SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૯, પ્રાયશ્ચિત્ત વિધિ * હવે, જેણે તે ભોગવ્યું હોય, તે નિર્ધન હોવાથી આપવાને અશક્તિમાન હોય તે, તેણે પણ પિતાના ધનને અનુસારે અમુક કાળની મુદત સુધીમાં દહેરાસર વિગેરેનું (કાંઈ પણ મહેનતાણું લીધા વિના) કામકાજ કરવું અને ગીતાર્થોએ આપેલું તપ બરાબર કરવું. કહ્યું છે, કે– “–-cર્થ-ડત્ર ચર્થઘડર્નાકિન . નન થ સદ્-દાન-પાત્ર–ાન-re | [ રાચુલા-જૂદા-ડળે પશુ લ (ઉગ ૧૨) ] ગુરુ અને દેવના ધનનો ચેર આ ભવમાં ઉત્તમ ધ્યાન, અને પાત્રમાં દાનમાં તત્પર રહીને જિનેશ્વર ભગવાનની પૂજા કરતો રહે, તે તે પિતાના પાપને નકામા કરી નાંખી શકે છે.” ઉત્તમ ધ્યાનના બળથી નિકાચિત કરેલું મહા–પાપ પણ ઢીલું થઈ જાય છે. એવી પણ સ્થિતિ છે. # તથા, આજ્ઞાભંગ, અતિકમ, વ્યતિક્રમ વિગેરેમાં પ્રાયશ્ચિત્તના વિધિને વિશેષ વિસ્તાર શ્રી વ્યવહાર ભાષ્ય વિગેરેમાંથી જાણી લે. # સાધુએ પણ, તે ખાનારા ગ્રહ આપેલા દેવ-દ્રવ્યના ઉપભેગ દ્વારા ઉત્પન્ન થયેલા દેષને સંભવ હોવાથી, તે જ પ્રમાણે છત વ્યવહારને અનુસાર પ્રાયશ્ચિત્ત વિધિમાં પ્રયત્ન કરી જોઈએ. જે તેમ કરવામાં ન આવે તે, ઉપર જણાવ્યા પ્રમાણે કુળની પરંપરામાં દેષની મલીનતા ફેલાય છે. શ્રી શત્રુંજય માહાસ્યમાં કહ્યું છે, કે“સેવ-દ્રવ્ય મુહ-દ્રવ્ય રહેવાગs-સપ્તક ગુમ. I अङ्गालमिव तत् स्पष्टुं युज्यते न हि धीमताम् ॥९८॥ “દેવ-દ્રવ્ય, ગુ–દ્રવ્ય સાત પેઢી સુધી બાળે છે. માટે, બુદ્ધિમાન પુરુષોએ સળગતા કોલસાની માફક તેને સ્પર્શ પણ કરવો યોગ્ય નથી.” ૯૮. (દેવાદિ દ્રવ્ય અવિધિથી વાપર્યું હોય તે, સાત પેઢી સુધી બાળે છે.) એટલે કે-નિર્ધનપણ વિગેરેએ કરીને (વાપરનારને) નિસાર કરી મૂકે છે. (નકામે કિંમત વગરને કરી મૂકે છે.) સત્ત-5--HTTI -લી” [રિ I] “સર–ઠ્ઠ-નવાર્દ મg I” [ ]. સાત-આઠ ગુરુ પરંપરા સુધી કુ-સીલ રહે છે. (૨)” સાત-આઠ પગલાં પાછળ જાય છે.” એ વિગેરેની પેઠે સમજવું.
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy