________________
૭૫
૧ ૨
ગાથા ૨૯-૩૦. અન્યના શાસ્ત્રોના પ્રમાણે. ] દ્વાર “કમ-જે ના મર્તિ કુત, ઃ -તૈf. I -પા પાન્તિ અમારો ન હોત. / ૨I
[ શાસ-ત્રિ-૨-૩૦ ] પ્રાણ કંઠમાં આવે તે પણ–એટલે કે મરણ આવી પડે તો પણ, દેવ-દ્રવ્ય લેવામાં બુદ્ધિ ન રાખવી. કેમકે–અગ્નિથી બળી ગયેલા વૃક્ષે નવપલ્લવિત થાય છે, પરંતુ દેવ-દ્રવ્યના ભક્ષણથી બળી ગયેલે નવપલ્લવિત થતો નથી.”
પ્રભાવ=દેવ દ્રવ્ય અથવા “લોકમાં પ્રસિદ્ધ જનસમુદાયે એકઠું કરેલું સાધારણ દ્રવ્ય, કે જેને જાતીય દ્રવ્ય પણ કહેવામાં આવે છે.”
અગ્નિદગ્ધ અગ્નિથી બળી ગયેલા વૃક્ષે પાણી સિંચવા વિગેરેથી ઉગે છે નવપલ્લવિત થાય છે.
પરંતુ પ્રભાસ્વ એટલે દેવ-દ્રવ્ય વિગેરેને વિનાશ કરવાના ઉગ્ર પાપ રૂપી અગ્નિથી બળેલે મનુષ્ય મૂળથી બળી ગયેલા ઝાડની પેઠે નવપલ્લવિત થતો નથી.
ભાવાર્થ એ છે, કે-“પ્રાયઃ હમેશાં દુઃખી રહેવાથી ફરીથી નવપલ્લવિત થતું નથી. ૨ * હવે, ઉપર કહેલા અને નહિં કહેલા ખાસ મેટાં પાપ બતાવે છે –
“અમા, બ્રહ્મ-હત્યા ર, ચ ર યલ્ ધન, . પુર–પની, તેવદ્રવ્યું, હવ-રથમ પતિત છે રૂ . ”
-દિન-૨-૩ ] “પ્રભા-દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રીનું ધન, ગુપત્ની, અને દેવ-દ્રવ્ય, સ્વર્ગમાં હોય તેને પણ નીચે પાડે છે, એટલે કે દુર્ગતિમાં લઈ જાય છે. ૩” # દિગમ્બર સંપ્રદાયના ગ્રંથમાં પણ એ પ્રમાણે કહ્યું છે, કે
“વાં ળિ––ssીનાં મir - -રમ, . નિર-મક્ષ જૈવ તુર- બન્મ-જન્મનિ. / I “વાં વાવ–ડન પત, સુપયા વા કૃતિ , .
मूर्ध्नि वा पतितं वज्र, न तु देव-स्व-भक्षणम् ॥२॥ જ્ઞાતિ બિન-નિચ-સાણા–ssીન પ .. હવ્ય –- પતિ-વા, રૂ.
ક્ષણવાર દુઃખ આપનાર ભયંકર ઝેર વિગેરે ખાવું સારું, પરંતુ ભવભવ દુઃખ આપનાર નિર્માલ્યનું ભક્ષણ કરવું સારું નથી. ૧