________________
[ ૧પ૭ ૫૦. પહેલું સુખ્યત્રનાણું વગેરે, ગૌણ-ફૂલ વગેરે. પ૧-૮. આ પ્રકારે જ્ઞાન દ્રવ્યમાં ઘટના કરી લેવી. ગુરુ દ્રવ્ય વગેરેમાં તે
ઉપાદાન વગેરે ક્ષેત્રને અભાવ હેવાથી [દરેકના ૧૪ ભેદ] (ડે.) પ૨-૨૦. ૨૮ ને સ્થાને ૧૪. એ રીતે બધા મળીને વિનાશના ૯૮ ભેદ
થાય. (૩૦) ગા. ૧૭ ૧. તે=વિનાશ. ૨. સંઘ ૪ પ્રકારને, પાસસ્થા વિગેરે ૫. [ (૧) પાસસ્થા (૨) સન્ના
(શિથિલ) (૩) કુશીલ (૪) સંસકા (શિથિલની સાથે સંગ રાખનાર)
(૫) યથાછંદ (સ્વછંદી), નિહવ ૧ પ્રકારે=૧૦. ૩. ૧૨ મિશ્ર જાતિઓ, ૪ વર્ણ, ૧ કુલિંગી, [મોક્ષાનુકૂલ યથાર્થ સાધુના
લિગન્વેષ-રહિત)=૧૭. ગા. ૧૮. ૧. પર=વાદી. ૨. [ દશન–વિશુદ્ધિ ગા. ૫૭] गा० १९-२०
૨૦ m [ દશન-વિશુદ્ધિ ગા. ૫૭] ૫૫-૭. તમે કહેલા દેશે પપ-૨૩. તેને તે મુનિને પ૬–૩. અવિનીત દેવાદિ દ્રવ્યના વિનાશક પુરુષ. ૫૭-૨૫. [ શહેરને રસ્તેકપુરને રસ્તા=નિગમપથ. ૫૯-૩. આજ્ઞાની વિરાધના કરવાથી અધર્મ થાય છે. [ આજ્ઞાના પાલનમાં
અધમ ન થાય.] ૫૮–૧૦. [એ ચાર પ્રકારની ભાષા હોય છે. ઉપગપૂર્વક બેલે, તે આરાધક
ગણાય છે. તે આ પ્રકારે – વૃત્તિ –
જૈનશાસનની ઉડ્ડાહ-નિંદા-હલકાઈ વિગેરે દૂર કરવા માટે પૂર્વાપરને વિચાર કરીને અસત્ય બલવા છતાં પણ સાધુ આરાધક હોય છે.
[૨૬૮-૧-પૂ. આગમેદય સમિતિ) પ૯-૨૩. પ્રત્યેનીક=જૈન શાસનને વિધિ=શત્ર. ૬૦-૪- શાસનના હિત માટે.
[તેવા સંજોગેમાં શાસનના હિત માટે–રક્ષા માટે, સર્વ સંધે સર્વ શક્તિથી પ્રયત્નમાં લાગી જવું જોઈએ. ચારિત્ર પાત્ર સાધુ કે તે સિવાયના અચારિત્ર ધારી, એમ ગમે તે હેય, કેમકે-એ સર્વનું એ કર્તવ્ય હોય છે. ]