________________
૫. દોષદ્વાર * હવે,
આગળ જણાવ્યા પ્રમાણે (દેવ-દ્રવ્યાદિકને) વિનાશ કરનારને પરભવમાં પ્રાપ્ત થનારા દેશે બતાવે છે –
સેવા-ડટ્ટ--ઘરે નોટ ધંધણ મૂકો, . કમળો વા વિ-મુસિંઘા-ડડટ્ટ-જુ 4. ૨૬ /
ઉનમાર્ગની દેશના આપનાર અને શ્રી જિનેશ્વર દેવના શત્રુ, સુનિના શત્રુ અને શ્રી સંઘ વિગેરેના શત્રુની પેઠે દેવાદિ દ્રવ્યનો નાશ કરનાર મૂઢ આત્મા દર્શન (મિથ્યાત્વ) મેહનીય કર્મ બાંધે છે. ૨૬.
“રેવા ” તિા થાકથા# દેવાદિ દ્રવ્યને વિનાશ કરવામાં મિથ્યાત્વ કર્મ પ્રકૃતિ
ચ”થી=અને બીજી પણ પાપ પ્રકૃતિઓ મૂહોના ફળોથી અજાણ છવ બાંધે છે. ઉન્માર્ગને ઉપદેશ આપનારની પેઠે “અદ્ધિ ગારવ વિગેરેને આધીન થઈને, અથવા
દુરાગ્રહને વશ થઈને ઉસૂત્ર પ્રરુપણ કરનારની પેઠે– અથવા
જિનેશ્વર દેવ, મુનિ મહારાજ અને શ્રી સંઘ વિગેરેના શગુની પેઠે એ અર્થ સમજવા. + “માયા–પ્રપંચથી મિશ્ર અધ્યવસાયના બળથી દશમેહનીય કર્મને નિકાચિત કરતો આત્મા, તેને બળથી બીજી પણ પાપ પ્રકૃતિ પ્રાયઃ વિશેષ પ્રકારે બાંધે છે.”
કર્મગ્રંથમાં કહ્યું છે, કે– સા -ના-- UTIRST રે -રોહિં, રંત-મહું બિન-ખ--સંધ-sp-feગો - | પદ્દ .
[ રિ-વિજિત-કર્મ-વિપક-પ્રા ]