________________
ગાથા ૨] पूयं पि
૧૩ ૧૪
જુા-ડમીન-જુ:-હિત્તિ-મેયો રણ-નિર્દેવિ ના-સત્તીર્ છુ । " શિ।” ગત્ર, ચચા—સંમવર્ગ-વિશ્વા-સોપવેશ-રિવાજના પ્રતિત્તિઃ ।
દેયાદ્રિક દ્રબ્યાની વ્યાખ્યા
66
તીર એટલે શ્રી અરિહંત પ્રભુ. તેની ભક્તિ કરવી જ જોઈએ, અને તે ભક્તિ, પૂજા તથા વંદના વિગેરેથી થઈ શકે છે. અને પૂજા પણુ–પુષ્પપૂજા, આમીષ (નૈવેદ્ય ) પૂજા, સ્તુતિ પૂજા અને પ્રતિપત્તિ પૂજા. એમ ચાર પ્રકારે યથા શક્તિ કરવી જોઈ એ. ” એમ કહ્યું છે. “ આમાં, પ્રતિપત્તિ પૂજા એટલે આપ્ત (વડિલ–દેવગુરુ-શાસ્ત્ર ) પુરુષના ઉપદેશનુંઆજ્ઞાનુંમથા સંભવ પ્રમાણે પાલન કરવું.’
તેવારે (એ પ્રમાણે સાંભળ્યા) પછી–
kr
પુ—પૂગામો નેવિગ્ન—જૂબા વવત્ ” ત્તિ ।
“ પુષ્પપૂજા કરતાં નૈવેદ્યપૂજા શ્રેષ્ઠ છે. ’ એમ સમજીને તેણીએ દેવ ( ની નૈવેદ્ય, પૂજા ) માટે ભાજન તૈયાર કર્યું. તેવામાં–
66
“ સારો ય છવાયા વવ–મુવલ મળ્યો . ।
તિરૂં પિ નળળળ સમવાયો-“ હિમેમુ ” ત્તિ ॥ ॥
वड्ढमाण - भावेहिं तेहिं साहवो पडिलाभिया ।
નિષ્ફત્તિ મુળી વિ વિંધિ તેŘિ મુદ્દ—માન–વૃદ્ધિ–5 ચં. ’’ ॥ ૨ ॥
સાક્ષાત્ મેાક્ષના મારૂપ હાય તેવા સાધુ મહારાજાએ પધાર્યા.
અને “હું પ્રતિલાભુ, હું પ્રતિલાલુ. ” એવા ભાવથી ત્રણેય એકઠા થઈ ગયા, અને–
,,
વધતા શુભ ભાવે કરીને તે ત્રણેયે મુનિ મહારાજાઓને વ્હારાવ્યું. મુનિ મહાત્માએ
.
પણ તેએાના શુભ ભાવની વૃદ્ધિ થાય. ” માટે કાંઈક વ્હારે છે—લે છે. ૧-૨ ’
આ વિષેની વિશેષ સમજ બૃહત્કેપ-સૂત્રના ભાષ્યમાંથી સમજવી—
66
तो आ-दाणेणेवं तिहं पि तेर्सि संजायं ।
**
રાય છે મોનારું નમ્યું [મ. “ f] દ્દો! જૂત્ર–માળું !
॥॥
“ તેથી, એ પ્રકારે (પ્રભુ) પૂજાના તથા (મુનિ) દાનના, એમ બન્નેયના ળરૂપે તે ત્રણેયના જન્મ ભાગરૂપ ક્ળાથી ભરેલા રાજકુળમાં થયા.
“ અહા ! પૂજાનું કેટલું બધું માહાત્મ્ય છે ! ૧”
તથા
66
तव - णियमेण यमुक्खो, दाणेण य हुंति उत्तमा भोगा, । देव-च्च रज्जं, अण- सण- मरणेण इंदत्तं.
19 ॥૨॥
“ તપ અને નિયમે–તા–એ કરીને મેક્ષ મળે છે, દાને કરીને ઉત્તમ ભેાગા મળે છે,
દૈવ પૂજાએ કરીને રાજ્ય મળે છે, અને અનશન પૂર્ણાંકના મરણે કરીને ઇન્દ્રપણું મળે છે.” ર