________________
૩૫
ગાથા ૧ર. નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર.] ૨. વૃદ્ધિદ્વાર દ્રવ્યની આવકને સંભવ ન હોય, તે પિતાના ઘર-દહેરાસરમાં ચડાવેલા દ્રવ્ય અને દેવ-દ્રવ્યાદિકના ફૂલ વગેરે (તેવા પ્રકારની આર્થિક શક્તિ વગરના ગૃહસ્થ) પૂજામાં વાપરવા
તેવા સંજોગો સિવાય ન વાપરવાં.
અને જે, (વગર કારણે) તેમ વાપરવા (ઘર-દહેરાસરના દ્રવ્યોથી દહેરાસરમાં પૂજા વિગેરે કરવામાં) આવે, તે અનાદર, અવજ્ઞા વગેરે દેશે લાગે છે.
[નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર] “મોજ-વિપદં નિમ્પ વિંતિ જીવ-કથા ”
ગીતાર્થ પુરુષો કહે છે, કે એક વખત ઉચિત રીતે ભોગ (ઉપગ) થયા પછી જે નાશ પામે, નકામું થાય, તે નિર્માલ્ય કહેવાય છે.”
એમ શ્રી બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે. " यत येत् जिन-बिम्बा-ऽऽरोपितं सत् વિછાથી-મૂત5, विगन्धं जातम्, दृश्यमानं च नि:-श्रीकम्, જ મગ વન-મોટા , तत् નિત્યં શુતિ વ-બુતા”
“જે જિનેશ્વર ભગવંતના પ્રતિમાજી ઉપર ચડી ચૂકેલું હેય, ઝાંખું પડી ગયેલું હોય, મૂળ ગંધથી રહિત થઈ (જુદી ગંધનું થઈ) ગયેલું હોય, જોતાં ન આકર્ષે તેવું શોભા વિનાનું હોય, અને ભવ્ય જીવોને આનંદ ન આપે, તેવા દ્રવ્યને મેટા જ્ઞાની પુરુષોએ નિમલ્ય ગમ્યું છે.”
એમ શ્રી સંઘાચાર વૃત્તિમાં કહ્યું છે. તેથી
મૌન-વિનવિ નિર્માણ
“ભાગમાં ઉપયોગ થઈ જવાથી જે પિતાના સ્વરૂપમાં ન રહ્યું હોય, તે નિર્માલ્ય કહેવાય.”
(એમ ઉપર જણાવેલા બે ગ્રન્થના વચને ઉપરથી સમજાય છે.) પરંતુ શ્રી વિચારસાર પ્રકરણમાં કહ્યા પ્રમાણે જિત-ક્ષતા–
ડ રિયર ચડાવેલા ચેખા વગેરે નિર્માલ્ય છે.”