________________
૩. વિનાશ દ્રાર [ ગાથા ૧૬. વિનાશના પ્રકારો.
(શ્રી જિનભદ્રગણિ ક્ષમા શ્રમણજી વિરચિત ધ્યાન શતકની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ કર્યુ છે, કે “ દેવદ્રવ્યાદિકના રક્ષણમાં કરવા પડતા પ્રયત્નામાં આત ધ્યાન નથી ( પરંતુ તે ધમ` ધ્યાન છે. ) –સપાદક)
૫૦
(ધર્માં અને તેના અંગ પ્રત્યંગા વિગેરેની રક્ષા સશક્તિથી કરવાની હાય છે, તેને બદલે ધના હિતાનું રક્ષણુ કરવાની બાબતમાં ઉદાસીન રહેવું, તેની ઉપેક્ષા કરવી, વિગેરે ખરી રીતે માટામાં પણ મોટા પાપ રૂપ બની રહે છે, ધર્માચારાનું પાલન કરવા માટે ધાર્મિક ક્રિયા કરવામાં આવે, અને ધર્માંના શાસન-સંધ-શાસ્ત્રના—સાત ક્ષેત્રાદિક, સાધર્મિકા વિગેરેની ઉપેક્ષા રાખવામાં આવે,
“ તે સ` છે? કે નહીં? તે સ` વિષેની મારી મેટામાં મેાટી ક્રૂરજ બજાવવાની જવાબદારી છે? કે નહી ? ? તેના ખ્યાલ પણ ભૂલી જવામાં આવે, તે પછી તેનું પાપ કેટલું બધું લાગે ? અને તેના પરિણામેા આ ભવમાં તથા પરભવમાં કે, ભવિષ્યના વારસદારાને કેટલા બધા ભાગવવા પડે? ધ માર્ગ તેાડી પાડવામાં સહકાર આપવાનું મેટામાં માટુ પાપ લાગે, એ સ્વાભાવિક જ છે. સપાદક )
#સાધુ મહાત્માઓની અપેક્ષાએ હવે વિનાશના ભેદો અતાવાય છે,
ચેપ-ધ્વ-વિળાલે, તત્-વ-વિળામળે, કુવિ મૈ, । साहू उविक्खमाणो अण - ऽन्त - संसारिओ होइ ॥ १६ ॥
મુનિપણુ જે એ પ્રકારે વિનાશમાં એટલે કે-દેવદ્રવ્યના વિનાશમાં અને દેવદ્રવ્યથી ઉત્પન્ન થતા દ્રવ્યના વિનાશમાં ઉપેક્ષા રાખે, તે અનત સ'સારી થાય છે. ૧૬
चेइय० " व्याख्या
#ચૈત્ય દ્રવ્ય=સાનું વિગેરે, તેના
વિનાશ કરવા=ભક્ષણ વિગેરે (સાત પ્રકારા)થી, હાનિ પહેોંચાડીને, અને નાશ કરીને, ઘટાડા કરી નાંખવાથી (વિનાશ સર્જવા).
#
તથા,
તેથી ( મળેલું )=ચૈત્યના દ્રવ્યે કરીને મેળવેલું જે
૨
દ્રવ્ય,=લાકડાં, પત્થર, ઇંટ વિગેરે, તેના વિનાશ કરવામાં આવે.
46
# તે વિનાશ કેવી રીતે કરવામાં આવતા હાય છે?
એ પ્રકારના ભેદં=(વિનાશ કરવામાં આવે. )
ચેાગ્યતા અને અતીત ભાવ, એવા અજ્ઞેય પ્રકારના દ્રવ્યના વિનાશ થાય છે.