________________
૪.
૫.
૬.
૭.
..
[ ૧૯
[શ્રી સમ્મતિ જિનેશ્વર, પ્રવચન સારાહારના સાતમા દ્વારની ૧૯૨ મી ગાથામાં કરેલા નિર્દેશને અનુસારે, આ ભરત ક્ષેત્રની ગઈ ૨૪ શીના ૨૪મા તીર્થંકર ધ્રુવ હતા. ]
[“શ્રી સિદ્ધાચળ મહાતીર્થ” એમ અહીં પ્રકરણ સંગતિથી અનુમાન કરવામાં આવે છે. ]
ત્યાં–શ્રી સિદ્ધાચળ ગિરિ ઉપર
[ પાપ યુક્ત આત્માના સંસ`થી તેની સાખત કરનારાયે તેનું કાંઇક પણ ફળ પામે છે. ]
[પિણ્ડસ્થ ધ્યાન=પિણ્ડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એ ચાય પણ ધમ ધ્યાનના ભેદ છે. તેમાં પિણ્ડસ્થ ધ્યાન પહેલું છે. પિણ્ડમાં=શરીરમાં
કમળ વિગેરે સ્વરૂપનું ચિંતન કરીને તે તે પ્રદેશેામાં ખાસ ધ્યાનથી સ્થિર રહેવામાં આવે, તે પિšસ્થ ધ્યાન.
વિશેષ સ્વરૂપ-ધ્યાન શતક,ધ્યાન ચાપાઈ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર આચાર્ય વિરચિત ચેાગશાસ્ત્ર, અને શુભચન્દ્રાચાય વિરચિત જ્ઞાનાવ વિગેરે ગ્રંથામાંથી સમજવું.
૯. પાંચમા સ્વગમાં ૫૬૩ થી ૬૫૮ મા શ્લેાક સુધી.
પ્રશસ્તિ
અવસૂરિ–àા
૧૦ ૧-૨-૩.
૧.
[વિક્રમ સંવત ] ૧૭૪૪
૨.
[ આસા સુદી ] [શ્રી વિદ્યાવિજય ]
3.
શ્રી દ્રવ્ય સપ્તત્તિકાની અવસૂરિના ગુજરાતી ભાષા પર્યાય સંપૂર્ણ.