SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫૦. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ, ] ૬, પ્રાયશ્ચિત્ત દ્વાર શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમ્યકત્વ કુલક ગ્રંથમાં કહ્યું છે, કે. “ દિઽરો -સો વાવાઝુ—મણ—કુ—મફ-ત્રિો ગ। તે જારચન્દ્રે નિળ-મયળ, સંાિમિળે. ।। णिष्फाविणं एवं जिण-भुवणं, सुंदरं तर्हि बिंबं । વિ—િઝાર્િથં ચ વિાિ મુ-પડ્ઢા સાદુળો મળ્યા. ॥Ù|| [ 1 “ અશષ્ઠ ( નિખાલસ ), અવ્યવસ્થિત, ધમ મા –કુમા અને કુ-બુદ્ધિથી રહિત, એવા જે અધિકારી હાય તેણે જિનમંદિર કરાવવું જોઇએ. અને તે મ ંદિર વંદન કરવા ચેાગ્ય હેાય છે. ૧૪ અને એ પ્રકારે જિન મંદિર તૈયાર કરાવીને અને તેમાં વિધિપૂર્વક કરાવેલા સુંદર જિન પ્રતિમાજીની સાધુ પુરુષોને માન્ય સારી રીતે પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.” ૧૫ શ્રી વ્યવહાર સાષ્યમાં પણ કહ્યું છે કે— 44 ૧ બાળમ-વિદ્દિળા જાય મુ–મુવસે મુસાäિ ૨ । ળાય-પ્રિય-વિજ્ઞેળ, તું બાયયળ નિા નિંતિ. ।।।। સળાળ——Żશળ-વમુદ્ર—સાદૃહિઁ ના િિા,। ताओ जिण - पडिमाओ अणा -ऽऽययणं हुंति जुत्तीए. ॥२०॥ ન્નિ-વિવમડળાય” –સાદું-પર-તંતતયા સમુદ્દિક, I વિક–તો બિળ—પહિમા વોકિય-હિંગા-ઽચાળ ફફ. ॥૨॥ अणा - SSययणं पुण णाणT-Żસ—૨૨મુળ-વાયાં ઢાળ । મુવઽથિ-મુ-ધર્મિ-નળ-યત્રિં વિ મુદ્ર-માનેળ. ।।૨૨।।” “ ન્યાયથી મેળવેલા ધનથી સુ–શ્રાવકાએ સદ્ગુરુના ઉપદેશ પૂર્વક શ્રી આગમમાં કહેલા વિધિથી કરાવેલ (જિન મ ંદિર) હાય, તેને જિનેશ્વર ભગવા આયતન કહે છે. ૪ “ જે પ્રતિમાએ ઉત્તમ જ્ઞાન, ચારિત્ર અને દશનથી રહીત સાધુઓના આશ્રયમાં હાય, તે જિન પ્રતિમાજીએ યુક્તિથી સમજાય છે કે, અનાયતન હાય છે.” ૨૦ ૧ જિનેશ્વર ભગવાનના જે પ્રતિમાજી કુ–સાધુઓની પરતંત્રતામાં હોય, તેને અનાયતન કહેલું છે ૧૦૨ tr અહિં દૃષ્ટાંત રીતે–દિગમ્બર વિગેરેના પ્રતિમાજીને કહી શકાય.' ૨૧ ૬ (( · અને અનાયતન, જ્ઞાનન ચારિત્ર ગુણાના. ધાત કરનારુત સ્થાન હેાય છે. અને તે મેાક્ષાથી અને ઉત્તમ ધાર્મિક પુરૂષાએ વિશુદ્ધ ભાવે કરીને વર્જન કરવા યેાગ્ય છે.” ૨૨
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy