________________
ગાથા ૫૦. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ, ] ૬, પ્રાયશ્ચિત્ત દ્વાર શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમ્યકત્વ કુલક ગ્રંથમાં કહ્યું છે, કે. “ દિઽરો -સો વાવાઝુ—મણ—કુ—મફ-ત્રિો ગ। તે જારચન્દ્રે નિળ-મયળ, સંાિમિળે. ।। णिष्फाविणं एवं जिण-भुवणं, सुंदरं तर्हि बिंबं । વિ—િઝાર્િથં ચ વિાિ મુ-પડ્ઢા સાદુળો મળ્યા. ॥Ù|| [
1
“ અશષ્ઠ ( નિખાલસ ), અવ્યવસ્થિત, ધમ મા –કુમા અને કુ-બુદ્ધિથી રહિત, એવા જે અધિકારી હાય તેણે જિનમંદિર કરાવવું જોઇએ. અને તે મ ંદિર વંદન કરવા ચેાગ્ય હેાય છે. ૧૪
અને એ પ્રકારે જિન મંદિર તૈયાર કરાવીને અને તેમાં વિધિપૂર્વક કરાવેલા સુંદર જિન પ્રતિમાજીની સાધુ પુરુષોને માન્ય સારી રીતે પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.” ૧૫ શ્રી વ્યવહાર સાષ્યમાં પણ કહ્યું છે કે—
44
૧
બાળમ-વિદ્દિળા જાય મુ–મુવસે મુસાäિ ૨ । ળાય-પ્રિય-વિજ્ઞેળ, તું બાયયળ નિા નિંતિ. ।।।। સળાળ——Żશળ-વમુદ્ર—સાદૃહિઁ ના િિા,। ताओ जिण - पडिमाओ अणा -ऽऽययणं हुंति जुत्तीए. ॥२०॥ ન્નિ-વિવમડળાય” –સાદું-પર-તંતતયા સમુદ્દિક, I વિક–તો બિળ—પહિમા વોકિય-હિંગા-ઽચાળ ફફ. ॥૨॥ अणा - SSययणं पुण णाणT-Żસ—૨૨મુળ-વાયાં ઢાળ । મુવઽથિ-મુ-ધર્મિ-નળ-યત્રિં વિ મુદ્ર-માનેળ. ।।૨૨।।” “ ન્યાયથી મેળવેલા ધનથી સુ–શ્રાવકાએ સદ્ગુરુના ઉપદેશ પૂર્વક શ્રી આગમમાં કહેલા વિધિથી કરાવેલ (જિન મ ંદિર) હાય, તેને જિનેશ્વર ભગવા આયતન કહે છે.
૪
“ જે પ્રતિમાએ ઉત્તમ જ્ઞાન, ચારિત્ર અને દશનથી રહીત સાધુઓના આશ્રયમાં હાય, તે જિન પ્રતિમાજીએ યુક્તિથી સમજાય છે કે, અનાયતન હાય છે.” ૨૦
૧
જિનેશ્વર ભગવાનના જે પ્રતિમાજી કુ–સાધુઓની પરતંત્રતામાં હોય, તેને અનાયતન
કહેલું છે
૧૦૨
tr
અહિં દૃષ્ટાંત રીતે–દિગમ્બર વિગેરેના પ્રતિમાજીને કહી શકાય.' ૨૧
૬
((
· અને અનાયતન, જ્ઞાનન ચારિત્ર ગુણાના. ધાત કરનારુત સ્થાન હેાય છે. અને
તે મેાક્ષાથી અને ઉત્તમ ધાર્મિક પુરૂષાએ વિશુદ્ધ ભાવે કરીને વર્જન કરવા યેાગ્ય છે.” ૨૨