SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ___ ગાય ૪૩, અનેક મહા રેષો લાગે. ] ૫. દેશદ્વાર "संवत् १७४३ वर्षे वेशाख-सुदी ३ दिने कोईए इम कहियुं, जे" पहिलां देव-द्रव्य वापरियुं छे, पछी तेहने घरि संघ ___ आहारा-ऽदि ग्रहे, तेहने दोष नहीं, जे माटि देव-द्रव्य वावरवाजें आंतरं पडियु छ । बीजु वर्तमान-काले देवके द्रव्ये आहारा-ऽऽदिक निपज्या होय, ते-संघने न कल्पे, तेथी, देव-द्रव्यना वावरनारने जिहां सुधी संघे मिली संघ बहार नथी काढयो, तिहां सुधीचतुर्विध-संघने आहारा-ऽऽदिक परिचय करतां दोष नथी ।" “સંવત ૧૭૪૩ના વર્ષે વૈશાક સુદ ૩ ના દિવસે કેઈએ એમ કહ્યું. કે– પહેલા દેવ દ્રવ્ય વાપર્યું છે, પછી તેને ઘેરથી સંધ વિગેરે આહાર ગ્રહણ કરે, તે તેને દોષ લાગે નહીં. કેમ કે– દેવ દ્રવ્ય વાપરવામાં ઘણું વખતનું આતરું પડી ગયેલું હોય છે. मी: વર્તમાન કાળમાં-દવ-દ્રવ્યથી ઉત્પન્ન થયેલે આહાર હય, તે સંધમ ન કલ્પે, તેથી દેવ-દ્રવ્યના વાપરનારને સંઘે મળી સંધ બહાર ન કર્યો છે, ત્યાં સુધી ચર્તુવિધ સંઘને भावारा छिनो पस्थिय (प्रयोग) ४२वामा १ नथा." પિતાને પંડિત માનનાર પંચાંગી અને પરંપરાથી વિરુદ્ધ આ પ્રમાણે मोसनारनी वात टी शती नथी. (मोरी रे छे.) # मा प्रा डापाथी
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy