________________
૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૪૮. આલેાચના યાગ્ય-આત્મા.
રવિત્તિ-સમુસળે હજી, અભિમન્ના-ડોવળા-ડ-હિંગ-જીબો,। બ્રોથળા ચાળે નો, મળિકો-નિēિ, ૫૪૮૫ [ન્નુમ્મ]
[ પસારા–૧ વ. ૨૨-૨૩ ]
૯૪
“ સવિગ્ન-વૈરાગી,
માયા કપટ વગરના,
વિવેકી,
આચાર પાળવામાં દૃઢ–સ્થિર,
લાલચ વગરના,
સમજાવી શકાય એવા,
શ્રદ્ધાળુ આત્મામાં વશવી,
પાપથી દુ:ખી રહેનારા,
આલેાચના વિધિ માટે તત્પર,
અભિગ્રહનું પાલન કરવા વિગેરેના ચિન્હો ધરાવનાર,
હાય,—
તેને શ્રી જિનેશ્વર ભગવતાએ આલાચના દેવાને ચાગ્ય ક્યો
છે.” ૪૭, ૪૮.
“ સંવિખ્તો ” “ વ્યહિ" ત્તિ । વ્યાખ્યાન
# ૧. સવિગ્ન=એટલે કે “સંસારથી વિરક્ત હાવાને લીધે આલેાચના
દેવામાં ચેાગ્ય હાય છે.
""
એવા જ આત્મા દુષ્કર કામા પાર પાડવાની મનેાવૃત્તિ ધરાવતા ડાવાથી તેને આલેચના લેવાનું સહેલું થાય છે.
કહ્યું છે, કે–
“ અવિ રાયા ૨૬ રન, ચતુર્ય હર્’
[ પશુારાજનો ટીજા ]
ર
“રાજા રાજ્ય છેાડી શકે છે, પણ પેાતાનું દુશ્ચરિત્ર કહી શકાતું નથી. ’’
# ૨. તથા, માયા રહિત એટલે કે કપટ વગરના. કપટી માણુસ પેાતાનું દુષ્કૃત્ય, જે રીતે-ખરેખરી રીતે એ હાય, તે રીતે કહી શકતા નથી.