________________
૨. વૃદ્ધિાર [૧, અધિકારી ગાથા ૭ માર્ગનુસારભાવ એ આજ્ઞાનું લક્ષણ છે.” એમ સમજવું. તે જૈન ક્રિયા કરતો જ હોય,” એવો નિયમ નથી. (ઈને જૈન ક્યિા) નિયમે કરીને હેય, તે તે ઉપચારથી હેય છે () “૧૭” તત્ત—તવ–ડનુસૂ–પ્રવૃત્તિ-દેતુ-રિણામો માળતુલામાવા શૈવ- “કૂળ્યા–ડજ્ઞા”િ તે ! तत्र, माष-तुष-तामल्या-ऽऽदिवत् अन्वय-व्यतिरेकाभ्यां द्रव्य-क्रिया न नियता। uતેન–“નૈન-શિયા-નિયમો નિરરતઃ”રુતિ | ૭ |
તે તે (હયોપાદેય) તત્ત્વને અનુકૂળ પ્રવૃત્તિઓ કરવામાં સહાયક થાય એવો આત્માને પરિણામ–તે માર્ગાનુસારિભાવ કહેવાય છે.
“(જિનેશ્વરદેવની) દ્રવ્ય આજ્ઞા પણ” તેજ કહેવાય છે. તેમાં–
માષતુષ મુનિ વિગેરેની પેઠે દ્રવ્ય જેન ક્રિયા પણ હોય છે, અને તામલી તાપસી વિગેરેની પેઠે દ્રવ્ય જૈન ક્રિયા હતી પણ નથી. તેથી અન્વય અને વ્યતિરેક કરીને નક્કી થાય છે, કે “દવ્ય જૈન ક્રિયા હેય જ.” એમ નક્કી નથી.
આથી-“ભાગનુસાર જીવને દ્રવ્ય (જૈન) ક્રિયા પણ હેવી જ જોઈએ, એવો નિયમ છે.” એ વાત ટકી શકતી નથી. “૧૭”
ઉત્કૃષ્ટ (કાળ)થી આ માર્ગનુસારપણું શરમાવર્તામાં એટલે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતું હોય છે.
એ જ ગ્રંથમાં આ કહ્યું છે, મ-sણુનર-માવો gar– િ નેવવો . યુન-જુદ્ધી વિના મવા-fમવાળા તા. | ૨૭. “ભવાભિનંદિપણાના દોષ દૂર થવાથી ગુણેની વૃદ્ધિ થતાં માગનુસાર ભાવ છેલ્લા પુદગલ પરાવર્તનમાં હેય છે, એમ જાણવું. ૧૭ “મત્ર–
રમ–––ડવર્તા –ર્તિનોડ ન–ડત્તા–ડનુબ્ધિ-પાયા–ઇદ્રિવિપઢઃ જુ -બાયો ટોષા:-માવા-મિનિન ૩ | ૨૭ | ”
“છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં આત્મા આવ્યા પહેલાના વખતમાં અનન્તાનુબંધીય બા વિગેરેના વિપાય રૂપે સુપણું વિગેરે જે (આઠ) દે (આત્મામાં) હોય છે, તે () ભવાભિનંદીપણું કહેવાય છે. ૧૭