________________
શ્રી સકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર.
છતાં પણુ, દુ:ખી લેાકેાના અગ્રેસર જેવા એ હતા, એટલે કે મહા દુઃખી હતા. તીર્થંકર પ્રભુ પાસે જઇને તેમની પાસેથી પેાતાના પૂર્વ ભવને બધા વૃતાંત્ત સાંભળ્યા પછી, શ્રી તી કર ભગવાનના ઉપદેશથી દુર્ગંતિના કારણભૂત કર્યાં ખપાવવા માટે—
‘હું જે દ્રવ્ય ઉપાર્જન કરીશ, તેમાંથી આહાર અને વસ્ત્ર સિવાય બધુંયે જિનમ ંદિર વિગેરેમાં વાપરીશ. ’’
એ પ્રમાણે—અભિગ્રહ ધારણ કર્યાં અને તે પ્રમાણે વન કયું. અને કાળે કરીને મેાક્ષ પામ્યા. + “ આ રીતે આમ કરવું, એ સકાશ શ્રાવકને જ માટે ભલે યેાગ્ય હાય, કેમ કે–તેનું ક્રમ તે જ રીતે ક્ષય પામવાનું હતું. પરંતુ બીજા કાને માટે એમ કરવું યેાગ્ય નથી. માટે સકાશાદિમાં જે આફ્રિ શબ્દ વાપર્યાં છે, તે નક્કામા છે.
જો તમે તે શબ્દને નકામા નહી ગણા, તે—
“ શુદ્ધાડડામૈર્યથા-જામમ્ -
""
૧૯
લાભ મળે તે રીતે શુદ્ધ આગમ પૂર્વક—ઝ
એ વિગેરે શાસ્ત્રોના કથન ઘટશે નહિં.”
આવી કાઈ શકા કરે, તેા ?--
“ તે શંકાયેગ્ય નથી.
સમજદાર અને અણુસમજદારના જુદી-જુદી જાતના આશય ભેદે કરીને આદિ શબ્દથી બીજા આત્માને પણ લેવા ઉચિત છે. જો તેમ કરવામાં ન આવે, તા—— મુખ્યર્ તુય-નારી...
46
“ દુતા નારી સાંભળે છે. ” ( અથવા સેચે છે. )
ઇત્યાદિ વાકચોને સાચા ઠરાવવામાં અડચણ ઉભી થશે.
તે દુતા નારીએ ખરાખર લાભ સમજીને, અથવા ન્યાયથી મેળવેલા ધનથી તે પુષ્પા લીધા ન હતા. (છતાં, તેને ઉચ્ચગતિના લાભ મળ્યા છે. )
તથા, દહેરાસર સંબંધિ ગામડાં વગેરે આપવાનું શી રીતે ઘટી શકે ? અને શ્રી કલ્પ ભાષ્ય વગેરેમાં તે આપવાની વાતા જોવામાં આવે છે.-
રોલ્ફ નેવાળ બ્—મુ—3ળા–53–ગામ-નો-વાળું । દંતસ્ત્ર હૈં મુળિો તિ-નળ-મુદ્રી દ્દ નુ મવે ? ।। are एत्थ विभासा. जो एआई सयं विमग्गिज्जे, 1 हु तस्स हुज्ज सुद्धी. अह कोइ हरेज्ज एआई, ॥ सव्व-त्थामेण तर्हि संघेण होइ लगियव्वं तु । સ-વત્તા-ડ—ત્તિીમાંં ચં સનૈત્તિ નૂં તુ. ॥
૧૭