________________
ગાથા ૪૩. સવવ્ય ભક્ષકને ત્યાં ન જમાય. ] ૫. ષ દ્વાર
"अत्र,
मुख्य-वृत्या
तद्-गृहे
___भोक्तुं नैव कल्पते, यदि, ___ कदा-चित्
पर-वशवयाजेमनाय याति, .
तथापि-मनसि स-शकत्वं रक्षति, न तु
निःशूको भवति । जेमन-निष्क्रय-द्रव्यस्य
देव-गृहे मोचने तु विरोधो भवति, तत:तदा-ऽऽश्रित्य .
दक्षत्वं विलोक्यते,यथा,
अग्रे-अन-ऽर्थ-वृद्धि न भवति, तथा
प्रवर्तते ।" इति । -
" तथा,
"हेव-द्रव्यतुं सक्षय ४२नारने ३२ वा नपान ४८ ? नही?"
“કદાચ જમવા જવાય, તે તે જમણુના ખર્ચનું દ્રવ્ય દહેરાસરમાં મુકી દેવું યોગ્ય छ? 3 नही"?
આ પ્રસંગમાં મુખ્ય રીતે તો-તેને ઘેર જમવું કલ્પતું જ નથી. અને કદાચ બીજાના દબાણથી તેના ઘેર જમવા જવું પડયું હોય, તે પણ મનમાં કંટાળો રાખે, આનંદ ધારણ नरे. (“भj ५७ छ, वा माटुं प्रयु छ,” म भनमा भाने.)
જમવાના નકરાનું ધન દહેરાસરમાં મૂકવામાં આવે, તે વિરોધ થાય, તેથી આ પ્રસંગને આશ્રયીને ડહાપણુથી કામ લેવું–જેથી કરીને આગળ ઉપર અનર્થની વહિન માય, તે રીતે (સમજીને પરિસ્થિતિને વિચાર કરીને) વર્તવું.