________________
૧૦૫
ગાથા પ૩સમ્યગદ્વાર -] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર # “શી રીતે?” તે જણાવે છે,
પા ” તિ વંજ-રરાજા વિગેરેના ક્રમે જે રીતે
પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ થાય,
તે રીતે ચાલુ વસ્તુને પ્રગટ કરે. અહિં “નાને અતિચાર લાગ્યો હોય, તો પંચક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. અને મેટે અપરાધ કર્યો હોય, તે દશક નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે.
અને તેથી મોટા અપરાધ હોય, તો પંચદશક (પંદર) નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે.” એ વિગેરે સમજી લેવા. # અહિં સમજવાનું એ છે, કે
ગીતાર્થ હોય તે આલેચનાના આનુલેમ્પ કરીને આલેચના કરે છે. “તેનું કારણ?”
તે તે ગીતાર્થો જાણતા હોય છે.”
અને આચના કરનારા બીજા આત્માઓ આ–સેવનાના આનુલેમ્પના ક્રમે કરીને આલેચના કરે છે. કેમ કે–તે આલેચનાના અનુલમના ક્રમને જાણતા નથી હોતા.
અને તેવા આત્માઓને, એ જ રીતે, અતિચારે બરાબર યાદ આવતા હોય છે. ૫૧, પર.
હવે, સમ્યમ્ દ્વારનું વિવરણ કરવામાં આવે છે – તટ, દિક, w, cuTય, પા, તરાય થTIg, I. શ, સંમમહેલ, નટ-દિ સંવના ssોu, Iધરા
[ પારાવા –૨૮ ]. ત્યાર પછી આફ્રિકા, દર્પ, પ્રમાદ, કલ૫, યાતના, કાર્ય, ગભરાટન પ્રસંગ, અને એ સર્વ જેમ હેય, તેમ આલોચના કરે.'
“ત૬, ગાદૃગ” ત્તિ વ્યાયા# તથા શબ્દ દ્વારના ચાલુ ક્રમની સૂચના કરે છે, * આફ્રિકા સામે ચાલીને (જાણી જોઈને ષ) કર, * દર્પ વળગણ (2) વિગેરે (અભિમાનથી) * પ્રમાદ મદ્ય વિગેરે (દારૂ)થી અથવા ભૂલાઈ જવું, વિગેરે –
એ (ત્રણેય)થી (દેશ–અતિચાર–સેવા હોય).