________________
ગાથા ૧૯–૨૦. વિનાશ વિષે વિચારણા. ] ૩. વિનારા દ્વાર
મા—તવ—જીત્ત કું,
अल्लएज्ज राया ।
आउट्टो य पुच्छेज्जा“ જિ ન્હેં આયાવેશિ ? अहं ते कज्जं करेमि ।
भोगे पयच्छामि ?
ગાથા
वरेहि वा वरं,
ને
તે-દો।” તાદે
भणइ साहू, :“ ન ન મે હિં
સૌ
तेण पडिवण्णं
“ ચૈત્યના કામે
ચૈત્ય દ્રવ્યના વિનાશના કામે
66
'' तहा 1
યંતિ 77
૫૭
99
[
]
હવે, “ રાજ્ય ને લગતું કામ (ખતાવવામાં આવે છે)” “ કોથળ છ
“
સાધ્વીજીના કારણને કામે
અથવા
ખીજા કાઈ પણ કામે કે
જે રાજાને આધીન હાય (રાજા દ્વારા થઈ શકે તેમ હાય),
પરંતુ તે રાજા તે ક્રામ જાતે ન કરે,
અથવા
કાઈ થી ભરમાવેલ ાય, ( અને તેથી ન કરે) તે—તેનું આણુ કરવા, ( તેનું લક્ષ્ય ખેંચવા) માટે
જળાશયને કાંઠે ( મુનિએ) આતાપના લેવાનું શરૂ કરવું જોઈ એ.
તે જળાશયને કિનારા રાજાની નજરે ચડે તે રીતે રહેલા હવા જોઈએ, અથવા મોટા દેશાવરી, કે ધારી રસ્તા ઉપર હાવા જોઇએ.
ત્યાં તાપના કરતી વખતે સહાયક મુનિ સાથે રાખીને ( એકલા નહીં ), ધીરજ અને સંયમ એમ બન્નેય પ્રકારની દૃઢતા ધરાવનારે કરવી જોઈ એ.
પશુ વિગેરેને પાણી પીવા વિગેરે માટે જળાશયમાં પ્રવેશવાના જે–ાટ હાય, તથા ન્હાવા વિગેરે માટે જળાશયના ઉપયેગ કરવાનું ભેગ સ્થાન હાય,
તે છેાડીને,
ખાસ કામને ઉદ્દેશીને આતાપના કરવી.
મહા તપયુક્ત તે મુનિને જોઈ, રાજાનું મન પીંગળે (લક્ષ્ય ખેંચાય ), ત્યારે આકર્ષિત થઈ તે તે પૂછે કે—
.