________________
ગાથા ૫૮ ગુરુદ્રવ્ય પ્રાયશ્ચિત્ત ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર
૧૧ अण-त-संसार-वड्ढणाणं उदीरणं करेइ, उज्जु-भावं च णं जणइ, उज्जु-भाव पडिवण्णे य णं
જે મારું, ફથી-ડ્યું -પુંસા-જેવું
જ વપરુ, પુત્રવતું i જિજ્ઞ;”ત્તિ ૮” “માયા શલ્ય, નિદાન શલ્ય, અને મિયા દર્શન શલ્ય એ ત્રણ શલ્ય, કે જે-મેલ માર્ગમાં વિધ્ર રૂ૫ છે, અને અનંત સંસાર વધારનારા છે, તેની ઉદીરણું આલેચનાથી કરાય છે. સરળ ભાવ ઉત્પન્ન થાય છે, સરળતા પ્રાપ્ત થવાથી આત્મા નિષ્કપટ બની જાય છે, અને સ્ત્રીવેદ તથા નપુંસક વેદ બંધાતા નથી. અને પૂર્વે બાંધેલા હોય છે, તેની નિર્જરા કરી નંખાય છે.” ૮. પ૭ * એ પ્રકારે શુદ્ધિ કરવાથી, શલ્ય કાઢી લીધા પછી ઘા રુઝાવવા (જેમ પાટાપીંડી રૂપ) ખાસ ચિકિત્સા–ઉપચાર–કરવામાં આવે છે. તેમ વિશેષ પ્રકારની શુદ્ધિના મૂળ રૂપ પ્રાયશ્ચિત્તને વિધિ બતાવે છે,* સૌથી પહેલાં, ગુરુ દ્રવ્યને પરિગ કરવામાં આવ્યું હોય, તે તેનું પ્રાયશ્ચિત્ત બતાવે છે,
સુદ-ત્તિ માતા -5 મિvi,
a-su -s ૩ જુ- -sS. ક -મોનિ ય gu,
થા- પુ - ૩ ૧૮ સુહપત્તિ અને આસન વગેરે ઉપગ થયું હોય, તે ભિન્ન પ્રાયશ્ચિત્ત---
જળ અને અન્ન વિગેરેને ઉપયોગ થયો હોય, તે ગુરુ અને લઘુ વગેરે પ્રાયશ્ચિત્ત.
અને જે યતિના દ્રવ્યને ર થ હોય, તો તેથી વધારે