________________
t૧૯૫ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર ગા૦ ૪૫
[ ગ્રહણ=ઉપાદાન કરવું. સ્વીકાર કરે, આચરણ ગ્યનું આચરણ કરવું. અભિગ્રહનું=નિયમોનું. જનસમુચ્ચય અર્થમાં વાપરે છે. પહેલા ગ્રહણ કરેલાગુરુ મહારાજને જણાવીને, પંચાશક ૧૫. લેક ૧૦ ની વૃત્તિ ]. “ગ, ગુમડું, વ્યાજ, ધન, શત્રુ અને પાપ એને ઉત્પન્ન થતાં જ
(દબાવવા), તેને ઉપેક્ષિત ન કરવા.” ૩. “રેગ, વ્યાજ, દેવું અને શત્રુ”–ડે)
રોગ, ગુમડું, વ્યાજ, ધન, શત્રુ, અગ્નિ અને પાપ એ બધાને ઉત્પન્ન
થતાં જ [ દબાવવા, તેની ઉપેક્ષા ન કરવી.” આ૦] ગા. ૪૬
[ આદિ શબ્દથી-ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ પણ સમજી લેવી.] ગાટ ૪૭, ૪૮ ૧. મુશ્કેલી ભરેલું. ૨. [જે કે–રાજા રાજ્ય છેડવા તૈયાર થઈ જાય, પરંતુ પિતાનું પાપ પ્રકાશવા
તૈયાર ન થાય.] ૩. જાત ક૫, સમાપ્ત કલ્પ વિગેરેમાં વ્યવસ્થિત રીતે વર્તન કરનાર,
[પંચાશક વૃત્તિ ].. ગા૦ ૪૯ ૧. શુદ્ધિ આપવામાં સમર્થ હોય છે. [પંચાશક વૃત્તિ ]. ૩. મનના અભિપ્રાયનું અનુમાન કરી શકનાર.
[પંદરમા પચાશકની વૃત્તિ.] ગા૫૦
ફિદાવંદન કરવું.
અથવા ગણાવચ્છદકની પાસે પણ આલોચના કરવી. ૨. અત્રેના ન્યાસ રૂપક સ્થાપના કરવી. ૩. માન્ય રાખવી. ૪. સમ્યક્ત્વ આદિ ગુણેને પિષણ આપનાર.
[સમ્યકત્વને પિષણ આપનાર. (૩૦)