરેના અનુક્રમે એ કરીને, આદિ શબ્દથી આલોચનાને પણ અનુક્રમ સમજી લે. એટલે કે આસેવના ક્રમે કરીને અને આલોચના ક્રમે કરીને.” તથા, સારી રીતે=આકુદ્રિકા વિગેરે મનના ભાવ બરાબર સારી રીતે સ્પષ્ટ કરવા પૂર્વક, - (૬) દ્રવ્ય વિગેરેની બરાબર શુદ્ધિ રાખીને, એટલે કે-“ દ્રવ્યાદિક પણ - ઉત્તમ હોવા જોઈએ.” ૪૬ * હવે, (પહેલું) અહં એટલે કે દ્વારનું વિવરણ કરવામાં આવે છે – વો , –માર્ક, કફ, શા-દિરો, અor-ssણી , wwવાગો, સ, માળા-ડયો, ટુ-તાવી. ૪ળા
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy