________________
ગાથા ૪૨-૪૩. પિતાની અને ધર્મની નિંદા કરે છે.] ૧. દેશ દ્વાર ૮૩
તેને ભાવાર્થ એ છે, કે –
તેમાં અવિધિને વેગ હોય છે, તેથી એમ બને છે. (આ માટે આઠમી ગાળમાં આપેલી ઉપદેશપદની ત્રણ ગાથાને ભાવાર્થ વાંચ.) * તેમ કરવાથી–આ માણસ
ધર્મની ઉત્તમ ક્રિયાને અને પોતાને-બાળકો દ્વારા પણ
નિંદાવે છે. ૪૧ - * “એમ થાય
(પિતાની અને ધર્મની નિંદા કરાવાય) તે શું નુકશાન થાય?” તેને જવાબ આપે છે, "धम्म-खिसं कुणंताणं अप्पणो वा परस्स वा । -વોહી પરના શોરૂ.” માલિશં, ને ૪૨
[ જાદ-વિ- ભા. ૨૩ ]. ધર્મની નિંદા કરાવનારાઓને પિતાને અને બીજાને પણ મહા અબાધિ પ્રાપ્ત થાય છે.” એમ સૂને વિષે પણ કહ્યું છે. દર
“જન્મ રિા વ્યાકથા# એમ અજાણપણું વિગેરેમાં રહીને પણ
ધમની નિંદા કરતા અને કરાવનારાઓને ભવાંતરમાં ઘટતી રીતે સંભવ પ્રમાણે
મહા અબાધિ પ્રાપ્ત થાય છે. * “ઉપલક્ષણથી, ધર્મની નિંદાના કારણે કરીને ઘણે ભાગે દુર્ભાગ્ય, દુઃખી સ્થિતિ, વ્યાધિ અને દુર્ગતિ વિગેરે દેશની પરંપરાને સંભવ થાય છે.”
એમ સૂરમાં એટલે કે- છેદ સૂત્રમાં તેના ભાષ્ય વિગેરે શાસ્ત્રોમાં પણ કહ્યું છે. ૪૨ - # ઉપર નહીં જણાવેલા બીજા પણ દુષ્ટ સંસર્ગો છોડવાનું પ્રસંગથી હવે જણાવે છે – ગુમારિ રેસ- -મા-ss1 [-sz] ૪ માળ . पासंडि-मिलवाणं संसग्गं धम्मिओ चयइ. ॥४३॥