SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. દોષ દ્વાર [ ગાથા ૩૪-૩૫-૩૬. આજ્ઞા ભંગ વિ. દા. આજ્ઞા ભાંગવામાં જે લેકે પ્રવર્તમાન હોય છે, તેને મનથી, વચનથી ને કાયાથી જે કઈ સહાય કરે છે, તેને પણ સરખા દેષિત ગણાવેલા છે. કેમ કે તે આજ્ઞાને ભંગ કરવામાં રુકાવટ ન કરનાર હોવાથી, તે પણ આજ્ઞાનો ભંગ કરનાર ગણાય છે.” ૩૩ શ્રી શ્રાદ્ધ દિન કયની ગાથાએ કરીને એ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે – चेइय-दव्वं गिह्नित्तुं, भुंजए, जो उ देइ साहणं, । તો આ I-અપ-ડવત્થ કાવ &િતો વિ તો વિ. રૂઝા [ શ્રાદ્ધ-હિન-જો-રૂર ] દેવ-દ્રવ્ય લઈને જે તે ખાય, અને સાધુને જે આપે, તે આપનાર અને લેનાર પણ આજ્ઞાભંગ અને અનવસ્થા દેશ પામે છે. ૩૪ * ત્યાદિ દ્રવ્ય લઈને જે પિતે ઉપયોગ કરે છે અને બીજા સાધુને તે આપે છે, તે લેનાર સાધુ બીજા સાધર્મિક સાધુને આપે તે તે લેનાર પણ, ૧ નિષેધ કરેલી આચરણું રૂપ ભગવાનની આજ્ઞાને ભંગ કરે છે. ૨ અનવસ્થા દેષ એટલે કે બીજાઓની શ્રદ્ધા ઢીલી કરવા રૂ૫ દેષ લગાડે છે. ૩૪ શ્રાદ્ધ-દિન-કૃત્યની ટીકામાં આપેલી ગાથાઓ વડે અહિં પ્રસંગથી બીજા પણ દેશે બતાવે છે – एकेण कयम-s-कजं, पुणो वि तप्-पच्चया कुणइ बीओ, । સોયા-વહુ, પા- ટુકો સંયમ-તવા. રૂ. [ -નિ-જાત્રે ૨૨ . ૨૭૩ ]. એક માણસ અપકૃત્ય કરે, તે તેના ઉપરના વિશ્વાસથી (દેખા-દેખીથી) બીજો માણસ પણ-અપકૃત્ય કરે છે. (કેમ કેમાનવ) શાતાબહેલ છે (એટલે કે-ગમે તેમ કરીને સુખ અથવા આરામ ઇચ્છતા હોય છે,) (તેથી,) સંયમ અને તપની પરંપરાનો ઉચ્છેદ થાય છે. ૩૫ + ૩ અનાચાર જેવાથી બાળકે વિગેરેને પણ ખરાબ પ્રવૃત્તિની પરંપરા રૂપથી પ્રસંગ દેષ લાગે છે.” એ ભાવાર્થ છે. ૩૫ નો ન–વા જ કુળ બિછ–હિદ તો [g] વિ છે મને? वड्ढेइ अमिच्छत्तं परस्स संकं जणेमाणो. ॥ ३६॥
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy