SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૨-૪૩. પિતાની અને ધર્મની નિંદા કરે છે.] ૧. દેશ દ્વાર ૮૩ તેને ભાવાર્થ એ છે, કે – તેમાં અવિધિને વેગ હોય છે, તેથી એમ બને છે. (આ માટે આઠમી ગાળમાં આપેલી ઉપદેશપદની ત્રણ ગાથાને ભાવાર્થ વાંચ.) * તેમ કરવાથી–આ માણસ ધર્મની ઉત્તમ ક્રિયાને અને પોતાને-બાળકો દ્વારા પણ નિંદાવે છે. ૪૧ - * “એમ થાય (પિતાની અને ધર્મની નિંદા કરાવાય) તે શું નુકશાન થાય?” તેને જવાબ આપે છે, "धम्म-खिसं कुणंताणं अप्पणो वा परस्स वा । -વોહી પરના શોરૂ.” માલિશં, ને ૪૨ [ જાદ-વિ- ભા. ૨૩ ]. ધર્મની નિંદા કરાવનારાઓને પિતાને અને બીજાને પણ મહા અબાધિ પ્રાપ્ત થાય છે.” એમ સૂને વિષે પણ કહ્યું છે. દર “જન્મ રિા વ્યાકથા# એમ અજાણપણું વિગેરેમાં રહીને પણ ધમની નિંદા કરતા અને કરાવનારાઓને ભવાંતરમાં ઘટતી રીતે સંભવ પ્રમાણે મહા અબાધિ પ્રાપ્ત થાય છે. * “ઉપલક્ષણથી, ધર્મની નિંદાના કારણે કરીને ઘણે ભાગે દુર્ભાગ્ય, દુઃખી સ્થિતિ, વ્યાધિ અને દુર્ગતિ વિગેરે દેશની પરંપરાને સંભવ થાય છે.” એમ સૂરમાં એટલે કે- છેદ સૂત્રમાં તેના ભાષ્ય વિગેરે શાસ્ત્રોમાં પણ કહ્યું છે. ૪૨ - # ઉપર નહીં જણાવેલા બીજા પણ દુષ્ટ સંસર્ગો છોડવાનું પ્રસંગથી હવે જણાવે છે – ગુમારિ રેસ- -મા-ss1 [-sz] ૪ માળ . पासंडि-मिलवाणं संसग्गं धम्मिओ चयइ. ॥४३॥
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy