________________
૫. દેશ દ્વાર [ ગાથા ૩૭, ત્રણ વિરાધનાઓ શ્રી વ્યવહાર ભાષ્યના ૧૦ મા ઉદ્દેશામાં કહ્યું છે, કે – “વા * તિ-અને-”
રાજાની જેમ તીર્થકર ભગવંત છે.” ઈત્યાદિ ગાથાની વૃત્તિમાં“જે સાવ ના સ્થાનીયા राज-स्थानीयस्य तीर्थ-कृतः નાણાપनाऽनुपालयन्ति,
प्रान्त-देवतयाऽपि छल्यन्ते, अपराधिन इव दण्डयन्ते. " इति ६
“પ્રજાસ્થાનીય જે સાધુઓ રાજસ્થાનીય તીર્થકર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી, તે પ્રાન્ત દેવતાઓએ કરીને છળાય છે–એટલે કે અપરાધિની માફક દંડિત કરાય છે.” + ૭ અને પ્રવચન વિરાધના–
જૈન શાસનના મૂળ આધારભૂત મુનિ અને ચિત્ય ઉપર ઉપદ્રવ કરીને “ત્તા તથ૦ ” કૃતિ-જાથા-સૂ, –
हु घोसणं सुत्तं, मिच्छा यऽ-सज्झाओ, થળ-ધન, નવ નાના-sst. / H.
અર–
રાગ રુવ તીર્થ , વન-વા ફુવ«ાધવ, ઘોષળમિવ વિના-ઇsણા; રત્ન-ધનાનીવ શાન-ssીનિ !
%િ ૨,
ये साधवः-डे० ભાવાર્થ-તીર્થકર ભગવાન તે રાજા સમાન છે. આ ગાથાની ચૂર્ણિમાં છે,
સુત્ર એ રાજાની ઘણું સમાન છે. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય વિગેરે મિથ્યા પ્રયાસ ૫ ઘોષણાને ભંગ છે. અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે.”
અહિં, “રાજ સમાન તીર્થંકર ભગવાન છે. અને સાધુઓ તેના તાબાના સમાન છે. શ્રી જિનાજ્ઞા રાજાની ઘણું સમાન છે. અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે.”
વળી, જે સાધુઓ-૩૦