________________
“ી-પરમારને નવા
+ શિષ્ટાચારની મર્યાદાનું પાલન કરવા, વિધ્રોની શાંતિ થવા અને (જિજ્ઞાસુ) શ્રોતાઓને આકર્ષવા આ ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર શ્રી “મંગળાચરણ કરવું જોઈએ.” વિગેરે પ્રતિજ્ઞાઓનું પાલન કરે છે. –
सिरि-वीर-जिणं वंदिय धम्म-गुरुं तत्त-योहगं धीरं, । જેવા–ss -વત્તત્તે સુ-syણ નિમિ . શા
*(જીવનમાં હેપાદેય) તત્ત્વને બંધ કરાવનારા અને (મહા) બૈર્યશીળ શ્રી મહાવીર સ્વામી જિનેશ્વર દેવ અને (એ ગુણે) તેવા શ્રી ધર્મગુરુ મહારાજને વંદના કરીને,
માત્ર મારી મતિ કલ્પનાથી નહીં, પરંતુ પૂર્વ પુરુષોના રચેલા તેને-શાસ્ત્રોને-આધારે દેવાદિકના દ્રવ્યનું તત્ત્વ વિગતવાર સમજાવું છું. ૧”
ણિ-િવી” રિ* શ્રી વર્ધમાન જિનેશ્વર દેવને
અને
“શ્રી ધર્માચાર્ય ગુરુ મહારાજને વંદન કરીને શુદ્ધ મન-વચન અને કાયાએ નમસ્કાર કરીને, એટલે
કે “પ્રણિધાન કરીને.” દેવ વિગેરેના દ્રવ્યનું તત્ત્વ દેવ વિગેરેના દ્રવ્યના સ્વરૂપ નિરૂપણ કરું છું વિવેચનપૂર્વક સમજાવું છું.” એ પ્રમાણે ક્રિયાપદ
અને કારકપદને સંબંધ છે. * “ શી રીતે સમજાવશે?"
શ્રતને અનુસારે શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વિગેરે જેને આધારે,
અહીં–પ્રાકૃતભાષાને લીધે ત્રીજી વિભક્તિના અર્થમાં સાતમી વિભક્તિ વાપરવામાં આવી છે.