________________
૧૦૪
૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૧-પર, કમદ્વાર માવા-ડડજીવનૈવ પ્રવર્તતે ” “વિશુદ્ધિના મૂળરૂપ ભાવ પૂર્વકની આલોચના પહેલાં શરૂ થાય છે.”
એમ પણ સાબિત થાય છે. ૫૦ * હવે આલેચનાના ક્રમના દ્વારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે - સુવિ-syari શા-સેવા-વિચT-sfમદાળ, ગા-સેવા-Sgો કે કમ-સેવ, વિ. શા आलोयणा-ऽणुलोमं गुरुग-ऽवराहे उ पच्छाओ विअडे, । પI-Sઠ્ઠા વારે ન દિકરા-દુલ્લી . વરા
ગ્રારા ૨–૧૭ ]. બે પ્રકારના અનલોમને ક્રમ છે. આ-સેવના-વિકટનાનું કથન કરીને–એટલે કે-જે જે રીતે આ-સેવન કર્યું હોય, તે તે રીતે પ્રગટ કરવું, તે આ-સેવનાનુલેમ.” ૫૧
અને આલોચનાનુલમપણું-મોટા અપરાધમાં પાછળથી પ્રગટ કરાય. જેથી કરીને-પાંચ વિગેરેના કમે જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ હેય, તેમ પ્રગટ કરાય. પર
“વિદે.” “ગાય” ત્તિ વ્યવસ્થા# બે પ્રકારના આનુલોમ્યના ક્રમે કરીને આલેચના આપે છે.” એ અર્થ થાય છે.
તેમાં ૧. આ–સેવનાનુલેમ્પ એ થાય છે, કેજે (દેષ) જેવા (ક્રમે) સેવવામાં આવેલ હોય, તેને તે કમે આલોચના કરનાર પ્રગટ કરે છે, તે– આ-સેવના પ્રકટ કરવાને આનુલેમ્ય કમ છે. અને આલોચનાનુલેમ્પ તે છે, કેનાના અપરાધોને પછી, અને મોટા અપરાધને (પહેલાં) પ્રગટ કરે=આલેચે.