________________
ગાથા ૩૭, ત્રણ વિરાધનાઓ.] . દેષ દ્વાર
જે માણસ (વસ્તુ સ્થિતિ) જેમ હોય તેમ-બરાબર કહે નથી, ખરેખર તેના જે બીજો કેણ મિથ્યા દષ્ટિ હેઈ શકે?”
(કેમ કે-) બીજાના પણ મનમાં શંકા ઉત્પન્ન કરીને ય તે મિથ્યાત્વને વધારે છે.” ૩૬
“ગો ન રિા . # ૪ “અનાચારમાં આચાર બુદ્ધિ થવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય જ.”
એ અર્થ છે. ૩૬ संजम-अप्प-पवयण-विराहणा-संभवो वीहं णेओ। पवयण-हेला वि. तओ अवणेओ तस्स संसग्गो. ॥ ३७॥
“સંજમની વિરાધનાનો સંભવ, આત્માની-પિતાર્ન-વિરાધનાનો સંભવ અને શાસનની આશાતનાનો સંભવ પણ અહીં જાણો. અને શાસનની નિંદા પણ થાય છે. તેથી (દુરાચારીનો) સંસર્ગ પણ છેડી દેવો જોઈએ-ન રાખવું જોઈએ. ૩૭
* ત્તિ .. # ચિત્ય વિગેરેના દ્રવ્યના ભક્ષણથી ત્રણ પ્રકારની વિરાધનાને સંભવ થાય છે.# ૫ સંયમ વિરાધના–
અન્યાયથી મેળવેલા ધનથી બનાવેલી વસ્તુ લેનારને તેણે કરેલા અસંયમની અનુમોદના રૂપ (સંયમની) વિરાધના તે ચેકૂખે ચેખિી સમજાય તેમ છે. કેમ કેતેમ થવાથી સ્વીકારેલા વતને લો થવાને દેષ લાગે છે.
શ્રી સંઘ કુલકમાં કહ્યું છે, કે“મા-માં રમ-થા હિંતિ કે તુણિજિવાઈ !
-વિદિ-ગgોગા હિં પ ગ દોરૂ – વો. | ૩૮ તીર્થકર ભગવંતની આજ્ઞાને ભંગ થતો જાણને જે લેકે ચૂપ રહે છે, તે લકે અવિધિની અનુમોદના કરનારા બની રહેવાથી, તેઓના વ્રતને પણ લોપ થાય છે.”
૬ આત્મવિરાધના–
શત્રુ રૂપ દેવતાઓ વગેરેથી છલના થવા રૂ૫(ગાંડપણ વિગેરેથી) આત્મવિરાધના (એટલે કે પિતાને હરકત પહેચે છે, તેમ) થવાનું જાણીતું છે.
કેમ કે-અરિહંત ભગવાનની આશા તરફ દુર્લક્ષ્ય રાખીને પ્રમાદ, અપવિત્રતા અને વસ્તુના સ્વભાવને લીધે અપવિત્ર દુષ્ટજને ઉપર શાકિનીની નજરે પડે છે, તેવી રીતે તે શત્રુ દેવતાઓની શક્તિ રકાતી નથી, પરંતુ અસરકારક બને છે.