________________
[ ૧૩૩
સાધર્મિક પણ ત્રા ભાંગાના હોવા જોઈ એ. બાકીના ભાંગાના હોવા ન જોઈએ. ૩ શાસ્ત્રમાં શ્રી તીર્થંકર પ્રભુને સાધર્મિક તરીકે જણાવેલા નથી : [ તેથી તેને માટે કરાયેલા ચૈત્યમાં જવું સુવિહિત મુનિને ક૨ે છે.
એ ઉપરાંત, ચૈત્યનું નિર્માણ શ્રીજિનેશ્વરદેવના પ્રતિમાને માટે હેાય છે. એટલે તે પછી વાત જ શી રહે છે ? કેમકે- તે તે અજીવ પદાર્થો રૂપ હેાય છે. ૪
સવ' મેશ્વ; પુષ્પા; વિગેરે શાસ્તા નિમિત્તે (તીર્થંકર પ્રભુને ઉદ્દેશ ને ) કરેલ હાય, તે મુનઓને કપે છે, તેને નિષેધ ( શાસ્ત્રોમાં ) મળતા નથી. તે પછી, પ્રતિમાજી માટે બનાવેલું ચૈત્ય કેમ ન ખપે? પ્
તીર્થંકર નામ ગેાત્ર કર્માંના ક્ષય માટે– શ્રી તીર્થંકર દેવા ધર્મ કહે છે: અને (દેવાકિકૃત) પૂજા પણુ સ્વીકારે છે. હું
તીર્થંકર દેવ શા આધારે દેવાની પૂજા સ્વીકારે છે! તેમને સ ંતાપ પામવા જેવું તા હેાતું નથી.
કહીએ છીએ– ’” ક્રર્માના ક્ષય કરવા માટે તે
તે સ્વીકારે છે. ૭
જો કે શ્રી તીર્થંકર ભગવંતના કષાયેા નાશ પામ્યા હાય છે, તથા તેઓ કૃતકૃત્ય હાય છે, છતાં પણુ, ( પેાતાના ) જીત– વ્યવહારના આચારને અનુસરીને દરેક પ્રવૃત્તિ કરે છે. ૮
<<
७
"C
૩
૪
માટે - સામિઁકપણાના અભાવથી ચૈત્ય આધાકર્મિક નથી. તેથી, મુનિની નિશ્રા માટે જે કરવામાં આવેલું હાય, તે વન કરવા યોગ્ય છે, (બીજી નહીં) ૯
*
બૃહદ્←*૫-ભાષ્ય
[ આગળ ધરવાથી,
ખાસ પ્રકારના નિર્ણય રૂપ સંકલ્પે કરીને
મનથી, વચનથી, કાયાથી અથવા બે કે ત્રણેયથી, અપણુ કરવાને સ્વીકાર કરવાથી,
ચેાપડાંમાં લખવા અથવા લખાવવાથી,
રૂ.
[ ઉપર ત્રીજો ભાંગા આધાકર્મિક તરીકે જણાવ્યા છે, તે અહીં પહેલા ભાંગા તરીકે બતાવેલ છે.]
સાર્વત્રિક પૂજા સ્વીકારે છે.
( અમુક ) કર્માની પરતંત્રતાને લીધે પૂજદિક ગ્રહણ કરે છે. સત્કારાદિક કરવાની બુદ્ધિથી ચૈત્ય કરાવાય છે.
શરીર ટકાવવા માટે વૈયાવચ્ચની બુદ્ધિથી આહારાદિક હોય છે.
૧.
૨.
૩.
૪.
[* ગાથાઓમાં અશુદ્ધિએ બહુ જણાય છે, તેથી તેના અથ લગભગ ભાવારૂપ સમજવાના છે. તે વિષેના જ્ઞાતા પૂજ્ય મુનિ મહારાજા વિગેરે પાસેથી બરાબર શુદ્ધ અ સમજી લેવા. જો કે ગ્રંથના મુખ્ય વિષય સાથે આને ખાસ બહુ સબંધ નથી. સ`પાદક ]