________________
૫. દેષ દ્વાર [ ગાથા ૩, તજવા ગ્ય સંસર્ગ “જુગારી, વેશ્યા, ચેર, ભ્રષ્ટાચારી વિગેરે કુ કર્મો કરનારાઓને તથા પાખંડી અને નિહુનને સંસર્ગ ધાર્મિક પુરુષ કરતે નથીતજી દે છે. ૪૩
“ગુગરિ” ત્તિઓ થાક્યા+ જુગારી, વેશ્યા, ચાર અને ભ્રષ્ટાચારી વિગેરે લૌકિક અને લેકેત્તર સદાચારથી ભ્રષ્ટ થયેલા-જ્ઞાતિ બહાર અને પાસ ત્થા વિગેરે, દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારા, આદિ શબ્દથી નટે, નાચનારા, લુંટારા, શિકારી, કસાઈ, મચ્છીમાર વિગેરે સમજી લેવા.
પ્રાકૃત ભાષાને લીધે આકાર થયું છે. (અg-ssa-sઈવિ-“માss ”). * દુષ્કર્મ કરનારા=સંસાર વધારે તેવા અનેક દુષ્ટ કામ કરનાર પામર (હલકી કક્ષાના ચેર, લુંટારા વિગેરે) લેકેને– # પાખંડી=બોદ્ધ વિગેરે, # નિહનવ–શાસ્ત્રો અને છત વ્યવહારમાં કહેલા અનુષ્ઠાન કરવા છતાં, સ્વછંદતા પૂર્વક ઉસૂત્ર બેલનારા એટલે કે-સૂત્ર વિરુદ્ધ બેલનારા–એટલે કે ઘેણે ભાગે બહારથી સારા દેખાતા દ્રવ્ય સાધુઓ, એટલે કે-ખરા સાધુ પણ વિનાના,
આથી કરીને, “હુંપાક અને સ્તનક વિગેરે નિષ્ફ નથી.” એમ નક્કી થાય છે (2) + એ સર્વને–
સંસર્ગઃસંવાસ, સહભેગ, આલાપ–સંલાપ અને પ્રશંસા વિગેરે રૂપ સંસ્તવ એટલે કે–પરિચય.
શ્રી ચંદ્રકુમારની જેમ ધામિકે=શ્રાવકે વિગેરે
છેડી દે, છોડી દે છે (રાખતા નથી). # કથા આ પ્રમાણે છે
કુશસ્થલ નગરમાં પ્રતાપસિંહ રાજા છે. સૂર્યવતી રાણી છે.
મિથાદષ્ટિ, ભ્રષ્ટાચારી અને નિદિત કુળવાળા વિગેરે લોકેની સેબત નહીં રાખનાર, પરેપકારમાં તત્પર, ભાગ્યશાળી, શ્રી અરિહંત ભગવંતને ભક્ત, સારે-સમજદાર, વિવેકી, ન્યાયપ્રિય, દાનાદિક ધર્મ આચરવામાં સદા કુશળ એવો શ્રી ચંદ્રકુમાર નામે તેઓને પુત્ર હતો.