________________
ગાથા પપ. શુભ દ્રાદિક] ૬. પ્રાયશ્ચિત્ત દ્વારા
૧૦૭ કેમ કે તે શુભ હોય ત્યારે શુભ ભાવની વૃદ્ધિ થાય છે. ઘણું કરીને શુભની સહાય શુભનું કારણું બને છે.” ૫૪ # હવે કવ્યાદિ શુદ્ધિનું વિવરણ કરવામાં આવે છે –
-રસ્મ-, લિd-air-ss એ તિ-વિરાજિ, I gootતિહ-મિલાકે, સુમોથોr-ss-માસુ. કલા
[ પારાના ૨-૨૦ ] “કાવ્યમાં-દુધવાળા ઝાડ વિગેરે. ક્ષેત્રમાં-જિનભવન વિગેરે. કાળમાં-શુભ તિથિ વિગેરે. અને ભાવમાં-શુભ ઉપગ વિગેરે જાણવા. ૫૫
“ .” ત્તિ ! થાકથા
સુગમ છે. પરંતુ, # દુધવાળા ઝાડ=વડ વગેરે.
આદિ શબ્દથી અશેક, ચંપિ, આ વિગેરે સમજી લેવા. * જિન ભવન વિગેરે
આદિ શબ્દથી બીજા પણ શુભ ક્ષેત્ર સમજી લેવા. કહેવામાં આવ્યું છે, કે૩છું-વને સાષ્ટિ ને ફરે વેર હો; વિત્તમ, I મી–સા-s-, Tયાદિન-ડવત્તા ૩છે. III
[ પારારા ૨૫ ટીવલ ૨૦ ] શેરડીનું વન, ચેખાનું વન, ચિત્યવર-જૈન દહેરાસર, જેની આજુબાજુ ગંભીર શબ્દો થતાં હોય, અને પાણીમાં જમણી બાજુ આર્વત થતાં હોય, તેવા શુભ ક્ષેત્રમાં (આલેચના દેવી.)” * પૂર્ણ વિગેરે તિથિના કાળમાં - “ ક્ષય તિથિએ અને છ તિથિએ આચના ન જ દેવો.” # શુભ ઉપગ વિગેરે-ભામાં
અહિ, આદિ શબ્દથી નિમિત્ત શાસ્ત્રમાં કહેલા શુભ ભાવે જાણી લેવા. + પરમાર્થ એ છે, કે