SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ST પષદ્વાર ( ગાથા ૨૭. અનેક મોટા લાગે # દેવ દ્રવ્ય=હિરણ્ય (ધન) સેનું, નાણું વગેરે. તથા, લાકડાં, ઈટે, પત્થર, લેપ્ય પદાર્થ, દેવ દ્રવ્યના પાટ, પાટીયાં, ચંદરવા, વાસણ, દાભડા (પેટી),દી વિગેરે તમામ ઉપકરણે દેવ-દ્રવ્ય કહેવાય છે. તેને વિનાશ કરવાથી સમ્યક્ત્વ ગુણરૂપ વૃક્ષના મૂળમાં આગ લગાડાય છે. એટલે કે-“તેમ થવાથી બળી ગયેલું વૃક્ષ ફરીથી નવપલ્લવિત ન થાય, તેમ સમ્યક્ત્વ ગુણ પણ (નજીકના વખતમાં) ફરીથી ન જાગે.” એ ભાવાર્થ છે. * અહીં રહસ્ય એ છે, કે– દેવાદિ દ્રવ્યને વિનાશ થવાથી ધાર્યા પ્રમાણેની પૂજા વગેરે અનુષ્ઠાને લેપ થાય છે. અને તેમ થવાથી, તેને લીધે જાગ્રત થતે આનંદ, પ્રભાવના અને શાસનની ઉન્નતિને અભાવ થાય છે. અને તેથી, ગુણેમાં થતે વધારે રોકાઈ જાય છે. અને તેથી, મેક્ષના માર્ગમાં વ્યાઘાત-અગવડ ઉભી થાય છે. અને તેથી, કરીને, મોક્ષ મળવામાં વિજ્ઞ પડે છે, કેમકે-કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. શ્રી વસુદેવ હિંડીના* પહેલાં ખંડમાં કહ્યું છે, કે चेइय-दव्वं विणासिअं, ઉના-વિશ્વ-જૂન--ssiરિત-ફિયામા–સિદ્ધિયાસન્મ–સંસળमुभ દિમા-ઝવ વઢ-To णिवाण-लंभा पडिसिद्धा । | * શ્રી વસુદેવહીંડી ના છાપેલા પુસ્તકમાં સુરેન્દ્રદત્તને ઉદ્દેશીને આ પાઠ છે. જે મૂળ ગ્રંથમાં નીચે આપેલ છે. પૃ. ૧૦૭
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy