________________
ખેતર
રૂની પુણી
પાટ
પથર ઇટ
ગાથા ૧૨. નિમલય દ્રવ્ય વિષે વિચાર] ર દ્વાર
સાન્તિ-નીચું અત્તરતિનિતિ” “શાંતિ જળ મસ્તક ઉપર દેવું (ચઢાવવું.).”
“ખાસ (પુણાલંબન) મહત્વનું કારણ હોય ત્યારે જેમ શ્રી કૃષ્ણ, ધરણેન્દ્ર દેવે આપેલા (શ્રી શંખેશ્વર) પાશ્વનાથ પ્રભુના પ્રતિમાજીનું સ્નાત્રજળ છાંટીને જરાસંઘે છેડેલી જરાના ઉપદ્વવથી ઘેરાયેલા પિતાના સૈન્યને સ્વસ્થ (તાજુંમાનું) કર્યું હતું.–સ્વસ્થ કરી તાજુંમાનું કર્યું હતું. એ પ્રકારે શ્રીપાળ મહરાજ, મહીપાળ રાજા વિગેરેને વિષે પણ સમજવું.” # તથા દેવાદિ સંબંધિ જેનું જે રીતે ઘટતું હોય, તે રીતે– ઘર ગ સેના-રૂપાના
કેનાત હાટ
કામળી વરખ) ફૂલ વિગેરે
કપાટ વાડી અંગેરી ( )
પાટલા-પાટલી ધૂપ-ધાણું
ઘડા કળશ લાકડાં અત્તરની શીશી
એરસીયા
કાજળ ચામર
પાણું માટી ચંદ્રવા
દીવા વિગેરે, અને ઝાલર
દેરાસરની અગાસીની ઢાલ વિગેરે વાછત્ર નાળ વિગેરે દ્વારા સામાણ
આવેલું પાણી વિગેરે કેસર શકેારા
પણ (એમ) કઈ પણ વસ્તુ પોતાના કે બીજાના કામમાં જરા પણ વાપરવી નહિ, કેમ કે–દેવને ચડેલા ભેગ દ્રષ્યની માફક તે દ્રવ્યોને પણું ઉપભોગ કરે, તે દેષ લગાડનાર બને છે
ચામર, સા બાણ વિગેરેને મેલાં થવાને, ટુટી જવાને અને ફાટી જવા વિગેરને સંભવ હેવાથી, વધારે પણ દેષ લાગે છે. # એટલા માટે દેવ દ્રવ્યનાં વાજીંત્ર પણ શ્રી ગુરુ મહારાજા અને શ્રી સંઘની ગળ પણ વગાડાય નહિ.
વાંસ
૨૨ માર
નળીયાં
ચુનો વિગેરે