SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. વૃહિદ્વાર ગાથા પર નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચારએમ માનવું એ એગ્ય નથી. કેમકે-બીજા શાસ્ત્રોમાં અને લેકમાં એ પ્રમાણે લેવામાં આવતું નથી, તેમજ વિચાર કરતાં બરાબર ઘટી શકતું પણ નથી. કેટલાક આચાર્યો તે અહીં એમ કહે છે, કે– “જોવાં મા-5––સ્વાવ, સર્વ દેવા- ssદ્ધિ-નિશ્ચિત દ્રવ્ય નિયમ”. “બીજાના ઉપયોગમાં ન આવી શકે તેવું હોવાથી દેવાદિની નિશ્રાનું સર્વ દ્રવ્ય નિર્માલ્ય છે.” આનું તત્વ તે શ્રી કેવળી ભગવંતને ગમ્ય છે.” # તે (નિર્માલ્યમાં) ખાસ કરીને ચોમાસા વગેરેમાં કંથવા વગેરે જીવે ચડતા હોવાથી માણસેના પગ વગેરેથી ચંપાઈ ન જાય, તેવા પવિત્ર સ્થાને છુટું–છૂટું મૂકવું જોઈએ. જેથી કરીને (ભગવાનની પૂજા વિગેરેમાં ચલા) પદાર્થોની આશાતના (અપમાન) પણ ન થાય. * (નિર્માલ્ય રૂપ છતાં) ભગવંતના સ્નાત્રજળ પણ તે રીતે (આશાતના ન થાય તેમ, લેકેના પગની નીચે ન આવે, તે રીતે, છુટું–છૂટું) પધરાવવું. અને એ જ કારણે–તે શાંતિ પાનું રૂપ સ્નાત્ર જળ, શેષ (લૌકિક દેવેને ચડાવેલા નૈવેદ્ય વિગેરેમાંથી બાકી રહેલા ભાગ)ની જેમ મસ્તકે ચડાવવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ વિરચિત શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહ્યું છે, જે– “મપેજ-નજરું તg સુરા-ક-સુન્નર-નારા ન્દ્રિો કૃg, સ-વોપરિ વિલિઃ -૬૮.” વૈમાનિક દેવ, અસુકુમાર (વિ.) ભુવનપતિદેવ, મનુષ્ય, અને નાગકુમાર દેવ (વિગેરે)એ તે અભિષેક જળને વારંવાર (મસ્તકે ચડાવી) વંદન કર્યું, અને સર્વ અંગે ઉપર છાટયું. ૩-૬૮ શ્રી પદ્ધ ચરિત્રમાં પણ (ઓગણચાલીસમા) ઉદેશામાં અસાડી યાસીની અઢાઈમાં બૃહસ્નાત્રના અધિકારમાં જણાવ્યું છે, કે તં વન-નિ-હિ નર-વફા ફિ –મા , સહા-વિચાદિ ને શુ જિવ ઉત્તમ-sg .” “(દશરથ) રાજાએ યુવાન (દાસી) સ્ત્રીઓ મારત તે હવણનું શાંતિ જળ પિતાની રાણીઓને કહ્યું. તે લઈને (તે રાણીઓએ) તિપિતાના મસ્તકે છાંટયું. (ચડાવ્યું.) ૬” શ્રી બ્રહચ્છાતિ સ્તંત્રમાં પણ કહ્યું છે, કે
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy