SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૩. સવવ્ય ભક્ષકને ત્યાં ન જમાય. ] ૫. ષ દ્વાર "अत्र, मुख्य-वृत्या तद्-गृहे ___भोक्तुं नैव कल्पते, यदि, ___ कदा-चित् पर-वशवयाजेमनाय याति, . तथापि-मनसि स-शकत्वं रक्षति, न तु निःशूको भवति । जेमन-निष्क्रय-द्रव्यस्य देव-गृहे मोचने तु विरोधो भवति, तत:तदा-ऽऽश्रित्य . दक्षत्वं विलोक्यते,यथा, अग्रे-अन-ऽर्थ-वृद्धि न भवति, तथा प्रवर्तते ।" इति । - " तथा, "हेव-द्रव्यतुं सक्षय ४२नारने ३२ वा नपान ४८ ? नही?" “કદાચ જમવા જવાય, તે તે જમણુના ખર્ચનું દ્રવ્ય દહેરાસરમાં મુકી દેવું યોગ્ય छ? 3 नही"? આ પ્રસંગમાં મુખ્ય રીતે તો-તેને ઘેર જમવું કલ્પતું જ નથી. અને કદાચ બીજાના દબાણથી તેના ઘેર જમવા જવું પડયું હોય, તે પણ મનમાં કંટાળો રાખે, આનંદ ધારણ नरे. (“भj ५७ छ, वा माटुं प्रयु छ,” म भनमा भाने.) જમવાના નકરાનું ધન દહેરાસરમાં મૂકવામાં આવે, તે વિરોધ થાય, તેથી આ પ્રસંગને આશ્રયીને ડહાપણુથી કામ લેવું–જેથી કરીને આગળ ઉપર અનર્થની વહિન માય, તે રીતે (સમજીને પરિસ્થિતિને વિચાર કરીને) વર્તવું.
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy