________________
ગાથા ર૭. પાપ કર્મ બંધ ] પ, દષદ્વાર
શ્રી જિનેશ્વર પ્રભુ, મુનિ, ચૈત્ય અને સંધ વિગેરેને શત્રુ, ઉન્માર્ગના ઉપદેશથી માર્ગના નાશથી, અને દેવદ્રવ્યને હાનિ પહોંચાડવાથી (ઉપાડી જવાથી), દર્શન મેહનીય કર્મ બાંધે છે.” ૫૬
શ્રી નિશીથચૂર્ણિના ૧૧મા ઉદ્દેશામાં પણ કહ્યું છે, કે
“તત્ય
दंसण-मोहं अरिहंत-पडिणीययाए । एवम्
સિદ્ધ
થ
તસિં
સુ
મ
संघस्स य
पडिणीयत्तं करतो હંસાનો પા” રિા તેમાં, અરિહંત ભગવાનના વિરોધી પણાએ કરીને દર્શનમહ કર્મ બાંધે છે.
એ પ્રકારે-સિદ્ધ ભગવંતે, ચત્ય, તપસ્વિ શ્રુતજ્ઞાન, ધર્મ અને શ્રી સંઘથી વિધીપણું રાખનાર દર્શનમેહનીય કર્મ બાંધે છે.” ૨૬
એમ (દર્શનનેહનીય કર્મને બંધ) થાય, તે પણ તેને તેથી નુકશાન શુ?” એવી શંકા ઉઠાવીને, કહેલા અને નહીં કહેલા મોટા પાપે બતાવે છે – રે શ્વ-વિખરે, રિ-વાપ, પથાર કહે, સિંગાપત્ય-અ, ગુરુ-srો વદ-અમર ૨૭
ચૈત્યના દ્રવ્યને વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, જનશાસનની જાહેરમાં નિંદા થાય તેવું કરવાથી, અને શ્રી સાવીજીના ચેથા વતનો ભંગ કરવાથી સમકિત ગુણની પ્રાપ્તિના મૂળમાં જ આગ લાગે છે. * ૨૭ ' અરેજ રિ ! થાક્યા