SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૪૮. આલેાચના યાગ્ય-આત્મા. રવિત્તિ-સમુસળે હજી, અભિમન્ના-ડોવળા-ડ-હિંગ-જીબો,। બ્રોથળા ચાળે નો, મળિકો-નિēિ, ૫૪૮૫ [ન્નુમ્મ] [ પસારા–૧ વ. ૨૨-૨૩ ] ૯૪ “ સવિગ્ન-વૈરાગી, માયા કપટ વગરના, વિવેકી, આચાર પાળવામાં દૃઢ–સ્થિર, લાલચ વગરના, સમજાવી શકાય એવા, શ્રદ્ધાળુ આત્મામાં વશવી, પાપથી દુ:ખી રહેનારા, આલેાચના વિધિ માટે તત્પર, અભિગ્રહનું પાલન કરવા વિગેરેના ચિન્હો ધરાવનાર, હાય,— તેને શ્રી જિનેશ્વર ભગવતાએ આલાચના દેવાને ચાગ્ય ક્યો છે.” ૪૭, ૪૮. “ સંવિખ્તો ” “ વ્યહિ" ત્તિ । વ્યાખ્યાન # ૧. સવિગ્ન=એટલે કે “સંસારથી વિરક્ત હાવાને લીધે આલેાચના દેવામાં ચેાગ્ય હાય છે. "" એવા જ આત્મા દુષ્કર કામા પાર પાડવાની મનેાવૃત્તિ ધરાવતા ડાવાથી તેને આલેચના લેવાનું સહેલું થાય છે. કહ્યું છે, કે– “ અવિ રાયા ૨૬ રન, ચતુર્ય હર્’ [ પશુારાજનો ટીજા ] ર “રાજા રાજ્ય છેાડી શકે છે, પણ પેાતાનું દુશ્ચરિત્ર કહી શકાતું નથી. ’’ # ૨. તથા, માયા રહિત એટલે કે કપટ વગરના. કપટી માણુસ પેાતાનું દુષ્કૃત્ય, જે રીતે-ખરેખરી રીતે એ હાય, તે રીતે કહી શકતા નથી.
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy