SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૬. વિનાશના પ્રકારો ] ૩. વિનાશ દ્વાર તેમાં— ૧. ચાગ્ય એટલે કે નવી વસ્તુઓ આવી હાય, એટલે કે—ભવિષ્યમાં જે વસ્તુ દહેરાસર (વિગેરેને કામે) વાપરવાની હાય; તે. ૨. અતીત-ભાવ=એટલે કે=લાગેલું હાય, તે ઉખેડી નાંખ્યું હાય, કે જે દહેરાસર (વિગેરેમાં) પહેલાં ઉપયેાગમાં લેવાયેલું હાય, તે. ક્ષેત્ર અથવા, મૂળ ભેદ અને ઉત્તર ભેદની અપેક્ષાએ એ ભેદ સમજવા, ૧ મૂળ ભેદમાં=થાંભલા, કુંભી વિગેરેના સમાવેશ થાય છે. ૨ ઉત્તર ભેદમાં=છાદન=છાંદવું-ગાર-ગેારમટી (પ્લાસ્ટર વિગેરે)ના સમાવેશ થાય છે. અથવા, ૧ સ્વપક્ષથી કરાયેલા વિનાશ, ૨ અને પર પક્ષથી કરાયેàા વિનાશ. એમ પણ વિનાશના બે પ્રકાર થાય છે. એમ અને રીતે-એ પ્રકારા—( સમજવા ). # અહીં, અવિ=પણ=શબ્દના અધ્યાહાર સમજવા. એટલે કે શ્રાવક તા શું ? પરંતુ સાધુ પણ=તે (વિનાશ થતા રોકવા )માં ઉપેક્ષા રાખે–ઉદાસીનતા રાખે,=ઉપદેશ વિગેરે આપીને જો(વિનાશની) રાકાવટ ન કરાવે, તેા તેને પણ અનંત-સંસાર–ભમનાર-તરીકે=( શાસ્ત્રોમાં) કહેલ છે. તેથી સાર એ છે, કે ** “ ચૈત્યાદિના દ્રવ્યના વિનાશ થતા હાય, તેા સાધુ પણ તેની જરાયે ઉપેક્ષા નજ કરી શકે. ” (સ્પષ્ટ) ભાવાર્થ આ છે,— કારણના ભેદથી ચૈત્ય દ્રવ્ય એ પ્રકારનું હાય છે. ૪ ૧ ઉપકારક, અને ૨ ઉપાદાનરૂપ, તેમાં ૧ પહેલું=ધન વિગેરે. ૨ બીજી ચેાગ્ય દ્રવ્ય (જેમાંથી દહેરાસર વિ. અને. ) તે અત્રેયનું ભક્ષણ કરવું વિગેરે ભેદેથી દરેકના સાત ભેદે વિનાશ થઈ શકે છે. (૧૪)
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy