________________
ગાથા ૧૯ ૨૦, વિનાશ અટકાવવા ] ૩. વિનાશ દ્વાર
“ એ પ્રકારે–
આજ્ઞાથી-ધમ થી-નિરપેક્ષ થઈને જ અઢાર પાખ સ્થાનકમાં ખૂબ પ્રવૃત્તિ કરનારને અધમ થાય છે.
નહીંતર (આજ્ઞા-ધમ સાપેક્ષપણે હાય) તેા, નહીં–( અધમ ન થાય).
શ્રી અરિહંત ભગવંતના શાસનના મહાશત્રુ રૂપ ગભિક્ષ રાજાના વંશના ઉચ્છેદ કરનાર શ્રી કાલિકાચાય મહારાજ વિગેરેના નિષ્કલ`ક ચારિત્ર રહ્યા છે. ” એ ભાવાથ છે.
૨. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ભાષાપમાં પણ કહ્યું છે, કે
“ સત્તા
चत्तारि भास - ज्जायं भासमाणो आराहगो भवइ ।
,,
“ ઉપયોગ પૂર્વક ચારેય પ્રકારની ભાષા ખેલનાર પશુ આરાધક હાય છે.” તેની વૃત્તિ આ પ્રમાણે છે–
“ બિન-રાસનોદ્દા—ssદ્િ-નિરા–ss(r-sર્થમ્-ગસ્યામઽવિ માં માણમાળ આરાષજો મતિ । .
“ શ્રી જૈન શાસનને ઉડ્ડાહ વિગેરે દૂર કરવા માટે અસત્ય ભાષા ખેલનાર પણ
આરાધક થાય છે.”
૩. તથા, શ્રી ઉપાસક દાંગ(સૂત્ર)માં પણ–
46
ગુ—નિ વેળું ’
ગુરુ=મેટી આપત્તિ વખતે, અથવા ગુરુની આજ્ઞાથી ( જુદી જાતનું વન કરવું પડે, તા પણ તેથી પચ્ચક્ખાણુને ભંગ થતા નથી–આ સબંધ-આ રીતના અથ છે)
· ચચાડઽતિ=રક્ષા-sર્થમ્ प्रत्यनीक-निग्रहेण
""
प्रतिपक्ष - नियम-भङ्गो न भवति 1
• ચૈત્ય વિગેરેની રક્ષા માટે વિધિના નિગ્રહ કરવા (વ્રત કરતાં જુદું આચરણુ કરવુ પડે, તેા પણ) સ્વીકારેલા નિયમને ભંગ થતા નથી.”
૪. શ્રી આવશ્યકક્ષમાં પ્રત્યાખ્યાન અધ્યયનમાં પણ છે, કે–
ve
મહત્તા–ઽર્જું ?
""
“ ( લીધેલા પ્રત્યાખ્યાના ભંગ થાય તેવું આચરણુ કરતાં પણ પ્રત્યાખ્યાનના લગ થતા નથી, તેથી) મહત્ત્વનાં કારણેાના અગાર શિવાય પ્રત્યાખ્યાનમાં છું. ૫. એ વિગેરે પ્રકારે